Page #1
--------------------------------------------------------------------------
________________
૩૪૪
3961
ચિત પરિપાટીનીવિચાર (ભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Yasnota3.
Plain
unthmala)
ચૈત્યપરિપાટીની વિચારણા.
સ્વભાવથી જ ભારતવર્ષના પ્રાચીન વિદ્વાનોએ ઈતિહાસ લખવા તરફ થોડું લક્ષ આપેલું છે. અને જે કંઈ લખાયું હતું તેને પણ ઘણેખરે ભાગ રાજ્યવિપ્લવના દુસમયમાં નાશ પામી ગયે છે. માત્ર વ્યાખ્યાનિક સાહિત્યમાં ઉપયોગી થતે કેટલાક જૈન ઈતિહાસિક સાહિત્યને અંશ વ્યાખ્યાનરસિક જૈન સાધુઓના પ્રતાપે બચવા પામ્યો છે, પણ તેમાં ઇતિહાસ કરતાં ઉપદેશતત્વને મુખ્ય સ્થાન આપેલું હોવાથી તેવા ચરિત્ર પ્રબલ્વાદિ ગ્ર- પૈકીને ઘણે ભાગ પદેશિક સાહિત્યજ ગણું શકાય. માત્ર કેટલાક રાસાઓ અને પ્રબન્ધ ઉપરાંત શિલાલેખે, પ્રશસ્તિઓ, ચૈત્યપરિવાડીઓ તથા તીર્થમાલાએ જ આધુનિક દષ્ટિએ પ્રાચીન ઐતિહાસિક સાહિત્યમાં ગણવા રોગ્ય છે.
ઐતિહાસિક સાહિત્યમાં ચૈત્યપરિવાડીઓનું સ્થાન,
જો કે ચૈત્યપરિવાડી વા તીર્થમાલાઓ તરફ ઘણા થોડા વિધાનનું લક્ષ્ય ગયું છે અને ઐતિહાસિક દૃષ્ટિએ તેની ખરી કીમત આંકનારા સાક્ષરે તે તેથી યે ડી સંખ્યામાં નીલશે; એટલું છતાં પણ ઈતિહાસની દષ્ટિએ ચિત્યપરિવાડી એ ઘણું કીમતી સાહિત્ય છે. એના ઉંડાણમાં રહેલા તાત્કાલિક ધાર્મિક ઈતિહાસને પ્રકાશ, ધમની રૂચિ તથા પ્રવૃત્તિનું દર્શન અને ગૃહસ્થની સમૃદ્ધ દશાનું ચિત્ર ઈત્યાદિ અનેક ઈતિહાસના કીમતી અંશો ચૈત્યપરિપાટિઓના ગર્ભમાંથી જન્મે છે, કે જેની કીંમત થાય તેમ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ચેયપંરિવાડીએનો ઉત્કૃત્તિકાલ' ' ચસ્પરિવાડીઓ ક્યારથી રચાવા માંડી તેને નિશ્ચિત નિર્ણય આપી શકાય તેમ નથી. ચિત્યપરિવાડીઓ, તીર્થમાલાઓ અથવા એવા જ અર્થને જણવનારા રાસાઓ ઘણું જુના વખતથી લખાતા આવ્યા છે એમાં શક નથી, પણ એવા ભાષાસાહિત્યની ઉત્પત્તિના પ્રારંભકાલનો નિર્ણય હજી અંધારામાં છે, કારણ કે આ વિષયમાં આજ પર્યત કોઈ પણ વિદ્યાને ઉહાપોહ તક કર્યો નથી, છતાં જૈન સાહિત્યના અવલોકનથી એટલું તો નિશ્ચિત કહી શકાય કે જેમાં
ત્ય વા તીર્થયાત્રા કરવાનો અને તેનાં વર્ણને લખવાનો રીવાજ ઘણે જ પ્રાચીન છે. તીર્થયાત્રાઓ કરવાનો રિવાજ વિક્રમની પૂર્વે - ચોથી સદીમાં પ્રચલિત હતો એમ ઈતિહાસ જણાવે છે, જ્યારે તેનાં વર્ણને લખવાની શરૂઆત પણ વિક્રમની પહેલી વા બીજી સદી પછીની તે ન જ હોઈ શકે; એ વિષયને વિશેષ ખુલાસે નીચેના વિવેચનથી થઈ શકશે
જૈન સાહિત્યમાં સર્વથી પ્રાચીન સૂત્ર આચારાંગની નિર્યુક્તિમાં તાત્કાલિક કેટલાંક જૈન તીર્થોની નોંધ અને તેને નમસ્કાર કરવામાં આવ્યા છે. નિશીથર્ણિમાં ધર્મચક્ર, દેવનિર્મિત સ્તૂપ,જીવિતસ્વામિ પ્રતિમા, કલ્યાણભૂમિ આદિ તીર્થોની નેધ કરવામાં આવી છે.
૨. “અવિર કુfકરે વાયકાપડ ચ મરચા પ ત્તન સંમેશ્વયં ર વામિ ” --" गजाग्रपदे दशार्णकूटवर्तिनि । तथा तक्षशिलायां धर्मचके तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने।" : , ; ; . . . . . -બાવળના પર ૪૨૮૫
२. उत्सरावहे. धम्मचकं, मधुराए देवणिम्मिओ. थूभो, कोसलाए जियंतसामिपडिमा, तित्थंकराण बा जम्मभूमिओ।
-निशीथचूार्ण पत्र २४३-२।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Il Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
છેલ્સના ભાષ્ય અને ટીકાકારે લખે છે કે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ દિવસમાં સર્વ જૈન દેરાસરની વંદના કરવી જોઈએ, ભલે તે ચૈત્ય સંઘનું હોય કે અમુક ગ૭ની માલિકીનું હોય તો પણ તેની યાત્રા કરવી, વખત પહોંચતા હોય તે સર્વ ઠેકાણે સંપૂર્ણ ચૈત્યવંદન–વિધિ કરવી જોઈએ અને વખત ન પહોંચતા હોય તો એક એક સ્તુતિ વા નમસ્કારજ કરે પણ ગામના સર્વચની યાત્રા કરવી.
વ્યવહાર સૂત્રના ભાષ્ય અને ચૂણિમાં લખ્યું છે કે આઠમ ચૌદશ આદિ પર્વ—તિથિદિનોમાં ગામનાં સર્વ દેહરાઓમાં રહેલી જિનપ્રતિમાઓ અને પિતાના તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પર્યાયલઘુ સાધુઓએ વંદન કરવું જોઈએ. જે ન કરે તો તે સાધુ પ્રાયશ્ચિત્તને ભાગી થાય.
મહાનિશીથ સૂત્રમાંથી પણ ચય તીર્થ અને તીર્થોમાં ભરાતા મેલાઓની સૂચના મલે છે. આ સર્વ જોતાં એટલું તો નિશ્ચિત છે
३. निस्सकडमनिस्सकडे चेइए सव्वहिं थुई तिन्नि । वेलं व चेइआणि व नाउं इकिकिआ वा वि ॥ –भाष्य
४. अट्ठमी-चउद्दसीसुं चेइय सव्वाणि साहुणो सब्वे । वन्देयव्वा नियमा अवसेस-तिहीसु जहसत्ति॥ एएसु चेव अमीमादीसु चेइयाई साहुणो वा जे अण्णाए वसहीए ठिआ ते न वंदंति मासलहु ।
–સ્થમા અને જિ. ५. अहन्नाया गोयमा ते साहुणो तं आयरियं भणंति जहा णं जइ भयवं तुमं आणावेहि ता णं अम्हेहिं तित्थयत्तं करिर)या चंदप्पहसामियं वंदि(द)या धम्मचकं गंतूणमागच्छामो
–મહાનિશ ૬-૪રૂા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
કે જેમાં તીર્થયાત્રા અને પ્રતિમાપૂજાને રિવાજ ઘણી જ જૂને. પુરાણો છે, તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ સ્થાનમાં ભાવિક જેને ઘણું દૂર દૂરના દેશો થકી સંા લેઈ જતા અને તીર્થાટન કરી પિતાની ધાર્મિક શ્રદ્ધાને સફલ કરતા. પોતાના ગામ નગરનાં ચેત્યોને તે હમેશાં ભેટતા, ચેત્યે અધિક વા સમય આછ મલતાં નગરનાં સર્વ ચેચેન યાત્રા નિત્ય ન થતી તો છેવટે આઠમે ચઉદશ જેવા ખાસ ધાર્મિક દિવસોમાં તે પૂર્વોક્ત યાત્રા અવશ્ય કરતા જ. કાલાન્તરે આ પ્રવૃત્તિમાં પણ મંદતા ન પેસી જાય એટલા માટે મૃતધર પૂજ્ય આચાર્યોએ નિયમ ઘડયો કે આઠમ ચઉદશે તે ચેન વંદના કરવીજ, અને જે સાધુ કે વ્રતી ગૃહસ્થ આ નિયમ પ્રમાણે ન વર્તશે તો તે દંડનો ભાગી થશે. આ પ્રમાણે નગર વા ગામનાં સર્વ ચૈત્યેની યાત્રા તે “ચેઈઅપરિવાડેજત્તા’ (ચૈત્યપરિપાટિયાત્રા) કહેવાતી. અને એ પ્રવૃત્તિ વિશેષ પ્રચલિત થતાં ઉતાવલને લીધે “યાત્રા” શબ્દ નિકલી જઈને ચિત્યપરિપાટિ” શબ્દ જ પ્રાથમિક મૂલ અને જણાવવામાં દ્ધ થઈ ગ. વખત જતાં ચૈત્યપરિપાટી–ચૈત્યપરિવાહી ચૈત્યપ્રવાડી, ચિત્રપ્રવાડી ઈત્યાદિ અનેક પ્રકારના ચેઈઅપરિવાડી જતાના સ્થાને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ રૂઢ થયા, જે આજ પર્યન્ત તે અર્થને જણાવી રહ્યા છે.
ઉપરના વિવેચનથી એ વાત સ્પષ્ટ થઈ કે “ત્યપરિવાલી' એ નામ એક પ્રકારની યાત્રાનું છે, અને ઉપચાથી સ્વી યાત્રાનું વર્ણન કે વિવેચન કરનાર પ્રબન્ધ વા સ્તવનો પણ “ચત્યપરિવાડી’ના નામથી
ખાવા લાગ્યાં કે જે બનાવ સાહિત્યમામને એક સ્વાભાવિક ઘટના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
તીર્થમાલા અને ત્યપૂરિવાડિયાને વાસ્તવિક ભેદ.
યાપિ તીર્થસાલા વ તીર્થમાલાસ્તવને અને ચૈત્યપ્રરિવાડી વા ચૈત્યપરિવાડી સ્તવમાં સામાન્ય રીતે ભેદ નથી ગણવામાં આવતે, તથાપિ તેનાં નામ અને લક્ષણો તપાસતાં તે બન્ને પ્રકારની કૃતિને વાસ્તવિક ભેદ ખુલ્લો જણાઈ આવે છે.
તીર્થમાલા સ્તવનનું લક્ષણ એ હોય છે કે પિતે ભેટેલાં વા સાંભળેલાં કે શાસ્ત્રોમાં વર્ણવેલાં નામી નામી તીર્થોનાં ચૈત્ય વા પ્રતિમાઓનું વર્ણન, તેને સાચે વા કલ્પિત ઈતિહાસ, તેનો મહિમા અને તે સંબંધી બીજી બાબતેનું વર્ણન કરવા પૂર્વક તેની સ્તુતિ વા પ્રશંસા કરવી. આચરાંગનિયુક્તિ અને નિશીથચૂર્ણિમાં થયેલી તીર્થોની વોંધ તે આજકાલની તીર્થમાલાઓ અને તીર્થકલ્પનું મૂલ બીજક સમજવું જોઈએ. સિદ્ધસનસૂરિનું સકલતીર્થ સ્તોત્ર, મહેન્દ્રસૂરિનું તીર્થમાલાસ્તવન, જિનપ્રભસૂરિની શાશ્વતાશાશ્વત–ચયમાલા,
૬. આ સંસ્કૃત સ્તોત્ર પાટણમાં સંઘવીની શેરીના તાડપત્રના પુસ્તક ભંડારમાં છે. એના કર્તા સિદ્ધસેનસૂરિ કયારે થયા તેને નિશ્ચય નથી, છતાં સંભવ પ્રમાણે તેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા સિદ્ધસેન જ એના કર્તા હેવા જોઈયે.
૭. આ પ્રાકૃત સ્તવન પણ તેરમી સદીમાં જ બનેલું સંભવે છે. મહેન્દ્રસૂરિ નામના બે આચાર્ય થયા છે–૧ લા પૂર્ણતલગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રજીના શિષ્ય જે ૧૨૧૪ માં વિદ્યમાન હતા. ૨ જ નાયકીયગચ્છીય જે સં. ૧૨૨૨ માં વિદ્યમાન હતા. આ સ્તવનના કર્તા આ બેમાંથી કયા તેને નિર્ચ થતો નથી.
૮. આ ચૈત્યમાલા અપભ્રંશ ભાષામાં છે, એના કર્તા જિનપ્રભસૂરિ જે ૧૪મી સદીમાં થઈ ચુક્યા છે, જેમણે અનેક ચરિત્રે અને રૂસો અપભ્રંશમાં લખેલા છે. જેથી અન્નાની કવિતા પાટતા મારામાં એસની મળે છે,
તેટલી બીજા કેઇ પણ કવિની નથી મળતી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વિવિધતીર્થકલ્પ' વિગેરે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સકભાષામાં લખાયેલા ઉપયુક્ત લક્ષણવાલા સ્તવનેની કેટિના અનેક પ્રબન્ધો આજે દષ્ટિગોચર થાય છે.
