________________
અબંધ, ૪,૬ આ ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથા બારમા
ગુણસ્થાનકે ઉપાજ્ય સમય સુધી હોય છે. ૧૧૨. દર્શનાવરણીયનો બારમો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા? અબંધ, ૫,૬ આ ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથાબારમા
ગુણસ્થાનકે ઉપાજ્ય સમય સુધી હોય છે. ૧૧૩. દર્શનાવરણીયનો તેરમો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા? અબંધ ૪,૪ આ ભાંગો એક સન્ની પર્યાપ્તા જીવમાં તથા બારમા
ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે. ૧૧૪. એક થી ૧૨ જીવભેદમાં દર્શનાવરણીયનાં કેટલા ભાંગા હોય? કયા
સૂક્ષમ અપર્યાપ્તા થી અસત્રી પર્યાપ્તા એમ બાર જીવ ભેદને વિષે બે
ભાંગા હોય છે. ૧. : ૯,૪,૯, ૨.૨૯,૫,૯ હોય છે. ૧૧૫. સન્ની અપર્યાપ્ત જીવોમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ચાર ભાંગા હોય ૧-૯,૪,૯, ૨-૯,૫,૯, ૩-૬,૪,૯, અને
૪-૬,૫,૯, ૧૧૬. સન્ની પર્યાપાજીવમાં દર્શનાવરણીયના કેટલા ભાંગા હોય? કયા? ઉ સઘળાય ૧૩ ભાંગા હોય છે. ૧૧૭. પહેલા બીજા ગુણસ્થાનકે દર્શનાવરણીયનાં કેટલા ભાગ હોય? કયા? ઉ ૧-૯,૪,૯ર-૯,૫,૯ ૧૧૮. ત્રીજાથી સાતમા ગુણસ્થાનક સુધી કેટલા ભાંગા હોય? ઉ બે ભાંગા ૧-૬,૪,૯, તથા ૨-૬,૫,૯ ૧૧૯. આઠમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય? કયા? ઉ ચાર ભાંગા ૧-૬,૪,૯, ૨-૬,૫,૯, ૩-૪,૪,૯ અને ૪-૪,૫,૯
હોય.
ર
દ