________________
આહારી, સન્ની = ૧૯ ૨૬૨. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
૧૫ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત,
સશી, આહારી તથા અણાહારી = ૧૫ ૨૬૩. ત્રણેય સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૧૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, યથાખ્યાત,
શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી = ૧૨ ૨૬૪. આઠ અને સાત બે સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ સાત માર્ગણામાં હોય, ૪-જ્ઞાન ૩-દર્શન. ૨૬૫. આઠ અને ચાર બે સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય ? ઉ એક અણાહારી માર્ગણામાં હોય. ૨૬૬. આઠનું એક જ સત્તાસ્થાન કરેલી માર્ગણામાં હોય?
૪૦ માર્ગણામાં હોય. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ૪, પૃથ્વીકાયાદિ-૫, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, પહેલી પાંચલેશ્યા, અભવ્ય, ક્ષાયિક વિના પાંચ સમકત,
અસત્રી. ૨૬૭. ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ બે માર્ગણામાં-કેવલજ્ઞાન, કેવલદર્શન. ર૬૮. મૂલ કર્મોનાં સત્તાસ્થાનોમાં બાસઠ માર્ગણાની સંખ્યા કઈ રીતે?
ત્રણેય સત્તાસ્થાનોવાળી બે સત્તાસ્થાનોવાળી એક સત્તાસ્થાનવાળી ૪૨
કુલ ૬૨ ૨૬૯. મૂલકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ?
૮.૮.૮. આ ભાંગી પ૫ માર્ગણામાં હોય. ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩
૧૨
४८