ચૈત્યપરિપાટી સ્તવનનું લક્ષણ એ થયા કરે છે કે કોઈ પણ ગામ કે નગરનાં યાત્રાના સમયમાં ક્રમવાર આવતાં દેહરાસરેનાં નામ, તે તે વાસનાં નામ, તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા વિગેરે જણાવવા પૂર્વક મહિમાનું વર્ણન કરવું અને તેની સ્તુતિ કરવી. વિજયસેનસૂરિને રેવંતગિરિરા,૧૦ હેમહંસગણિની ગિરિનારઐયપરિવાડી, સિદ્ધપુરમૈત્યપરિવાટી, નગાગણિની જાલેરચૈત્યપરિવાડી
૯. સંસ્કૃત અને પ્રાકૃતમાં બનેલા આ તીર્થક પ્રસિદ્ધ છે. એના કર્તા જિનપ્રભસૂરિખરતરગચ્છની લઘુશાખામાં થઈ ગયા છે. તેમણે આ તીર્થકલ્પસંગ્રહ વિક્રમની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે.
૧૦. આ રાસે પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાએલો છે, એના કર્તા વિજયસેનસૂરિ નાગેન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના સમયમાં અર્થાત વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. વસ્તુપાલના સંધ સાથે ગીરનારની યાત્રાએ ગયા તે સમયે તેમણે આ રાસ બનાવ્યો હતો.
૧૧. હેમહંસગણિ પ્રસિદ્ધ આચાર્ય મુનિસુંદરસૂરિના શિષ્ય હતા, તેઓ સેળમી સદીના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા, આરંભસિદ્ધિવાતિક, ન્યાયમંજૂષા વિગેરે અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ એમણે બનાવ્યા છે. આ ચૈત્યપરિવાડી તેમણે કયારે બનાવી તે જણાવ્યું નથી પણ સોળમી સદીની શરૂઆતમાં જ બનાવી હોવાનો સંભવ છે.
૧૨. આ ચૈત્યપરિવાડીના કર્તા કે સમયને પત્તો લાગ્યું નથી, પરિવાર બની હોવાનો સંભવ છે.'
૧૩. આ ચૈત્યપરિવાડી સં.૧૯૫૧ ના ભાદરવા વંદિને દિને લાહેરમાં બની હતી, એના કર્તા નગા વા નગષિગણિ આચાર્ય શ્રીહીરવિજયસૂનિટ શિષ્ય કુશલવર્ધનગણિના શિષ્ય હતા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વિગેરે સંખ્યાબંધ ચૈત્યપરિવાડિઓ ઉપર જણાવેલ લક્ષણવાલી આજે વિદ્યમાનતા ધરાવે છે. પ્રસ્તુત પાટણચંત્યપરિપાટી' પણ એજ બીજી કેટિને નિબન્ધ છે.
આટલા વિવેચન ઉપરથી સમજાયું હશે કે તીર્થચિત્યયાત્રાએ અને નગર ચૈત્યયાત્રા કરવાનો રિવાજ જેનેમાં ઘણોજ પ્રાચીન કાલથી ચાલ્યો આવે છેઆ રિવાજોની પ્રાચીન ઓછામાં ઓછી બે હજાર વર્ષની હોવી જોઈએ, એમ પૂર્વે સૂચવેલ શાસ્ત્રવાક્યોથી સિદ્ધ થાય છે, અને એ ઉપરથી તીર્થમાલાસ્તવના અને ચિત્યપરિપાટી
સ્તવને લખવાની રૂઢિ પણ ઘણી પ્રાચીન હોવી જોઈએ એ વાત સહેજે સમજી શકાય તેવી છે, છતાં પણ એટલું તે સખેદ જણાવવું પડે છે કે આ પ્રવૃત્તિની પ્રાચીનતાના પ્રમાણમાં તેના વર્ણનગ્રન્થ, તીર્થમાલાસ્તવને અને ચિત્યપરિપાટી સ્તવને તેટલાં પ્રાચીન આજે મળતાં નથી. .
૧૪. સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ સંપાદન કરીને ભાવનગરની શ્રીયશવિજય જૈન ગ્રન્થમાલા દ્વારા પ્રાચીન તીર્થમાલા સંગ્રહ ને પ્રથમ ભાગ બહાર પાડે છે. જેમાં જુદા જુદા વિઓની કરેલી ચૈત્યપરિવાડિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવને મળીને ૨૫ પ્રબન્ધો છે. એ સિવાય પણ સંખ્યાબંધ તીર્થમાલાઓ અને ચૈત્યપરિવાડીઓ જૈન ભંડારોમાં અસ્તિત્વ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
॥ इति चैत्यपरिपाटीनी विचारणा ॥
સમાપ્ત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
સુરત ચેત્ય-પરિપાટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
સરતનાં શ્રી જિન ચૈત્યો.
ગેાપીપુરા.
૧. શ્રી અષ્ટાપદજીનું દેરાસર.
સ્થલ–ગાપીપુરા ખાડી ઉપર મૂલનાયક–શ્રી આદીશ્વરજી ભગવાન. બંધાવનાર-કલાભાઈ શ્રીપતજી. વહીવટદાર-પાનાચંદ દીપચંદ
સુખડીયા.
સંવત ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૩ ના વૈશાક શુક્ર ૬ના દીવસે શેઠ ગારધનદાસ અનુપશાજીએ કરાવી,જેમનાં સ્ત્રી (શેઠાણી) નું નામ વીજાબાઈ.
આ દેરાસર આપણા મૂળ તીર્થ શ્રી અષ્ટાપદછના ખ્યાલ આપવાના આશયથી બંધાવ્યું હોય એમ જણાય છે. અષ્ટાપદ એટલે આઠ પગલાં અને આ દેરાસરમાં પણ તેવી જ ગોઠવણ કરેલી જણાય છે; ઉપર ચાર બિમ્બા તથા બીજા વીસ બિમ્બે ત્યાં પધરાવવામાં આવ્યાં છે. મંદિરના રંગમંડપમાં એ ગાખલા છે જેના શિલાલેખ નીચે મુજબ
શિલાલેખા.
(૧) ગણુભાઈ રૂપદે સંવત ૧૯૭૯ વૈશાખ વદ ૨ વાર મુદ્દે શ્રી. આદીશ્વર ભગવાન બેસાડયા છે.
(૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૯૭૯ વૈશાક વદ ૨ વાર મુધે શ્રી અજિતનાથ ભગવાન એસાડયા છે.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
દેરાસુરને નીચે સુજબ શિલા લેખ છે.
- નમતુર્વિશતિ શ્રી જિનેન્દ્રભ્યઃ
શ્રી જખ્ખદિપ, દક્ષિણ ભરતક્ષેત્રે ગુજરદેશે સુરત બંદરે ગોપીપુરા મળે શ્રી મહાવીરસ્વામિની પોળને વિષે વીશા પોરવાડ ખાતે ભાગ્યશાળી શાસનઉદ્યોત શ્રાવક શેઠ કલાભાઈ શ્રીપતશ્રી તસ્યસ્ત શેઠ વધુ આતસ્યસૂત વૃજલાલ તસ્યસ્ત શેઠ અનુપભાજી તસ્યસ્ત શેઠ ગોરધનભાઈ મહાપ્રભાવિક નાથબુદ્ધિનિપુણ ધ્યાદાનાદિ ગુણેશભિત શેઠ અનુપશા તસ ભારની બાઈ બીજાબાઈ તત કક્ષે પ્રગટ શેઠ ગોરધનભાઈ અનુપશાજી તરફથી નવો જીનપ્રાસાદ શ્રી અષ્ટાપદજીને -બંધાવ્યો તેને વિષે ચોવીસે જિનેન્દ્ર સ્થાપિત કર્યા છે, તેની પ્રતિષ્ઠા વિક્રમસંવત્સરે ૧૯૪૭ના વશાક સુદ ૬ શુક્રવારે પુનનક્ષત્રે મિથુન રાશિસ્થિત ચં ધૃતિયોગે લગ્નને વિષે શુભ ગ્રહયોગે શુભ મૂહુર્ત પૂર્વ દીપ્તીમત્ આદીનાથજીતનાથી સ્થાપિતૌ ત સર્વ ભગવાન જનજી ભક્તિ કરવાને અર્થે શ્રી વીરનિર્વાણુથી ૨૪૧૩ વર્ષે અંગ્રેજી તારીખ ૨૫મી એપ્રીલ સને ૧૮૬૯ શુભંભવતુ. આ દેરાસરની સ્થિતિ સારી છે. અષ્ટાપદજી એ જેનાં પાંચ તીર્થોમાંનું એક છે. યતઃ
આબુ અષ્ટાપદ ગીરનાર, સમેતશીખર શત્રુંજય ગિરીસાર; પંચેતીક્ષ્ય ઉત્તમ કામ, સિદ્ધ ગાયા તેને કરું પ્રણામ.
આ તીર્થ હાલ આચર્મચક્ષુથી દેખાતું નથી. આ વાહણને આ દેરાસર ખ્યાલ આપે છે.
આ મંદિરમાં શ્રેષ્ઠ શ્રી સરસ ઉમણી હી એકલાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
મહારાજનાં પગલાં પધરાવવામાં આવ્યા છે, અને એમની મતિ પણ પધરાવવામાં આવી છે.
આરસપર પંચતીર્થીના ફટએ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રકામ ઘણું સુંદર અને પ્રેક્ષાય છે. ૨. શ્રી મહાવીરસ્વામિજીનું દેરાસર
દેરાસનું નામ–શ્રી મહાવીર સ્વામિજીનું દેરાસર. સ્થળગોપીપુરા (ખાડીપર) મૂલનાયક-શ્રી મહાવીરસ્વામિજી ભગવાન.
વહિવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ. આનસુર ગચ્છવાળાને વહીવટ છે.
દ્વારપરનો લેખ– ૐ નમઃ સંવત ૧૯૮૧માં જીર્ણોદ્ધાર કરાવ્યા ઝવેરી હીરાભાઈ રતનચંદ હેમચંદ સુખડીઆએ. કવિ લાધાશાહ પોતાની ચિત્યપરિપાટીમાં નીચે મુજબ લખે છે.
પાંચમે શ્રી મહાવીરજી ભૂવન બિબ અતિ સેહેરે, પાંચ પ્રભુ પાષાણ એ નિરખતા ભવિ મન મેહરે; એકલમલ પંચ તીરથી પાટલીએ પ્રભુ ધારે એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારો.
આ દેરાસર ઘણા પ્રાચીન સમયનું હોય એમ જણાય છે. મૂર્તિ અતિ ભવ્ય છે, આહલાદક છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિજીના જન્મકલ્યાણકના મહોત્સવના દિવસે, પર્યુષણામાં ખાસ કરીને લેકે દર્શને આવે છે. વિશુદ્ધ ભાવનાવાળાઓ માટે તે શ્રી જિનચૈત્ય
સ્વર્ગની અને પ્રાતે મોક્ષની સીડી તુલ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
: ૩. શ્રી સંભવનાથજી. (વકીલને અચા)
દેરાસરજીનું નામ-શ્રી સંભવનાથજીનું દેરાસર. : : સ્થળ-ગોપીપુરા (વકીલને ખાંચા) મૂળનાયક—શ્રી સંભવનાથ ભગવાન.
વહીવટદાર–ઝવેરી નગીનચંદ કપુરચંદ (આંચળીઆ ગચ્છને વહીવટ છે) વરસગાંઠ–માહ સુદ પાંચમની છે.
આ દેરાસરજી અંચલગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. કવિ લાધાશા આ દેરાસરને અંગે પિતાની મૈત્ય પરિપાટિમાં નીચે મુજબ લખે છે.
ચેથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયારે, એકવીસ બિંબ પાષાણુમે પૂજતા પાતક મેટયારે ચોવીસવટા પંચ તીરથી એકલમલ પટ જાણે રે
એકસોઈકેતેર ધાતુમે સર્વ સંખ્યાયે પ્રમાણે રે આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ
લખે છે.
સેના એ સેના નંદન જિનવરૂએ સંભવ સંભવ સુખ દાતારકે સાર કરઈ સેવકતણુએ હયવર હયવર લંછણ પાયો સેના એ સેના નંદન જિનવરૂએ
સેના એ નંદન તણી સેના દેહને મદ અપહરઈ * : પ્રભુ તણી ચરણુઈ રધાસરણુઈ અમરઅલિ કળિરવ કરઈ :
પ્રભુતણી વાણી સુધાદાયી રસસમvણી જાણઈ '
ભવતાપ ભાજી દૂરી જાઈ. જિન દવાનલ પાણીઈ : .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૪. શ્રી ધર્મનાથજીનું દેરાસર. નામ—શ્રી ધનાથજીનું દેરાસર. સ્થળ—ગાપીપુરા (વકીલને ખાંચા) મૂળનાયક—શ્રી ધમનાથજી ભગવાન વહીવટદાર—ત્રણ જ્ઞાતિના ત્રણ પ્રતિનિધી–વિસા ઓસવાળ, દસા એસવાળ; શ્રીમાલી—હા. બાલુભાઇ સ્વરૂપચંદ સંધવી, દેવસુર ગચ્છના વહીવટ છે.
આ દેરાસરમાં માળપર દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે, એમાં ભેાંયરૂ છે જેમાં આચાર્યોની કૃતિઓ અને પગલાંઓ છે.
આ દેરાસરમાં જૂના વખતની દેવસુર ગચ્છના શ્રી પૂજની ગાદી છે આ દેરાસરના ભોંયરામાં. સૂરજમડન શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે જે અલૌકિક અને પ્રભાવિક છે. આ દેરાસરના પાછલા ભાગમાં એક મંદિર છે જે જૂના વખતનુ હાય એમ લાગે છે. આ દેરાસરછ હાથીવાળા દેરાસર તરીકે ઓળખાય છે. આ દેરાસરના અંગે કવિ લાધાશા પોતાની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબ લખે છે.
