________________
ઉ બે સત્તાસ્થાનો હોય ૧.બે પ્રકૃતિનું અને બીજું એક પ્રકૃતિનું શાતા
અથવા અશાતા વેદનીય ૧૬૨. વેદનીયની બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? ઉ. ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય
સુધી સત્તા હોય છે. ૬૩. વેદનીયની એક પ્રકૃતિની સત્તા કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં
હોય? ઉ એક સન્નીપર્યાપ્ત જીવભેદમાં તથા એક ચૌદમાં ગુણસ્થાનકના અંત
સમયે જ હોય છે. ૧૬૪. વેદનીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ ભાંગા હોય છે તે પ્રમાણે
૧. અશાતાનો બંધ, અશાતાનો ઉદય, બેની સત્તા. ૨. શાતા - અશાતા-૨ ૩. અશાતા- શાતા-૨ ૪. શાતા-શાતા-૨
૫. અબંધ-અશાતા-૨ ૬. અબંધ - શાતા -૨ ૭. અબંધ - અશાતા - અશાતા
૮. અબંધ - શાતા - શાતા આ આઠ થાય છે. ૧૬૫. વેદનીયના અશાતા અશાતા -૨, અશાતા - શાતા -૨ આ બે ભાંગા
કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય છે.
ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૬ ગુણસ્થાનકમાં હોય છે. ૧૬૬. વેદનીયના શાતા અશાતા-૨, અશાતા-શાતા-૨ આ બે ભાંગા કેટલા
જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય ૧૬૭. વેદનીયનો પાંચમો છઠ્ઠો બે ભાંગા કેટલા જીવભેદમાં તથાગુણસ્થાનકમાં
હોય? ઉ એક સન્ની પર્યાપ્તાજીવભેદમાં એક ગુણસ્થાનક (ચૌદમા ગુણસ્થાનકના
ઉપાજ્ય સમય સુધી) હોય.
૩૩