ત્રીજે શ્રી ધમનાથને દેહરામાંહે સા સ તારે સૂરજ મંડણ પાસ” ભૂયરામાંહે ભગવ તારે, ચાવીસ બિબ પાષાણમે સાત રતનમે દિપેરે, એકસા સિત્તેર ધાતુમે નિરખતા નયન છીપેરે -
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ લખે છે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ધર્મ એ ધર્મ જિસેસર વંદીએ આપઈએ આપઈ ધર્મ ઉદારકે પન્નરો પરમેશ્વરૂએ. વિશ્વએ વિશ્વ તણે આધાર કે ધર્મ જિર્ણોસર વંદઈ વદિઈ ધમ જિર્ણોદ જગગુરૂ નયર સૂરત મંડણ, ભવ કષ્ટ વારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણ; અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મચક્કી સર તણું, મુઝ પુણ્ય તરૂઅર ફલ્ય પામી સ્વામી સેવા સારણી. વામા એ વામા એ સુત સોહામણે એ
સિવપુર સિવપુર કરે સાથ કે નાથ જ ત્રભુવન તણેએ,
સૂરતિ સૂરતિ મંડણ નામકે, વામા સુત સહામણે એ. વામા તણે સુત સદા સમરથ સેવક સાધાર એ, જગ સૂધ મંદિર થંભ થોભણ ધારાં આધાર છે; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મેટ મનહરઈ, વળી હાર હીરા તો હિઅડઈ તેજ તિહુ અણિ વિસ્તરઈ
દીપવિજયજી મહારાજ આ દેરાસરજી અંગે નીચે મુજબ લખે છે. સુરજમંડણ શ્રી પાસ થાપન કીયા ગોપીદાસ, સંવત સોળ અગન્યાસી ફાગન માસ ગુન રાસી; સૂરિ સેન ગોપીદાસ કાપે સૂરજમંડન પાસ.
સુરતના શાંતીદાસ મનીઆએ ચિંતામણું યંત્રની સાધના આજ મંદીરમાં કીધી હતી. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ
એ મંત્રની સાધના કરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૫. શ્રી સંખેશ્વર પાર્શ્વનાથજીનું દેરાસર
નામ–શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થલ–ગોપીપુરા. (વકીલને ખાંચે.) મૂલનાયક-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. વહિવટદાર–શ્રી ધર્મનાથના દેરાસરછના વહિવટદારે
હા. બાલુભાઈ ખીમચંદ સંધવી. ૬. ડાહી ડાસીનું દેરાસર,
નામ–ડાહી ડોસીનું દેરાસર
સ્થલ–ગોપીપુરા. (વકીલને ખાંચો.) દેરાસર બંધાવનાર–ડાહીબાઈના પિતાશ્રી. મૂલનાયકશ્રી ધર્મનાથ ભગવાન, વહિવટદાર શેઠ મોતીચંદ
ગુલાબચંદ ઝવેરી. દેરાસરની સ્થિતિ સારી છે. શ્રી મનમોહન પાર્શ્વનાથજીનું દેરાસર, નામ–શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
(લક્ષ્મીબાઈનું દેરાસર) સ્થળ–ગોપીપુરા. (વકીલને ખાંચો.) મૂલનાયકશ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન.
પહેલે માળ તેમજ ભેંયરામાં પણ ભગવાન બિરાજમાન છે. આ દેરાસરજીના જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
સાંભળવા પ્રમાણે આ દેરાસરજીના નિભાવ તેમજ તેની તમામ આવશ્યકતાને આધાર મુંબઈના શ્રી આદીશ્વરજીન દેરાસર પર છે પણ ત્યાંના વહીવટદારના પ્રમાદવશાત કામ અધુરું જ રહે છે.
વહીવટદાર–મોતીચંદ વસ્તાચંદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૮ શ્રી શીતળનાશજી ભગવાનનું દેરાસર,
નામ-શ્રી શીતલનાથજી ભગવાનનું દેરાસર. સ્થલ–ગોપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પ્રાણે. મૂલનાયકસ્ત્રી શીતલનાથજી ભગવાન. બંધાવનાર ભાઈદાસ નેમી. વહીવટદૂર-શેઠ પાનાચંદ ભગુભાઈ ?
ભોંયરામાં જિનદત્તસૂરિની પ્રતિમા છે. ભોંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે તથા બે કાઉસગીયા આકારની મૂર્તિઓ છે, દર્શનીય છે. ૯ શ્રી લાલીનું દેરાસર,
નામ–શ્રી લાલીનું દેરાસર. સ્થલ–ગોપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા પાસે. મૂલનાયક – વરસગાંઠ–શ્રાવણ વદ ૫. આ દેરાસરની સ્થિતિ સારી છે.
વહીવટદાર–શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૧૪ શ્રી કુંથુનાથજીનું દેરાસર.
નામ–શ્રી કુંથુનાથજીનું દેરાસર. સ્થલ–ગેપીપુરા, મેટા રસ્તે. મૂલનાયક—શ્રી કુંથુનાથજી ભગવાન.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત. ૧૯૫૭ માં શ્રી મેહનલાલજી મહારાજ તથા શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ કરાવી.
ભગવાનને ગાદીનશાન કરનાર શેઠ રૂપચંદ લાભાઈ
સ્થિતિ સારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧
*
વહીવટદાર–શેઠ ખીમચંદ કલ્યાણચંદ જરીવાળા.
આ દેરાસરને ઘાટ રમ્ય છે. દેરાસેરનું અંદરનું રંગકામ જેવા લાયક છે. આ દેરાસર એક બંગલા ઘાટનું છે. રસ્તા પરથી એને દેખાવ ઘણે આકર્ષક લાગે છે.
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ લખે છે કે
- સૂર જે સૂર તણે સુત સુંદરૂ એ,
સત્તર સત્તરમો ભગવત કે; કુંથુ નમું આણંદમ્યુએ, સોહએ સાહએ સૂરતિ માંહિ કે;
સૂર તણે સુત સુંદર એ. ૧૧ શ્રી સંભવનાથજીનું દેરાસર,
નામ-શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ-ગોપીપુરા ઓસવાલ મહેલાના નાકે બંધાવનાર–શેડ મધુભાઈ તલકચંદના પુ. મૂળનાયક—શ્રી સંભવનાથ ભગવાન. પ્રતિષ્ટા–સંવત ૧૯૬૨ ના જેઠ સુદી ૨ ના દિવસે થઈ. પ્રતિષ્ઠા કરનાર–શેઠ છગનભાઈ મંછુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર–આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીજી મહારાજ. સ્થિતિ–સારી. વહીવટદાર શેઠ છુભાઈ તલકચંદના પુત્રો.
શ્રી મૂલનાયકની તથા બીજી ત્રણ પ્રતિમાઓ રત્નની છે આ દેરાસર નાજુક છે પણ રળીયામણું છે. આરસના થાંભલાઓ અને પૂતલીઓ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના જોવાલાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨, શ્રી વાસુપૂજ્ય સ્વામિનું દેરાસર,
નામ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર.
સ્થલ-ગોપીપુરા–ૌટી પિળ. મૂળનાયક—શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન. વહીવટદાર–ટ્રસ્ટીઓનું મંડળ.
બીજા માળના ભોંયરામાં દેરાસર છે તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ છે. ઉપરના માળે ચૌમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ છે. બીજી બાજુ સમેસરણની રચના છે.
પહેલા માળના ભોંયરામાંના લેખ ઉપરથી વંચાય છે કે તે શાકરચંદ લાલભાઈ તરફથી કરાવવામાં આવ્યું છે તથા એ દેરાસરજી શ્રી રત્નસાગરજીના ઉપદેશથી થયું છે. એની પ્રતિષ્ઠા શ્રી સિદ્ધિવિજયજી એ કરાવી છે.
આ દેરાસરજીમાં મૂર્તિઓ ઘણું પ્રમાણમાં છે. મૂર્તિઓ માપમાં પણ ઘણી મોટી છે. ભોંયરા એક નીચે એક એમ બે માળ નીચે અને એક ઉપર મળી ચાર માળમાં દેરાસર છે. સુરતના સ્મૃદ્ધિમાન દેરાસરમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂલનાયકનું બિંબ અદ્દ ભુત અને ચમત્કારી છે જેથી એનાં ભકતો ઘણું છે. વાસુપૂજ્ય મહારાજને, નિપજાવું પ્રાસાદે રે, મુહ માગ્યા ધન ખરચીને, ભૂમિકા સુધ આહલાદરે. ૫. ધનધનરંગમંડપ રળીયામણો, કારણું મટી ઉદારરે, ગભારે તે જળહળે, ગર્ભવાસ નિવારરે.
૬ ધનધનદ્રવ્ય ખરચ્યું મોટે મને, જિનમંદિર શુભ કાજ રે, દેવવિમાન સમે દેખી, હરખ્યા સંઘ સમાજ. ૭ ધનધન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
SalutalarLSRIRARO AGAI RanaurIELS-lurll. ஒரு
GRANNERGாரு
ஒஒஒஒ
ullyil, audium-4. ஓஒ
ஒஒஒரு
Page #24
--------------------------------------------------------------------------
________________
ચંદ્રપરે ઉજ્વળ કાંતિ, પાખાણદલ મંગલોર, પૂરવદેશથી આવિયા, શિલાવટ મન ભાવ્યાંરે. ૮ ધનધન. પંચસૂતક સિતેર ભાગની, પડિમા જીનની ભરાવીને, કરણ ચરણની સિતરી, પામવા જેહ જણાવી. ૯ ધનધન માન પ્રમાણે બિબ તે, સવિજનને સુખદાઈરે, . સંપરણુ મુતિ તે થઈ, રતનશા હરષ વધાઈર. ૧૦ ધનધન. કુમાર યક્ષ ચંદાદેવી, વાસુપૂજ્ય પદરાગીરે, ટાળે વિદ્ધ માણીભદ્રજી, દીએ શાંતિપુષ્ટી સેભાગીરે ૧૧ ધનધન.
વધુ રાશા માટે વાસુપુજ્યસ્વામીના દેરાસરનું વર્ણન જેવું.) ૧૩. શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર
નામ-શ્રી શાંતિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ–ગોપીપુરા–મોટી પોળ. મૂળનાયકશ્રી શાંતિનાથજી ભગવાન. બંધાવનાર–જગાભાઈ વીરચંદ. બંધાવ્યાની સાલ–સંવત ૧૯૬૨.
વહીવટદાર શેઠ કેસરીચંદ રૂપચંદ. ૧૪. શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર.
નામ-શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
સ્થળ–ોપીપુરા–મેટી પળ. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન બંધાવનાર–હીરાચંદ મંગળદાસ રાજા. દેરાસરજીની સ્થિતિ સારી છે.
વહીવટદાર બાબુભાઈ જીવણચંદ રાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
સુરત-માળીફળીઆનાં ત્રણ દહેરાસરો,
=
===
====
(૧) શ્રી શાંતિનાથજીનું દહેરાસર, (૨) શ્રી આદીશ્વરજીનું દહેરાસર, (૩) શ્રી આદીશ્વરજી (કાંકરીયા)નું દહેરાસર,
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
હાશિ બિંબ પાષાણુમે પચ તીરથી ત્રીસોરે; એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજે,
વ્યાસી બિંબ સ થઈ જિનમંદિર મહીં છાજેરે. આ દેરાસરજીના અંગે શ્રી વિનયવિજયે છે નાચે મુજબ વર્ણવે
સોલમા એ સલમા એ શ્રી શાંતિ સિરૂએ સૂતિ સૂરતિપુર સિણુંગારકે, અચિરાકુંવર ગુણનિલેએ, વિશ્વસેન, વિશ્વસેન રાય મલ્હાર, સલમા શાંતિ જિસરૂએ. સોલમા શાંતિજિદ પામી કુમતિ વા મઈ સહી, હવિ ભ સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી; મલપરિ કમલાં સબળ છાંડી પ્રીતિ માંડી મુગતિર્યું,
જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉદ્ઘસ્યું. ૧૬. શ્રી ઈશ્વરજી બેગવાન
નામ શ્રી આદીશ્વર ભગવાન
સ્થળ– એપીપુરા-માળીયા. મૂળનાયક–એ આદીશ્વર ભગવાન વહીવટદાર–શેઠ નવલચંદ ઘેરાઈ.
જીર્ણોધાર પછીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૪ શાખ સુદ ૬ ને બુધવારે પ્રભુજીને શેઠ દીચંદ સુરદે માંદી બશી કાં
સ્થિતિ સારી છે.
આ દેરાસર આનસુરગના કેરાસર તરીકે એળખાય છે તેને ઘુમટ સુરતના દેરાસરમાં સૌથી મટે છે, જાહેજ મેટ છે. એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ધાતુની પ્રતિમાઓ પણ છે. બાંધણી અને પત્થરકામ ઘણું સુંદર છે. આ દેરાસરના અંગે કવિ લાધાશા નીચે મુજબ લખે છે –
પ્રથમ નમું આદિનાથને દેહરે ચિત્ય ઉદારે, બિબ ચૌદ આરસમે ધાતુમય ચિત ધારે, એકમલ પંચતીરથી પાટલાને ૫ટ જાણું રે, સર્વ થઈ શતદાયને બહોતેર અધિક વખાણુંરે
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજષ લખે છે –
પૂજીએ પૂછએ પ્રથમ તીર્થંકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે, સેવ ક મન ગમ્યું એ, સૂરતિ સૂરતિ પુર સિણગારકે પૂજીએ પ્રથમ તીર્થંકર એ
પૂછએ પહિલું પ્રથમ નવર ભુવન દિનકર જગિ, જિનરૂ૫ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જગસાલી થયા, રસરંગચાપી દુરતિ નાષી અષયસુષ સંગમ લો. ૧૭ શ્રી આદીશ્વરજીનું દેરાસર
નામ–શ્રી આદીશ્વરજીનું દેરાસર (કાંકરીયાનું)
સ્થળ-ગોપીપુરા માળીરૂળીયા. મૂળનાયક શ્રી આદીશ્વરજી. વહીવટદાર શેઠ મૂળચંદ તલકચંદ
પ્રતિષ્ઠા સંવત ૧૫૪-૫૫ માં થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા કરનાર–કંકુબેન તે શેઠ ઘેલાભાઈલાલભાઈનાં ધણીયાણી. પ્રતિષ્ઠા કરાવનારશ્રીમદ્ મોહનલાલજી મહારાજ
દેરાસર બંધાવનાર કાંકરીયા ગામથી આ દેરાસર લાવવામાં આવ્યું અને ત્યાંના પૈસાથી બંધાવાયું. સ્થિતિ સારી..
આવશ્યક્તા–નિભાવફંડની તથા કેસરની જરૂર છે. ૧૮ શ્ર ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર,
નામ-શ્રા ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. સ્થળ-ગોપીપુરા ઓસવાળ મહાલે. મૂળનાયક–શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર શેઠ નવલચંદ ઘેલાભાઈ
જીર્ણોદ્ધાર–સંવત ૧૯૭૨ માં કરાવા. સ્થિતિ સારી. આને વહીવટ આનસુર ગચ્છના વહીવટ સાથે ચાલે છે. બહારના ભાગમાં શ્રી પદમ પ્રભુ ભગવાનનું દેરાસર છે, એ દેરાસરની શા. દીપચંદ ઊત્તમચંદ તરફથી સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદ ૬ ને શનીવારે પ્રતિષ્ઠા થઈ છે. આ દેરાસરજીન અંગે શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાય નીચે મુજબ લખે છે –
પાસએ પાસ જિસેસર. રાજીએ,. જાસએ જાસ વિમલ જસ રસિક, ત્રભુવનમાં હઈ ગાઉએ, ઉંબર ઉબર વાડામાં હઈકે, પાસ ગેસર રાજીઊં એ ! - -
રાજી ૬ પાસ જિણુંદ જયકર અષય સુખ આવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
દરિસણુઈ હનિ નાશ પામે નાગરાજ વિલાએ. ધરણુંદ પમવતી જેહેનાં ચરણ સેવઈ ભાવેશ્ય
તસ પાય સુરત હલઈ ગઈ વિના મનસુખ ભરી વહ્યું, ૧૦ શ્રી મનમેહેજ પાશ્વનાથજીનું દેરાસર
નામ-શ્રી મનમેહન પાર્શ્વનાથજીનું દેરાસર
સ્થળ-ગોપીપુરા ઓસવાળ મહેલ, મૂળનાયક—શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ ના વૈશાખ સુદ ૬ ના. રેજ થઈ.
ભગનાનને ગાદીનશીન કરનાર–રૂપચંદ લલુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર–શ્રીમદ્દ મેહનલાલજી મહારાજ. આ દેરાસરજીને ફરી જીર્ણોદ્ધારની ચે છે.
વહીવટદાર શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૨૦ શ્રી શાંતિનાથજીનું દેરાસર.
નામ–ૌ શાંતિનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહોલ્લો. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાને. બંધાવનાર–પુલાભાઈ ઉત્તમચંદ. વહીવટદાર શેઠ નગીનચંદ ફુલચંદ વિગેરે. સ્થિતિ સારી.
આ દેરાસરજીના બે આરસના ગેખલાની કેરેણુ જેવા. લાયક છે. ર૧ શ્રી ચંદ્ર પ્રભુજીનું દેરાસર.
નામના ચંદ્રપ્રભુજી ભગવાનનું દેરાસર.
સ્થળ-ગોપીપુર એકસર માટે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
મૂળનાયકશ્રી ચંદ્રપ્રભુ ભગવાબ. વહીવટદાર—કેશરીચ કલ્યાણદઃ સ્થિતિ સારી. આ દેરાસર ખરતર ગઝની દેરાસર તરીકે ઓળખાય છે તેમાં દાદા સાહેબનાં પગલાં છે. મૂળનાયકનો લેખ નીચે મુંબ.
અંચલગચ્છ ભટ્ટારક ઉદયસાગસૂરિ પ્રતિષ્ઠિત : ૨૩. શ્રી અને તેનાથજીનું દેરાસર,
નામ–શ્રી અનંતનાથજીનું દેરાસર. સ્થલ–ગોપીપુર. નેમુભાઈની ડા. મૂળનાયક-શ્ર અનંતનાથ ભગવાન બંધાવનાર–શેઠ નેમચંદભાઈ મેળાપચંદ. પ્રતિષ્ઠા–સંવત. ૧૯૪૭ના જેઠ સુદી ને વાર શુકવરે થઈ પ્રતિષ્ઠા કરનાર–શેઠ નેમચંદ મેળપચંદ સ્થિતિ સારી છે.
આ દેરાસરજી ભવ્ય અને રળીયામણું છે. પુતળાં તથા કેટની કારીગીરી નમુનારૂપ છે. વાસુપુજ્ય સ્વામીના દેરાસરથી દ્વિતીય સ્થાને આ દેરાસર ગણાય છે.
દારપરને લેખ. શ્રી સંવત. ૧૯૪૭ વર્ષ જેઠ માસે શુક્લપ તિથિ છક શુક્રવારે શ્રી સૂર્યપૂર નિવાસી શ્રી એસવાલ જાતિય શેઠ ધર્મચંદ્ર સૂત મેલાપચંદ તસસ્ત શેઠ નેમચંદ નવીન જિનચૈત્ય કારિતા જિનબિબ સ્થાપિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૦.
વડાચાટા.. ૨૩. શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર
નામશ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, સ્થળ-વડાચૌટા કબુતરખાના પાસે. દેરાસર બંધાવનાર–જમનાદાસ લાલભાઈ. મૂળનાયક–શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર––શેઠ જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. વકીલ ડાહ્યાભાઈ મેતીચંદ વગેરે. પ્રતિષ્ઠા–સંવત ૧૯૪૧માં જમનાદાસ લાલભાઈએ કરી. જીર્ણોદ્ધાર-૧૯૭પમાં થયે. પ્રતિષ્ઠા કરાવનાર–શ્રી સંતનવિજયજી મહારાજ. પ્રતિષ્ઠા કરનાર–અમીચંદ ખૂબચંદ.
કાંકરીયાનું દેરાસર અહીં લાવવામાં આવેલ છે–ત્યાંના મૂળ નાયકછ તે અહીંના મૂળ નાયક છે.
ગોખલા ૫ર લેખ નીચે મુજબ છે – બાઘલશાવાળા બોઘલદાસે વરદાસના વારસ મગનભાઈ
કસ્તુરચંદનું આ ઘર દેરાસર છે. સંવત ૧૯૭૫ના વૈશાક શુદી ને સોમવારે પધરાવ્યું છે. ૨૪. શ્રી સીમંધર સ્વામીજી ભગવાનનું દેરાસર.
નામ--શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર. સ્થલ–-વડાચૌટા. તાળાવાળી પિળ. મળનાયક-શ્રી સીમંધર સ્વામીજી ભગવાન. જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા સંવત. ૧૯૩૭માં થઈ. :
ભગવાનને ગાદીનશીન કરનાર–શેઠ ધરમચંદ ઉદયચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
સ
વહીવટદાર-શેઠ ફુલચંદ્ર સીવદ તથા શેઠ ચીમનલાલ રતન દ.. સ્થિતિ સારી.
ભોંયરામાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી છે. આ પ્રતિમા દેરાસર અંધાયું હશે ત્યારની જુની છે. સંવત ૧૯૭૦માં તેના પર લેપ કરવામાં આવ્યા છે. ત્રીજે માળે ઉપર ચૌમુખજી છે તેમાં પા નાથજી ની પ્રતિમાઓ છે.
આ દેરાસરજીને અંગેની દંતકથા.
આ દેરાસરમાં નાની નાની પુતળીઓ વાજા સાથે છે. અગાઉ કહેવાય છે. એક વખત કાઈ દેરાસર ઊડાવી અંદર ગયેલ
કાઈ કાઈ વખત તે વાગતી એમ સાંભળ્યા પછી ખાત્રી કરવા રાત્રે ત્યારથી તે બંધ થયું છે.
આ દેરાસરજીમાં પ્રાચીન ગ્રંથભંડાર છે. દેરાસર ધણું પ્રાચીન હાવુ જોઇએ. ભોંયરામાં પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ન કરવા
લાયક છે.
૨૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા. તાળાવાળા પેાળ.
મૂળનાયકશ્રી અજિતનાયજી ભગવાન. વહીવટદાર-મગનલાલ તુલસીદાસ.
આ દેરાસરના અંગે કવિલાધાશા નીચે મુજબ લખે છે. તિહાંથી વડાચૌટા ભણી જઈ જિનબિંબને વારે વાઘજી ચીલ’દાની પાલમે... ભેટયા અજિત જિષ્ણુ દારૂ
એકાદસ પાષાણભે ધાતુમે તેર ધારા રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
દેહરે શ્રી જિનપ્રણમતાં, પામી જે ભવપારે
આ દેરાસરને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજબ લખે છે.
બીજાએ બીજાએ વિજ્યાપુંઅરૂએ
ગજગતિ ગજપતિ છણ સ્વામી તે નામિ સયલ સુષ સંપનઈએ. જિતસુત્ર જિતસવુ રાય મહારતે
બીજાએ વિજ્યાપુંઅરૂએ.
બીજા તે વિચાર્યુંઅર જિનવર નયર સૂરતિ સોહ એ પ્રભુતણું મૂરતિ કષ્ટ ચૂરતિ ભવિકનાં મન મેહ એ જિનવંદન સુંદર સુરપુરંદર દેતીમનિ આ એ જિમ કમળ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદ
આ દેરાસરમાં રંગમંડપ માટે અને સારે છે. ૨૬. શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર.
નામ–શ્રી નેમીનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-વડાચૌટા, પડેલની પિળ. મૂળનાયક-શ્રી નેમીનાથજી ભગવાન. વહીવટદાર–શેઠ સુરચંદ પરસોતમદાસ બદામી.
શેઠ ફકીરચંદ નાનાભાઈ
સ્થિતિ સારી. ઉપરના ભાગમાં માળ ઉપર ળનાયક શ્રી શાંતિનાથજી ભગવાન છે. લાકડાનું પબાસણ સુંદર છે. તેનું ચીત્રકાર સુંદર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
મૂળનાયકછ શ્રી નેમીનાથજીને અર્તિ ચમત્કારી છે એમ લેક માન્યતા છે. - આ દેરાસરને અંગે કવિ વાળા નીચે મુજબ લખે છે.
નેમીસર જિનદેહરે, પારેખ સમજીને પાસેરે આ ઉપરે શાંતિ સહામણા, પ્રણમું અધિક ઉલ્લાસેરે,
શુદ્ધ ઉરધુ સર્વે થઈ આરસમેં સીબ પરે
સગીર પ્રભુ ધાતુમેં તેહમાં નહિ સલસરે. રાતી ગીફ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ને એ ગેજી પાધનાથ ભગવાનનું દેરાસર.
ગીગરો ગોળ... મૂળજકીય પાર્શ્વનાથ.
વહીવટશે માહિતી મેલોપચંદ દીવાન. | | મૂળ પ્રસિદ્ધ યારે થઈ તો એ ય નથી છતાં મૂર્તિના લેખ પરથી માલુમ છે કે સંવર માં હેય. ત્યારપછી ફરી ભગવાનને ગાદીનશત, ૧૯ ને માગશર સુદ ત્રીજના દિવસે શેઠ માણેકચંદ મેળાપચતા તેના ભાઈઓએ તેમના પિતાશ્રીની ઈશાનુસાર કર્યા.
બી વખતે પ્રતિષ્ઠા કરાવનાર શ્રીમદ્ વિજય મેહનસૂરિજી. બંધાવનાર-ડાહ્યાભાઈલાલભાઈ નવલખા. સ્થિતિ સારી.
આ દેરાસરજીમાં પિત્તળનું ઘણું સુંદર સમવસરણ છે. તે શેઠ મેલાપચંદ આણદચંદ જેઓ સીરહી (મારવાડ)ને દીવાન હતા તેઓ
સીરોહી તાબે હજારી ગામના મહાવીર સ્વામીજીના દેરાસરમાંથી વકરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૪
આપી લાવેલા તેની પ્રતિષ્ઠા શ્રીમાન માનલાલજી મહારાજ હસ્તક સંવત ૧૯૪૭ ના માગશર સુદ ત્રીજના રાજ કરી છે.
આ દેરાસરમાં પ્રાતઃસ્મરણીય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજની મૂતિ સ્થાપિત કરવામાં આવી છે. તેમની નીચે પ્રવર્તક મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શાંતમૂતિ શ્રી હંસવિજયજી મહારાજની મૂર્તિ છે. બાજુ પર શ્રીમદ્ વિજયકમલસૂરિજીની મૂતિ છે, તે પર લેખ છે. આ સ્થાપના પણ શેઠ માણેક મેલાપ દે તેમના ભાઈ સાથે કરાવી છે.
સ્મૃતિ પરના લેખ-~~
અહં શ્રેષ્ઠી આનંદચંદ્ર નનેન દીવાન શ્રી મેલાપચદ્રે પન્યાસ શ્રીમદ્ સંપતવિજય મુનિ ચતુરવિજયાપદેશાન શ્રીમદ્ વિજયકમલસૂસર, પ્રવક શ્રી ક્રાંતિવિજયજી, મુનિપ્રવર શ્રીમદ્ હું...સવિજય આત્મના વાષિત સેવ્યમાના શ્રી તપગચ્છાચાર્ય ન્યાયયંભેાનિધિ શ્રીમદ્ વિજયાનંદસરીશ્વરાણાં (આત્મારામ) મૂતિરિય કારિતા ચે સુરત ગાડી પાર્શ્વનાથ મંદિરે શ્રી પ્રવ`ક શ્રી કાંતિવિજય, મુનિશ્રી હંસવિજયાબ્યામ પ્રતિષ્ઠાપિતા વીર સંવત. ૨૪૩૭ વિક્રમ સંવત. ૧૯૬૨ પાષ કૃષ્ણ ત્રીજ શુક્રવાર. આત્મસંવત ૨૧ (ફાટા અણુ પત્ર સામે મુકવામાં આ ! છે.)
આ દેરાસર પેાતાનુ જ હાઈ અસલથી ખાનગી વહીવટ ચાલ્યા આવે છે. દેરાસરનું સમારકામ પણ શેઠ. મેલાપચંદ આનંદચંદ દીવાને પેાતાનાજ પૈસાથી કરાવેલ છે.
આને અગેની દંતકથા—
આ દેરાસર બંધાવનાર ડાહ્યાભાઇ શેઠે સંવત ૧૮૬૨ માં મારવાડના ગાડીજી પાર્શ્વનાથ ભગવાનના સંધ કાઢેલા, તેમણે પાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
બચાવનાર શી સંબ,
વહીવટદાર–શા. જેચંદ કંચર, શાં. હીરાલાલ વમળચંદ તથા શા ખીમચંદ નગીનદાસ.
જરૂરીઆત—કેટલાક સુજ્ઞ પુરૂષને બતાવતાં એમ કહે છે કે શ્રી મૂળનાયકની દૃષ્ટિમાં ફેર છે તેથી ફરી પ્રતિષ્ઠા કરવાની જરૂર છે.
શાહપુર ૩૧. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
નામ–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ–શાહપુર. મૂલનાયક–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર–શેઠ અમચંદ કરમચંદ. જીર્ણોદ્ધાર–સંવત ૧૯૫૮ માં થયો. પ્રતિષ્ઠા કાયમ રહી છે.
જરૂરીયાત—કેસર સુખડની જરૂર છે તેમ જ નકસી કામમાં જીર્ણોદ્ધારની જરૂર છે.
આ દેરાસર વડી પોશાળગચ્છનું છે. હજુ સુધી તે ગ૭વાળાએજ તેને વહીવટ કર્યો છે. આ દેરાસર ઘણું પ્રાચીન છે. તેમાં લાકડામાં નકશી કામ ઘણું ઉત્તમ છે. તેના નમુના સુખડમાં કોતરાવી ઈગ્લાંડ દેશના મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યા છે. પેઈન્ટીંગ કામ પણ તેટલું જ સુંદર છે. જીર્ણોદ્ધાર સમયે બહુ કાળજીથી કામ કરાવવામાં આવ્યું હશે જેથી આજે આવી ઉત્તમ વસ્તુ અસ્તિત્વમાં રહી શકી છે. શ્રી કુમારપાળ અને કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને એઈલ પેઈન્ટીંગ ફેટ પણ અતિ સુંદર છે. મૂળ આ દેરાસરમાં બાવન જિનાલય હતાં. જીર્ણોદ્ધાર થયો ત્યારે તે કઢાવી, મૂળનાયકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
ગભારાની આસપાસ ચેાવીસી ગાઠવવામાં આવી છે. આવી પ્રાચીનકલાના નમુના જૈનસમાજ માટે ગૌરવપદ છે. આ દેરાસરજીના અંગે ઉપાધ્યાયજી મહારાજ શ્રામદ્ વિનયવિજયજી નીચે . મુજબ લખે છે.
વંદુએ વંદુએ પાસ ચિંતામણિએ, દિનમણી દિનમણી તેજ નિધાન કે;
ધ્યાન ધરૂં સ્વામી તણુંએ, સુખ ઘણું પ્રભુ'નનાંમી કે, વંદુએ પાસ ચિંતામણીએ.
૩.
ચિંતામણિ શ્રી પાસ વંદું આણુ સાહેલડી, પ્રભુવન ચંદે અમદ તેજઇ ફૂલી મુઝ સુષવેલડી; અતિ ફૂટરૂં પ્રભુ ણામંડલ દેશી મુઝ મન ઉસર્જ, ધનઘટાડંબર દેખી દહ દિસિ મેાર જિમ હઇડઈ હરીઈ. આ ઉપરાંત સુરતની જૈન ડીરેકટરીમાં આ દેરાસરના અગ્
૧૭૦ મા પાને નીચે મુજબ વર્ણન છે.
“ સુરતમાં શાહપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. એ પ્રભુની ચમત્કારીક મૂર્તિ વિષે સુરતના વૃદ્ધ જૈના કહે છે કે અત્યારે જે મેરઝા સામેની મસ્જીદ છે તે પહેલાં જૈનમંદિર હતું, ત્યાં આ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ હતી. એ મૂર્તિ કેવી રીતે લખ્ય ચ અને કેવી રીતે શાહપુરનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું તે વિષે કહેવાય છે કે
જ્યારે મુસલમાના દેરાસર તાડવા આવ્યા ત્યારે દેરાસરના દરવાજા બંધ થઈ ગયા. રાત્રે એક ગરીબ શ્રાવકને સ્વપ્ન આવ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨૯ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિ કુવામાં છે ત્યાંથી મૂર્તિને બહાર કાઢી એક દેરાસર બંધાવી તેમાં પધરાવે. આ શ્રાવકે પોતાનાં સ્વપ્નની વાત તે વખતે સુરતમાં જે યતિજી હતા તેમને કરી, અને સાથે જણાવ્યું કે મારી પાસે કાંઈ મૂડી નથી. માત્ર એક રૂપીય અને એક કેડી . યતિજીએ ગમે તે બળે પણ શ્રાવકને કહ્યું કે આ કેથળીમાંથી તને જોઈએ તેટલા રૂપિયા મળશે, તું દેરાસર બંધાવ પણ એક શરત કે આ કોથળી કદી ઠાલવીસ નહિં. પછી કુવામાં તપાસ કરતાં મૂતિ મળી આવી અને આ દેરાસર બંધાવ્યું. આજે એ કે આજ દેરાસરમાં મૌજુદ છે. પેલી કોથળી અને કેડી પણ મૌજુદ છે. એ પ્રાચીન દેરાસર સંબંધી પણ ઉલ્લેખ મળી આવે છે.” –ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાને ૫૩૧ મે જણાવે છે કે મેરઝા સામેની કબર ૧૫૪૦ માં ખુદાવીંદખાને બંધાવી છે. કબર પાસેની લાકડાની મસજીદ છે તે શાહપુર મહેલામાં જૈનનું દેવલ હતું તે તેડીને તેમાંના સામાને બંધાવી.'
આ ઉપરથી સમજાય છે કે આ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું દેરાસર પન્નરમાં સૈકામાં હોવું જોઈએ, તે સાથે જેનેની કેટકેટલી
સ્મૃદ્ધિ, ઈતિહાસ અને સંસ્કૃતિ કાળનો ભોગ થઈ પડી છે તે સ્પષ્ટ સમજાશે. ૩ર. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર.
નામ–શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળ સયદપુરા. મૂળનાયક-શ્રી ચંદ્રપ્રભુજી.
વહીવટદર–શેઠ ચુનીલાલ સુરચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
80
આ દેરાસરમાં ન દીધીપની રચના છે.
બંધાવનાર અઢીસ વર્ષ પૂર્વે ૧૬૬૦ માં કાઇ સકળચંદ નામના શ્રાવકે આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. છેલ્લાં છોહાર પછીની પ્રતિષ્ણુ સવત ૧૯૬૦ વૈશાખ શુદ ૧૦.
પ્રભુજીને ગાદીનશીન કરનાર શેઠ ધરમચંદ ઉલ્ક્યચંદ્રના પુત્રા. સ્થિતિ સારી.
દેરાસરજીના ભોંયરામાં શ્રી અરનાથ ભગવાન છે. આ મૂર્તિ સંપ્રતિ રાજાના વખતની છે. મૂળનાયકજીની પ્રતિમા પણ સંપ્રતિ રાજાના વખતની છે. નંદીશ્વરદીપની અત્ર રચના હાઈ આ દેરાસરજી નંદીશ્વરદ્વીપના દેરાસરના નામે પણ એળખાય છે. નદીશ્વરદ્વીપની રચના સંવત્સરીના દીવસે કરવામાં આવે છે, જે ઘણી મતાહર હાય છે. લાકડાનું સુંદર કાતરકામ બહુ મૂલ્યવાન અને નમુનેદાર છે. તેનું પેઇન્ટીંગ કામ પણ બહુ સુંદર છે. એકંદર રચના ભવ્ય છે, ઉપરાંત લાકડાના પાટી ઉપર બીજા સુંદર ચિત્રકામના નમુના છે તે જોવા લાયક છે; તેની જાળવણી અને વ્યવસ્થા ઉચ્ચ પ્રકારની છે. દેરાસરજીમાં જે જીને ધટ છે તે પર નીચે મુજબ લેખ છે.
સવત ૧૯૬૦ વર્ષે કારાવિત વાદીરહું વેલમરે દેરે. ધમનાય નીહ વાહેારા બંગાલાલજી ધટ ભરાઊસે શ્રીવૈયહસેન સરિભિ. ૩૩. શ્રી વિમળનાથજી ભગવાનનું દેરાસર.
નામ—શ્રી વિમલનાથજીનું દેરાસર. સ્થત્ર—સાનીકળીયા
મૂળનાયક--શ્રી વિમલનાયજી ભગવાન.
વહીવટદાર——શા. મણીભાઈ પ્રઘાભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ISSUEST શ્રી ચંદ્રપ્રભુજીના દહેરાસરમાં નદીશ્વરદ્વીપની લાકડાની કેરણીનું કામ, BHURITIST
הלהבהב
HIRIBEST FURNITUSિHISHIR સૈયદપુરા–સુરત, UTSINHIBITISTURBINTERNET
Page #41
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
બહાર પછીની પ્રતિષ સંવત ૧૯૬૩ માં થઈ છે. બહારના દરવાજા પરને લેખ–
ભીનમલપ્રાંગડ બ્રાહ્મણ શ્રીમતિ બાઈ ગંગાકુંવર દેવી કલકત્તા વાળા શ્રા હિંમતરામ આદીતરામની પત્નિ ચુનીલાલ અને ચુનીલાલનાં માતુશ્રી તરફથી આ જગા શ્રી વિમલનાથજી મહારાજને અર્પણ કરી છે. સંવત ૧૯૭૩. ૩૪. શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી સુવિધિનાથજી ભગવાનનું દેરાસર. સ્થળ-બેટી દેશાઈ પળ. મૂળનાયક શ્રી સુવિધિનાથજી ભગવાન. વહીવટદાર શેઠ જીવણચંદ ધરમચંદ
શેઠ બાલુભાઈ ખીમચંદ બંધાવનાર–ધનલાલ રૂપાલાલ. સ્થિતિ સાધારણું. જરૂરીયાત-સાસની
પ્રતિષ્ઠા–સંવત ૧૫૦ ની આસપાસ. જીર્ણોદ્ધાર ત્યાર બાદ ચાર વખત થયા. એક સંવત ૧૯૧૯ માં, બીજો સંવત ૧૯૪૦ માં, ત્રીજે સંવત ૧૯૫૬ માં તથા એથે સંવત ૧૮પમાં સંવત ૧૯૫૬ માં આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી. "
આ દેરાસરજીમાં એક પ્રતિમા સંપ્રતિરાજાના વખતની છે. મૂળનાયકની પ્રતિમા ઘણું જુના વખતની હેઇ લેમ થઈ ગયો છે.
વિભાગના આચાર્યના હાથે લડવાનીમાળી જ્ઞાતિ એક બાઈએ શ્રી સુમતિનાથ ભગવાનની એક મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
.
|
('
i
.
-
;
,
Page #43
--------------------------------------------------------------------------
________________
છે જે ઘણા જુના વખતની છે. આરસ અને ધાતુની મળીને એકંદર ૬૬ પ્રતિમાઓ છે.
આ દેરાસરજીમાં જુદા જુદા ત્રણ દેરાસરે પધરાવવામાં આવ્યા છે. આ ૧. શા. જેચંદ સુખમલનું શ્રી સુવિધિનાથ ભગવાનનું મોટું દેરાસર. ૨. વખારવાળા ઉદેચંદ ઈરાચંદનું શ્રી શાંતિનાથનું દેરાસર (માટી
આગ વખતે આવેલું માલુમ પડે છે.) ૩. નાનપરાના શા. પ્રેમચંદ પરશોતમના કુટુંબનું ઘર દેરાસર.
પબાસનની છત્રી ઉપરના લેખ પરથી માલુમ પડે છે કે તે શ્રીમાલી ન્યાતના ચુનીલાલ છગનચંદ તરફથી કરાવવામાં આવ્યો છે.
દેશાઈ પોળ ૩૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર,
મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન. સ્થળ-દેશાઈ પિળ. વહીવટદાર–તાસવાળા મેતીચંદ હીરાચંદ સંવત ૧૯૬૪ માં સંધ તરફથી આ દેરાસર બંધાયું. પ્રભુજીને ગાદીનશીન કરનાર શા. લલુભાઈ શીવચંદ. સ્થિતિ સારી. આ દેરાસરજીમાં આરસની બાવીસ પ્રતિમાઓ છે. ગોખલા પરના લેખો. સંવત ૧૯૫૬ ના વૈશાક સુદ ૬ ને શુક્ર તાસવાળા શીવચંદ સોમચંદના પુત્ર મોતીચંદની વતી લલ્લુભાઈએ પાર્શ્વનાથની
પ્રતિમા પધરાવી છે. ૨. સંવત ૧૯૫૧ ના વૈશાખ સુદ ૬ ભોમવાર તાસવાળા હીરાચંદ
ફુલચંદના પુત્ર મંછુભાઈએ આદીશ્વરજી ભગવાન પધરાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૧.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩. સંવત. ૧૯૬૪ ના ફાગણ સુદી ૧૦ ગુરૂ. બાઈ મણીકાર તે
શા. ઉત્તમચંદ ધનલાલની વિધવાએ ચંદ્રપ્રભુ પધરાવ્યા છે. ૩૬. શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર.
નામ–શ્રી તલકચંદ માસ્તરનું દેરાસર સ્થળ-દેશાઈ પિળ. મૂળનાયક-શ્રી પાર્શ્વનાથજી ભગવાન બંધાવનાર-તલકચંદ માણેકચંદ માસ્તર વહીવટદાર–માસ્તરના કુટુંબના
ખાનગી દેરાસર ચંદન બાગ નામની પોતાની વાડીમાં છે. ૩૭. શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. (નાનપુરા)
નામ–ચંદ્રપ્રભુજીનું દેરાસર સ્થળ-નાનપુરા મૂળ નાયક–શ્રી ચંદ્રપ્રભુજી ભગવાન વહીવટદાર-દ્રસ્ટીમંડળ.
આ દેરાસર ઘણું જુનું છે, જીર્ણ છે, જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
ગોખલા ઉપરને લેખ,
શ્રી શા. રાજાભાઈ રતનચંદની ધણીયાણી બાઈ ઈચ્છાએ સંવત. ૧૯૫૬ ના માગશર સુદી ૬ વાર શુકે વિધિપૂર્વક પ્રતિષ્ઠા મુનિ મહારાજ શ્રી મેહનલાલજી મહારાજ પાસે આ રંછના બિંબની કરાવી છે. ૩૮. શ્રી વાસુપૂજ્ય સ્વા મઝનું દેરાસર
નામ–શ્રી વાસુપુજ્ય સ્વામીજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સાળ–સસરામપુસ મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામીજી વહીવટદાર-શેઠ ડાહ્યાભાઈ ધનજીભાઈ તથા હીરાચંદુ મુણ્યદ સ્થિતિ–સારી. પ્રતિષ્ઠાનો લેખ.
સંવત ૧૯૬૯ ના વૈશાખ સુદ ત્રીજ શુક્ર વીર સંવત ૨૪૩૯ વર્ષે વૈશાખ માસે શુકલ પક્ષે તૃતીયા તિથો શુક્રવાસરે શુભમુહુર્તો પૂજ્યપાદ શ્રી સૂરિઆનંદવિજયજી (આત્મારામજી) પ્રશિષ્ય શ્રી વલ્લભવિજય ભિધાને ઇદ શ્રી વાસુપૂજ્ય સ્વામી બિંબ સ્થાપિત સંવત ૧૯૬૯
જમણી બાજુનો લેખ.
શીતલનાથજી ભગવાન પધરાવનાર શા- અમરચંદ વી. પરમાર, તરફથી બાઈ રતન. સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદી ૩ વારે શુક્ર.
ડાબી બાજુને લેખ. શ્રી પાર્શ્વનાથ ભગવાન પધરાવનાર શા. ખીમચંદ ડાહ્યાભાઈ તથા હરજીભાઈ ડાહ્યાભાઈ તરફથી ઉમેદચંદ ખીમચંદે તથા પુનમચંદ રવજી સંવત ૧૯૬૯
ગોખલાપરનો લેખ.
શ્રી સંભવનાથ ભગવાન પધરાવનાર શા. તેજાજી નેમાજી સંવત. ૧૯૬૯ ના વૈશાખ સુદી ૩ને વાર શુક્ર.
શ્રી મલ્લીનાથજી ભગવાન પધરાવનાર બાઈ અંબા તે શામુલચંદ ધનજીની વિધવા સંવત. ૧૯૬૯ના વૈશાખ સુદ ૩ વાર શુ. ૩૯. શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર.
નામ-શ્રી શાંતિનાથ ભગવાનનું સસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્થળ-નવાપુર મૂળનાયક-શ્રી શાંતિનાથ ભગવાન.
વહીવટદાર શેઠ દલીચંદ વીરચંદ તથા શેઠ હીરાલાલ મગન-- લાલ પારેખ.
સ્થિતિ સારી.
આ દેરાસર શ્રીધે બંધાવેલ છે, અતિ પ્રાચીન છે. નીચે ભેંયમાં મૂળનાયક શ્રી શાંતિનાથજી ભેગવાને છે. ભેંયરાને જીર્ણોદ્ધાર શેઠ લખમાજી જીવણજીના નામથી શેઠ દલીચંદ વીરચંદે ૧૮૬૩ માં કરાવ્યો.
દેરાસરની સાથે ઉપાશ્રય પણ છે. નીચે ભેચરાનો લેખ–
સંવત ૧૯૬૩ ના પિષ માસમાં શા લખમાજી છવણુછ તરફથી. શ્રી શાંતિનાથ સહારાજના મેયરને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે.
આ દેરાસરજીના અંગે કવિ લાધાશા નીચે મુજબ વર્ણન કરે છે. નવાપુરા માંહે દેહરે ભવિ વંદેરે સેલસમા શાંતિનાથ ભવિ વંદેરે ભૂયશમાહે દેહરે પ્રભુ ભેટીઓ ભવિ વરે મૂલનાયક જગનાથ ભવિ વંદેરે ત્રણ બિંબ પાષાણ ભવિ વધારે ધાતુમે નવસાર વિ વરે દ્વાદશ બિંબ જોહાસ્તાં ભવિ વંદેરે
ઉપને હરખ અપાર ભવિ વિદ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
અ
૪૦. શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર
નામ—શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર. સ્થળ—શ્રી હરીપુરા.
મૂળનાયક—શ્રી શીતલનાથજી ભગવાન. વહીવટદાર—ચંદુલાલ નગીનદાસ તથા નગીનદાસ કીકાભાઈ. પહેલી પ્રતિષ્ઠા સ ંવત ૧૯૬૪ માં થઈ છે.
૧૯૪૫ માં મોટી આગમાં દેરાસર મળી ગયેલું તે કરી ૧૯૪૮ માં બંધાયું.
બંધાવનાર—ત્રી સંધ.
આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રી રતનસાગરજી મહારાજે કરાવી છે, આ દેરાસરની સ્થિતિ સારી છે, ધણું રમણીય છે અને લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. લાડવા શ્રીમાળી ભાઈઓએ ચૈત્યપૂજામાં આપેલા કાળાનું આ સ્મરણ ચિન્હ છે.
૪૧. શ્રી દાદા સાહેબનું દેરાસર. (ત્રી જિનદત્તસૂરિની પાદુકા) નામ–શ્રી દાદા સાહેબનું દેરાસર
સ્થળ-શ્રી હરિપુરા
વહીવટદાર—શેઠ પાનાચંદ ભગુભાઈ તથા કૃષ્ણા ોધાજી આ દેરાસર ખરતર ગચ્છના દેરાસર તરીકે એળખાય છે. એના જીર્ણોદ્ધારના લેખ નીચે મુજબ છે.
“ શ્રી શ્રી શ્રી શ્રી જૈન શ્વેતાંબર મુનિ મહારાજજી શ્રી શ્રી શ્રી માહનલાલજી મહારાજના ઉપદેશથી આ દાદા સાહેબનું દેરાસર ખરતર ગચ્છના સંધનુ તે સર્વેએ મળીને જીર્ણોદ્ધાર કર્યો છે. સવત ૧૯૬૩ ની સાલમાં ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭
વજા દંડ પરનો લેખ. . . સંવત ૧૯૬૫ ના ભાદરવા વદ બીજ વાર શુકે સ્વર્ગવાસી શેઠ ભગવાનદાસ ભૂખણદાસ, નાણાવટીના સ્મરણાર્થે આ ધ્વજા દંડ. તેઓના પુત્રો શા. લાલભાઈ તથા ચુનીલાલે દાદા સાહેબને બંધાવી અર્પણ કર્યો છે. સુરત–વાડી ફલીયા. ૪૨. શ્રી સુપાર્શ્વનાથજી ભગવાનનું દેરાસર,
નામ-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર.
સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયક-શ્રી સુપાર્શ્વનાથ ભગગાન.
વહીવટદાર–દયાચંદ ચુનીલાલ. ૪૩. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર.
નામ–શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. સ્થળ-છાપરીયા શેરી. મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન. પ્રભુજીની બેઠક નીચેને લેખ.
શ્રી શ્રી ૧૦૮ શ્રી રીખવદેવ સ્વામીજીના દેરાસર સંવત ૧૯૨૧. ના વૈશાખ સુદ ૧૩ વાર સેમ પ્રતિષ્ઠિત શાહ ઘેલાભાઈ રાયચંદ, ન્યાતે દશાશ્રીમાળી ગભરામાં આરસના પીઠ પબાસણ કરાવી બીજે પાટડે શ્રી મંદીરસ્વામી સ્થાપિત સંવત ૧૯૫૫ ચૈત્ર વદ ૩ શુક્રવાર.. ૪૪. શ્રી ગાડી પાર્શ્વનાથજી ભગવાનનું દેરાસર
નામ શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થળ-ગોળ શેરી.
મૂળનાયક—શ્રી ગોડી પાર્શ્વનાથજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
વહીવટદારોડ ચુનીલાલ બાલુભાઈ.
પહેલી પ્રતિષ્ઠા. સંવત ૧૯૪૮ માં થઈ હતી. જીર્ણોદ્ધાર થશે ત્યારે બીજી પ્રતિષ્ઠા સંવત ૧૯૮૩ ના મહા સુદી ૬
પ્રભુજીને ગાદીનશન કરનાર-શેઠ ચુનીલાલ બાબુભાઈ તથા શેઠ મગનલાલ રણછોડદાસ.
બંધાવનાર-શ્રી સંધ સ્થિતિ સારી
જરૂરીયાતમાં કેસરની જરૂર છે. ૫, શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર
નામ-શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળગોળ શેરી મૂળનાયક-શ્રી ચંદ્રપ્રભુજી બંધાવનાર–બાઈ નેમીકુ વર સ્થિતિ–સારી આ દેરાસરજીમાં કેસરની જરૂર છે. વહીવટદાર–શેઠ ચુનીલાલ બાલુભાઈ દેરાસરજી પરને લેખ. સંવત ૧૯૪૬ ના વર્ષે શ્રાવણ સુદી છઠ ને વાર બુધ
આ દેરાસર શા. રૂપચંદ રાયચંદની છોકરી બાઈ નેમીકે વરે બંધાવ્યું છે. આ દેરાસર ગાળશેરીના સંધને સ્વાધીન કર્યું છે અને મારા મુવા પછી જે કાંઈ મીલકત છે તે દેરાસરછની છે. ૪૬. શ્રી આદીશ્વરજીનું દેરાસર. (લાઈન્સ)
નામ-શ્રી આદીશ્વરજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
-
શ્રી આદીશ્વરજીના દહેરાસરના શીખરનો દેખાવ
લાઈનસ-સુરત,
Page #52
--------------------------------------------------------------------------
________________
શ્રી આદીશ્વરજીના દહેરાસરજીના થાંભલાને દેખાવ,
+
ર
=0
લાઈન્સ-સુરત,
* 4:12:
Page #53
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
સ્થળ-અઠવા લાઈન્સ. મૂળ નાયક–શ્રી આદીશ્વર ભગવાન વહીવટદાર–ન્દ્રસ્ટી મંડળ બંધાવનાર–શેઠ પુલચંદ કલ્યાણચંદ
આ દેરાસર ઘણુંજ સુંદર છે. અરીસા ભુવનને દેખાવે મનહર છે. થાંભલાઓ તેમજ ગલીઓમાં અકીકનું કામ ઘણું જ અદ્ભુત છે. આ દેરાસર વીસમી સદીની કેળાને નમુન છે. ગુજરાતમાં દ્વતીય પંકિતએ તેનું સ્થાન છે. અવશ્ય દર્શન કરવા લાયક છે..
દેરાસરજી પર લેખ. નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાયે સંર્વ સાધુભ્યઃ The Jain Shwetainber Temple. Fulchand Kalyanchand . D. 1904 વિક્રમ સંવત ૧૯૬૦ના વૈશાક સુદ ૧૦ સોમવાર. . जैनश्वेतांबर मंदिर शा. फुलचंद कल्याणचंद,
ચવ સંવત બંદરમાં અઠવાગામમાં લાઈન મધે ૭ મા એડવર્ડનમાં શ્રી યુગાદિદેવની પ્રતિમા ઓસવાલ વંશમાં શા. લાલભાઈ પુત્ર કલ્યાણચંદ પુત્ર ફુલચંદના કહેવાથી તેમની મેતીકુંવર ભાયીએ અને કંપનીવાળા શા. નગીનચંદ ઝવેરચદે પોતાના કંપનીવાળા સાથે પં. ચતુરવિજયજી તથા ૫. સિદ્ધિવિજયજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૭. શ્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર. (કતાર ગામે).
નામ–ત્રી આદીશ્વરજી ભગવાનનું દેરાસર (લાડવા શ્રીમાળીનું).
સ્થળ-કતારગામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન. વહીવટદાર–શેઠ નાનચંદ કીકાભાઈ બંધાવનાર–શ્રી સંધ મંદીર બંધાયાની સાલ–સંવત ૧૯૬૦ ભગવાનને ગાદીનશીન કરનાર–મગનભાઈ રાયચંદ સ્થિતિ સારી. પ્રતિષ્ઠા કરાવનાર મુનિમહરાજ શ્રી સિદ્ધિવિજયજી મહારાજ
આ દેરાસર લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. ૪૮. શ્રી આદીશ્વર ભગવાનનું મોટું દેરાસર. (કતાર ગામ.)
નામ- શ્રી આદીશ્વરજી ભગવાનનું મેટું દેરાસર
સ્થળ-કતારગામ. મૂળનાયક–શ્રી આદીશ્વરજી ભગવાન
આ દેરાસરજીને વહીવટ કરનાર શેઠ દલીચંદ વીરચંદ છે. આ દેરાસરજી અતિ પ્રાચીન છે. એને જીર્ણોદ્ધાર સંવત ૧૯૫૫માં શ્રીમદ્ મોહનલાલજી મહરાજના સદુપદેશથી થયો. આ દેરાસરમાં પ્રભુજીને ગાદીનશીન શેઠ નગીનચંદ કપુરચંદે કર્યો છે. આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રીમદ્ મેહનલાલજી મહારાજે કરાવી છે.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ના વૈશાખ સુદ ૧૩ના રોજ થઈ છે. આ દેરાસરજીને બંધાવનાર શ્રી સંધ છે. આ જીર્ણોદ્ધાર શ્રી, સંધના ખરચે તે વખતના વહીવટદાર શેઠ લખમાજી જીવણજીએ કરાવ્યો હતો. આ દેરાસરજીની સામે બીજુ દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પુંડરીક સ્વામી છે. દેરાસરજીના પાછળના ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં અને રાયણવૃક્ષ છે. દેરાસરની સ્થિતિ સારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૧
આ દેરાસરજી અતિ પ્રાચીન–પુરાણું હતું. એને જીર્ણોદ્ધાર હમણુંજ થયેલ છે. બાંધણું ઘણું જ સારી છે અને એ દેરાસર અવશ્ય દર્શન કરવા લાયક છે અને સુરતના જૈને માટે એ નજીકનું તીર્થ સ્થાન છે. પાલીતાણાની માફક પુંડરીક સ્વામીનું મંદીર તથા રાયણ નીચે આદીશ્વર પ્રભુનાં પગલાં છે.
આ સ્થળ જાત્રાના ધામ સમાન હોવાથી દર વર્ષે બે વખત ત્યાં યાત્રા ભરાય છે. એક કારતકી પૂર્ણમાએ અને બીજી ચિત્રી પુર્ણમાએ યાત્રા ભરાય છે. કારતકી પુર્ણમાએ શેઠ નગીનચંદ કપુરચંદ તરફથી લાડુ તથા ગાંઠીઓનું ભાથું વહેચાય છે તથા દાબેલવાળા શા. ગાંડાભાઈ મેતી તરફથી સાકરનું પાણી અપાય છે. ચૈત્રી પૂર્ણમાએ શેઠ દલીચંદ વીરચંદ તરફથી લાડુ ગાંડીઆનું ભાથું વહેંચાય છે તથા શેઠ નવલાજી તરફથી સાકરનું પાણી અપાય છે. દર વર્ષે વૈશાખ સુદ તેરસની સાલગીરીના રોજ શેઠ રૂપચંદ લલ્લુભાઈ તરફથી સંધ જમણું થાય છે. આ દેરાસરજીની સાથે ધર્મશાળા પણ છે, જ્યાંથી ગાદલાં ગોદડાં વાસણ વિગેરે મળે છે. આને વહીવટ પણ શેઠ દલીચંદ વીરચંદ કરે છે.
મૂળ લેખ. શ્રી પાર્શ્વનાથાય નમ: જીર્ણોદ્ધાર પ્રશસ્તિ. સુરત વતન વાસી શ્રેષ્ઠીવર ભુષણ ભિધ પૂર્વ કતાર ગામેડસ્મિન નિર્માય પદાદય જિન ચૈત્ય તારાચંદ્ર શ્રેષ્ઠી થે વત્સ ખં રૂચીર કાન્તિ શ્રી પુંડરીક ચૈત્ય વ્યસરચસ્વાત્મ સુદ્ધાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
ચૈત્ય યુગંતત્સમ ભુષ્ય તેનફાલેન બ્યસાકર્ણમ. શ્રીમદ્ મેહન મુનિયે વિહરત સ્તચચામું તત્વા છણેદ્રબિંબ નિરિક્ષ ચિત્યંચ કર્ણમિતિ શીમેન
સ્મૃત્યોદ્ધારફલં તે મનસીઈમાવયા માસુ જન– ૪ નિર્માપયેની વં સ્તોત્ર માનવો ધન્યઃ જીર્ણોદ્ધાર વિધાતા ધન્ય તમ ત્યાગમે સ્પષ્ટમ ધ્યાતિ સુરતે તે જ્યા જમું સંસ્કૃતાકવસ ઘેન જીર્ણોદ્ધારર્થે તં સંઘ પ્રબોધમન બહુધા તબધી તસંધઃ સદાસ્ત કાર્ય માદક સુગુરૂણું ભવ્ય નામ એગે ધર્મ વિડંબક ભુતેષુનંદ ભૂમિત ૧૫૫ વર્ષે શ્રી વિક્રમાક સમયેગતે વૈશાકે શીત પક્ષે ત્રદશી જેમ વાસતા. તસ્યા સંડુ વકેરિમન પ્રતિમા શ્રી નાભિનંદાનાદિનાં શ્રી શ્રી શ્રી મનમોહન મુનિભિજ્યન્ત સંસ્થા પિતા સતતમ ૨મ્યમિદ ચૈત્યયુગ પાર્શ્વશાખાચ મજુણ હે શાજીયા રિંચ ભાવ્યાઃ શર્મવી ભજામનના. જમણી બાજુને ગોખલે ઝવેરી તલકચંદ મેલાપચંદ સંવત ૧૯૫૫ મીતિ વૈશાખ સુદી ૧૩ ડાબી બાજુનો ગેખલો. ઝવેરી મુળચંદ માણેકચંદ સંવત ૧૯૫૫ મિતિ વૈશાખ સુદ ૧૩
ગભારાના તાર ઉપર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૪૩
+
આ છબી મોહનલાલજી મહરાજની છે જેમના સદુપદેશથી જનપ્રસાદ તૈયાર થયું છે.
આ રીતે શ્રી સુરતમાં મોટાં, ભવ્ય, સુંદર, સ્મૃદ્ધિમાન ૪૮ દેરાસરજી છે. તે સિવાય ઘર દેરાસરો છે જેની નોંધ નીચે મુજબ.
ગોપીપુરા, ૧. મોટો રસ્તો શા. ખીમચંદ સરૂપચંદને ત્યાં ૨. કાચ મહેલ્લે-ભણશાલીજીને ત્યાં ૩. , શા. માણેકચંદ ઝવેચંદને ત્યાં
, શા. સરૂપચંદ સાકરચંદને ત્યાં પ. ઓસવાલ મહોલ્લ–શા રૂપચંદ દેવચંદને ત્યાં
, શા. નથુશા હીરચંદને ત્યાં , શા. તલકચંદ મેલાપચંદને ત્યાં - શા. રૂપભાઈ હીરાચંદને ત્યાં
, શા. દીપાભાઈ ભેટને ત્યાં ૧૦. અદાલત–શા ખીમચંદ મેલાપચંદને ત્યાં ૧૧. ઝાંપા બજાર છે આ ચનીયા કાગચંદને ત્યાં
ખરાદી શેરી. ૧૨. વડાચૌટા પંડળની પિળ-શેઠ હેમચંદ પાનાચંદને ત્યાં
જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. આ ઘર મૂળ ખીમા રોઢાનું છે. મૂળ નાયકજીની પ્રતિમા ૧૫૧૬
માં ભરાયેલી છે. ૧૩. વડા ચૌટા પડેલની પોળ-શેઠ સુરચંદ પુરૂષોત્તમદાસ બદા
મને ત્યાં. જેના મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
$
$
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૪. કબુતરખાના-શેઠ કસ્તુરચંદ કાશીદાસને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૧૫. ,, શેઠ કસ્તુરભાઈ મગનલાલ ટોપીવાળાને ત્યાં. જેના
મૂળ નાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ છે. ૧૬. શેઠ સાકરચંદ સવાઈચંદને ત્યાં. જેના મૂળ નાયક
શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૭. ઓવારા કાઠ-શેઠ અમરચંદ કરમચંદને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૮. તાળાવાળી પોળ–શેઠ નવલચંદ ઘેલાભાઈને ત્યાં, જ્યાં
મૂળ નાયક શ્રી આદીશ્વરજી ભગવાન છે. ૧૯. ,, શેઠ મોતીચંદ કલ્યાણચંદને ત્યાં, જ્યાં
મૂળ નાયક શ્રી ધર્મનાથ ભગવાન છે. ૨૦ , શેઠ મરઘુભાઈ ભાણાભાઈને ત્યાં. જ્યાં મૂળ
નાયક શ્રી સુમતિનાથ ભગવાન છે. ૨૧. નવલશાના ઠે-શેઠ નાનચંદ રાયચંદ સરસવાળાને ત્યાં,
જ્યાં મૂળ નાયક શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન છે. ૨૨. નાણાવટ-શેઠ જેચંદ કચરાને ત્યાં, જ્યાં મૂળ નાયક છે
આદીશ્વરજી ભગવાન છે. ૨૩. , શેઠ નાનચંદ પાનાચંદને ત્યાં, જ્યાં મૂળ નાયક શ્રી
ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન છે. ૨૪. કાણા કચરાની પિાળ–શેઠ આણંદચંદ મેલાપચંદને ત્યાં. આ ચૈત્ય સંબંધી શ્રી દિપવિજયજી પિતાની ગઝલમાં લલકારે
See Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૯
૨૦૦૦) , ગોપીપુરના શ્રી શીતલનાથજીના દેરાસરમાં. ૩૦૦૦) , સગરામપુરાના શ્રી વાસુપુજયસ્વામિના દેરાસરછમાં. ૪૦૦) , કાંકરીયાના શ્રી આદીશ્વરજી ભગવાનના દેરાસરજીમાં. ર૦૦) રાંદેર દેરાસરમાં. ૧૦૦૦) એરપાડના દેરાસરજીમાં. ૧૦૦૦) ગામ વરીયાવના દેરાસરજીમાં. ૩૦૦૦) કતાર ગામના દેરાસરજીમાં. ૨૦૦૦) કાવી ગાંધાર ગામના દેરાસરછમાં. ૧૦૦૦) કઠોર ગામના દેરાસરજીમાં,
કુલ રૂા. ૪૦૯૦૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
શેઠ ઘેલાભાઈ લાલભાઈ
કેસરબરાસ ફંડ
શેઠ ઘેલાભાઈ લાલભાઈ કેસર બરાસ ફંડ તરફથી સુરતમાં નીચેના દેરાસરને કેસર બરાસ અપાય છે. દેરાસરનું નામ. શ્રી શાંતિનાથજી
સાગરગચ્છના માલી ફળીયા શ્રી આદિનાથજી
આનસૂરના
કાંકરીયાના શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ આનસરગચ્છના એસવાળ મહોલા શ્રી મહાવીરસ્વામિજી
ગોપીપુરા શ્રી શાંતિનાથજી
ડાહી દોશીના
જગાવીર હજીરા મહેલા શ્રી સુવિધિનાથજી
દેશાઈપોળ શ્રી ધર્મનાથજી
દેવસૂર
ગોપીપુરા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી શ્રી મહાવીરસ્વામિજી સમવસરણ
નાણાવટ શ્રી નેમીસરજી
પડોળની પોળ
આ ફંડમાંથી સમગ્ર હિંદુસ્થાનના દેરાસરોને કેસર આપવામાં આવે છે. લગભગ અઢીસો દેરાસરમાં દર વર્ષે કેસર-બરોસ પૂરું પાડવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૧
આ ફંડની જાહેર ખબર નીચે મુજબ
જાહેર ખબર.
-::--
આ થકી હિન્દુસ્થાનના તમામ શ્વેતામ્બર સંઘને જણાવવામાં આવે છે કે જે જે ગામનાં શ્વેતામ્બર મન્દિશિમાં કેસર–બરાસની અગવડ હેય, તે મન્દિરને માટે હમારી પાસેથી નીચે જણાવેલ શીરનામાથી કેશર–બરાસ ભેટ મંગાવી લેવાં. મહેરબાની કરી કોઈએ ટપાલ અગર બીજે રસ્તે મંગાવવા તદી લેવી નહિ, પરંતુ નીચલે ઠેકાણેથી આવી લઈ જવું
સવે સાધુ-મુનિરાજોને વિનંતિ સહિત વિદિત કરવાનું કે, આપશ્રીઓના વિહારમાં જે જે ગામના મન્દિરેમાં કેસર-બરાસની અગવડ હોય તે તે જગ્યાએ નીચલે ઠેકાણેથી કેસર-બરસ ભેટ મંગાવવાને ઉપદેશ કરવા તસ્દી લેવી.
ઠેકાણું – શા, નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી. ૮, ત્રીજે ભયવાડા, ભુલેશ્વર-મુંબઈ. ૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પર
પ્રિય વાચકવૃંદ! સુરતવાસીઓએ માત્ર સુરતમાંજ ધનને સવ્યય કર્યો છે એમ નથી પણ સુરત બહાર પણ એમનાં મરણ ઝળહળી રહ્યાં છે. સુરત બહાર જૈન જૈનેતર માટે એમને દાનપ્રવાહ ઘણે છે પણ અત્રે તે માત્ર શ્રી જિનાલયપૂરતી વાત છે તેથી તેને અંગેજ વાત છે.
- શ્રી શત્રુંજય તીર્થ પર સુરતવાળા શેઠ સેમચંદ કલ્યાણચંદે સમવસરણની રચનાવાળું શ્રી વીરપ્રભુનું દેરું બંધાવ્યું. વીર સંવત ૨૨૫૮ વિક્રમ સંવત ૧૭૮૮ (જુઓ જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ ભાગ ૧ પાનું ૩૭.)
શ્રી શત્રુંજય પર સુરતવાળાએ શ્રી આદિનાથજી ભગવાનની પાદુકાજી સ્થાપના કરી. વીર સંવત ૨૨૬૨ વિક્રમ સંવત ૧૭૯૨ (જુઓ જૈન ધર્મને પ્રાચીન ઈતિહાસ, ભાગ ૨ જે, પાનું ૧૫૬.)
(એજ ઈતિહાસના પાને ૧૫૭માં જુઓકે...)
શ્રી સુરતવાળા શેઠ ઈચ્છાભાઈએ શત્રુંજય પર ઈચ્છાકુંડ બંધાએ. વીર સંવત ૨૨૩૧. વિક્રમ સંવત ૧૮૬૧.
શ્રી મોતીશાહ શેઠે શ્રી શત્રુંજય પર કુંતાસરને ખાડે પુરી તે પર વિશાળ ટુંક બાંધી તથા અંજનશલાકા કરાવી. વીર સંવત ૨૩૬૩ વિક્રમ સંવત ૧૮૮૩ (જુઓ પાનું ૫૭.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
સુરતની પ્રાચીન ચેત્ય પરિપાટી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું હિંદ અને યુરેપ આદી દેશમાં જૈન સાહિત્યના મહાન પ્રચારક તરીકે પ્રસિદ્ધ થયેલાં સ્વ. સુપ્રસિદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સાધીત “પ્રાચિન તિર્થમાલા સંગ્રહ ભાગ ૧લામાં સુરતની પ્રાચીન ચૈત્ય પરિપાટીએ આપવામાં આવી છે તે અક્ષરશ: અત્રે આપીએ છીએ:–
સુરત – શહેરનાં મંદિરનું વર્ણન કરનારી ઉપરની તીર્થમાળાએમાં બે તીર્થમાળાઓ છે. એક કકમતીય ૧લાધા શાહ વિરચિત સુરતચૈત્યપરિપાટી, અને બીજી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત “સુર્યપુરત્યપરિપાટી. લાધાશાહે આ “સૂરતત્યપરિપાટી સં. ૧૭૩ના માગશર વદિ ૧૦ ના દિવસે સૂરતમાં ચોમાસુ રહીને બનાવી છે. કવિ લાધાએ સૂરતના દેરાસરનાં નામે જ માત્ર નથી
૧ આજ લાધાશાહે વિ. સં. ૧૭૮૫ માં શિવચંદજીને રાસ બનાવ્યો છે. આ રાસમાં કવિ પિતાને ગચ્છના ગ૭પતિ તરીકે પિતે ઓળખાવે છે –
“કયામતિ ગ૭પતિ સાહજી લાધો કવિરાયઃ તિણે રાસ એ એ સુણતા ભણત સુખ થાય”
(મારી પાસેના પ્રશસ્તિ સંગ્રહમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
આપ્યાં, પરંતુ પ્રત્યેક દેરાસર કયા કયા પુરામાં આવ્યું તે, પુરામાં કેટલાં મહેટાં દેરાસરે અને કેટલાં ઘર દેરાસર છે તે, અને પ્રત્યેક દેરાસરની પાષાણ અને ધાતુની મૂર્તિની, પંચતીથી, પટ, પાટલી અને સિદ્ધચક વિગેરેની પણ સંખ્યા બતાવેલી છે. કવિએ પ્રત્યેક ઢાળની અંતે બબે દહા આપી એક એક ઢાળમાં વર્ણવેલ મંદિરો, ઘર દેરાસર અને જિનબિંબની સંખ્યા આપી છે. એવી રીતે ત્રણ ઢાળમાં કવિએ સૂરતમાં–સૂરત અને પરાંનાં મંદિરનું વર્ણન કર્યું છે. છેવટે ત્રીજી ઢાળની અંતમાં કવિ મંદિરે, અને બિંબની કુલ સંખ્યા આ પ્રમાણે આપે છે –
“સુરતમાંહે ત્રણ ભૂયરાં દેહરાં દશ શ્રીકાર; દયય પણુતાસ છે દેહરાસર મહાર. ૧ સરવાલે સરવે થઈ બિંબ સંધ્યા કહું તે; તીન હજાર નવસે અધિક બેહતર પ્રણમું તેહ. ૨
(પૃ ૬૭) એટલે કે–૧૦ મોટાં દેરાં, ૨૩૫ ઘરદેરાસરે અને ૩૯૭૨ જિન બિંબ સુરતમાં હતાં.
ચાથી ઢાળની પાંચમી કડીથી કવિએ જિનબિંબ વિગેરેની સંખ્યા જેમ બહુ સ્પષ્ટ રીતે આપી છે, તેવી રીતે તીર્થમાળાની અંતમાં ગદ્યમાં પણ સંખ્યા બતાવી છે.
તે આ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
A
શ્રીસૂરત મળે છે કરા ૧૦ છે, દેરાસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂયરા ૩, પ્રતિમાં એકેકી ગર્તા ૩૭૮, પંચતીરથીની ૫, ચોવીસવટાની ૨૪, એકલમલ, પેટ, પાટલી, સિદ્ધચક, ગે મુખ સવે થઈને ૧૦૦૪૧ ઈ.” (જૂઓ પૃ. ૧૫).
ઉપાધ્યાય વિનયવિજયજીએ “સૂર્યપુર ચૈત્ય પરિપાટી” સં. ૧૯૮૯માં બનાવી છે. ઉપાધ્યાયજીએ આ પરિપાટી એકંદર ૧૪ કડિયામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગીયાર કડીઓમાં સૂરતનાં અગિઆર દેરાસરોનાં નામો આપ્યાં છે. પ્રત્યેક કડીમાં દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેરાસર પ્રસિદ્ધ હોય તે ભગવાનનું નામ–આપી સ્તુતિ કરી છે. તે ઉપરાન્ત મૂર્તિયોની સંખ્યા કે એવી બીજી બાબત કંઈ બતાવી નથી. બારમી અને તેરમી કડીમાં રનેર, વલસાડ, ગણદેવી, નવસારી અને હાંસોટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪મી કડીમાં પિતાનો પરિચય આપ્યો છે. જેમાં વિજયસિંહસૂરીના શિષ્ય કીર્તિવિજય અને તેમના શિષ્ય વિનયવિજયે આ કૃતિ કર્યાનું જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે આ છે–૧ અષભદેવનું, ૨ શાતિનાથનું, ૩ ધર્મનાથનું, ૪પાર્શ્વનાથનું પ સંભવનાથનું
ધર્મનાથનું, ૭ અભિનંદનનું, ૮ પાર્શ્વનાથનું, કુંથુનાથનું, ૧અજિતનાથનું અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
कटुकमतीयलाधासाहविरचित्त.
सूरत चैत्यपरिपाटी. પ્રણમી પાસ જિર્ણોદના ચરણકમલ ચિત લાય; રચના ઐયપ્રવાડની રચસુ સુગુરૂ પસાય. સુરતબંદીરમેં અણું જિહાં જિહાં જિનવિહાર; નામ ઠામ કહી દાવવું તે સુગુ નરનાર.
ઢાલ પ્રથમ.
ચતુર સનેહી મેહના, એ દેશી. સુરતનગર સેહામણું સહમણું જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરાંતા ઉપને અધિક આલ્હાદો રે. ૧ શ્રીજિનબંબ જોહારીયે ધારીયે જિનમુખ ચંદો રે; તારીયે આતમ આપણો વારીયે ભવદુખદ રે. શ્રીજિન ૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચે ય ઉદારે રે, બિબ ચૌદ આરસ મેં ધાતુમય ચિત ધારે રે. શ્રીજિન ૩ એકલમલ પંચતીરથી પાટલી ને પટ જાણું રે; સર્વથઈ શતાય ને બાહોર અધિક વષાણું રે, શ્રીજિન ૪ બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રીજગદીસે રે; દ્વાદબિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસેરે. શ્રીજિન : ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજે રે; વ્યાસબિંબ સર્વે થઈ જિનમંદીરમાંણે છાજેરે. શ્રીજિન ૬ ત્રીજે શ્રીધર્મનાથને દેહરામહે સુણે સંતેરે; સુરજમંડણ પાસજી ભૂયરામાંહે ભગવંતેરે. શ્રીજિન૭ ચોવીસબિંબ પાષાણમેં સાત રતનમેં દીપેરે, એ સીતેર ધાતુમેં નિરવંતાનયન ન છીપેરે. શ્રીજિન૮ ચેાથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસબિંબ પાષાણમેં પૂજંતાં પાતકમેટયારે. શ્રીજિન૯ ચોવીસવટ પંચતીરથી એકલમલ પટ જાણે રે; એક ઈકેતેર ધાતુમેં સર્વ સંધ્યાયે પ્રમાણેરે. શ્રીજિન ૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનબિંબ અતિ સેહેરે; પાંચ પ્રભૂ પાષાણમેં નિરાંતા ભવિમન મેહેરે. શ્રીજિન ૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારે રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારે રે. શ્રીજિન૧૨ શ્રીધરઘર દેરાસરતણું હવે કહું સંખ્યા તેહેરે, સુરા રતનના ઘરથકી પંચોતેર તે જેહ રે. શ્રીજિન૧૩ તિહાં જિનબિંબ સહામણા ધાતુમે પાષાણે રે; સર્વ થઈ સવાપાંચસેં વદ ચતુર સુજાણેરે, શ્રીજિન૧૪ હાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રસાદે, સાડાછલાધકડેનિત્યપ્રતે રણઝણ ઘંટાનાદોરે. શ્રીજિન૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
પોતેર દેરાસરે દેહરા પાંચ વિસાલ; સવાતેરસે બિબને વંદન કરૂ ત્રિકાલ. ખપાટીયાચકલાતણા દેહરાસર છે જેહ, અભિનંદન જિન દેહરે હવે હું પ્રણમુ તે.
હાલ બીજી.
મુની માનસરોવર હંસલે, એ દેશી. ગોપીપુરાથકી પાધરા ચાલે ચતુર મન લાયે રે; ખપાટીયે ચકલે જઈ વંદો શ્રીજિનરાય રે. શ્રીજિનબિંબ જોહારીયે વારીયે કુમતિકુસંગે રે, મેહમિથ્યાત નીવારીયે ધારી જિનગુણ રંગો રે. શ્રી. ૨ પ્રથમ નમું જિન દેહરે અભિનંદન જિનચંદો રે, છયાસી બિંબ પાષાણમેં ભાવસુ ભવિ વંદે રે. શ્રી. ૩ ધાતુમેં સંધ્યા કહું દેયસત ને અડસટ્ટો રે; પાંચ રતનમેં સર્વે થઈ તીનસયા ગુણસો રે. શ્રી. ૪ ઘર ઘર દેરાસરતણું સંધ્યાયે ચોવીસે રે; એક ખાસી બિંબને પ્રણમીજે નિસદિસે રે. શ્રી. ૫ તિહાથી કલાપીઠે જાઈયેં સરાસુધી સુજાણે રે; ઉગણીસ દેરાસરતણું બિંબસંખ્યા હવે જાણે રે. શ્રી. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
દિયસમા પાંચ ઉપરે પ્રણમી કર્મ નિકદ રે; કુજી વર્ધમાનને ઘરે પાસ ચિંતામણી વદે રેશ્રી) નિહાંથી વડાચિટા ભ| જઈ જિનબિંબને વંદે રે; વાઘજી ચીલંદાની પિલમેં લેટયા અજિત જિદોરે. શ્રી. ૮ એકાદસ પાષાણમેં ધાતુમે તેર ધારો; દેહરે શ્રીજિન પ્રણમતાં પામીજે ભવપારો રે. શ્રી ૯ સાહા કેસરીનંદને ઘરે દેહરૂ એક વિસાલો રે, મૂલનાયક પ્રભુ વાંદીએ અજિતનિણંદ ત્રિકાલો રે. શ્રી. ૧૦ એસી બિંબ પાસાણમેં ધાતુમય હવિ સુરે; ત્રણસે સ્વામી બિંબને પ્રણમી પાતક હણીયે રે. શ્રી. ૧૧ વાઘજી વલંદાની પોલથી વડે ચાટે આવી રે; નાણાવટ સાપુરતણું દેરાસર ન ભાવી છે. શ્રી. ૧૨ સંથાઈ સર્વે થઈ દહેરાસર ગુણ સટ્ટો રે; બિંબ સંખ્યા સર્વે મલી છસયને અડસટ્ટો રે. શ્રી ૧૩ નેમીસર જિન દેહરે પારેખ પ્રેમજીને પાસે રે, ઉપરે શાંતિ ડામા પ્રમુ અધીક ઉલાસે રે. શ્રી. ૧૪ અધ ઉરધ સર્વે થઈ આરસમેં બિંબ પંચારે; ચુમતેર પ્રભુ ધાતુમેં તેહમાં નહી બલવંચે . શ્રી. ૧૫ ઢાલ બીજીમાંહે એ કહ્યાં દેહરા ચાર પ્રમાણે રે, દેરાસર સ થઈ એકસો ને દોય જાણે રે. શ્રી. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
દુહા સરાથકી સાહાપુર લગે ત્રિણ જિનભૂવન ઉદાર; એક દેય દેરાસરે વાંદે જગ આધાર. ધાતુમેં આરસમેં બિંબ આ છે તિહાં જેહ; સાહાજી લાધો કહે દયસહસ ભાવશું પ્રણમુ તેહ. ૨
ઢાલ ત્રીજી નવમી નિરજા ભાવના ચીત ચેતેરે, એ દેશી. નાણાવટ સાપુરથકી ભવિ વંદો રે ચાલે ચતુર નરનારી; ભવિ સનીલીયામાહે જઈ ભ૦ શ્રીજિનબિંબ જેહાર. ભ૦ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભ. દેરાસર છે ઈગ્યાર; ભ૦ એક્સો સતાવન બિંબને ભવ પ્રણમતાં જયજયકાર. ભ૦ ૨ તિહાંથી વિલંદાવાડમાં ભ૦ દેહરાસરમાંહે દેવ; ભ૦ સંધ્યા શૈદ સોહામણા ભ૦ કીજે નિત્યપ્રૌં સેવ. ભ૦ ૩ બિંબ આરસના ધાતુમેં ભ૦ એકને અડવીસ; ભ૦ સરવાલે સરવે થઈ હ૦ ભેટ્યા શ્રી જગદીસ. ભ૦ ૪ તિહાંથી અમલીરાણમેં ભ૦ ગંધર૫ ફલીયા મુઝાર; ભ૦ આઠ દેરાસર અતિભલા ભ૦ યાત્રા કરો નરનારિ. ભગ ૫ બિંબ ઈકોતેર જિનતણા ભ. નિરવંતા આણંદ થાય; ભ૦ જિનપ્રતિમા જિન સારીષીભ પૂજતા પાપ પુલાય. ભર ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
સૂરત શહેરના ચયની ભ૦ થઈ પુરણ જિનયાત્ર; ભ૦ તિહાંથી પુરામાંહે જઈ ભવ યાત્રા કરે ગુણપાત્ર, ભ૦ ૭ નવાપુરામાંહે દેહરે ભ૦ સોલસમાં શાંતિનાથ; ભ૦ ભૂયરામાંહે દેહરે પ્રભૂ ભેટીયા ભવમૂલનાયક જગનાથ. ભ૦ ૮ ત્રણ્ય બિંબ પાવાણામેં ભ૦ ધાતુમેં નવ સાર; ભ૦ દ્વાદસ બિંબ જેહારતાં ભ૦ ઉપને હરણ અપાર. ભર ૯ સૈયદપુરાને દેહરે ભ૦ હિદરપુરામાહે જેહ; ભ૦ એકાદસ દેરાસરે ભવ્ય જિનપ્રતિમા ગુણ ગેહ. ભ૦ ૧૦ સંથાઈ સવે થઈ લવ બિંબ એક વાસ; ભ૦ નગરથી બાહિર પુરાતણ ભ૦ ભેટીયા ત્રીભાવન ઈસ. ભ૦ ૧૧. સુરતથી મનમેદસુ ભ૦ જઈ રનર મુઝાર; ભ૦ શ્રીનિબંધ ડારીયે ભર તે સુજે નરનારિ, ભ૦ ૧૨ ભૂયરૂ એક અછે તિહાં ભગ ચાર દેરાસર સાર; ભ૦ એક ત્રહતાલીસ બિંબનઈ ભ૦ પ્રણમીજે બહુ વાર. ભ૦ ૧૩ સોનીના ફળીયાથી ભવ્ય જિનમંદિર છે એક; ભ૦ અઠાવન દેરાસરે ભ૦ રનેર તાંઈ છે. ભ૦ ૧૪ હાલ ત્રીજમાંહે એ કહી ભ૦ બિંબ છસે એકત્રીસ ભo સાહાજી લાધો કહે સમરીયે ભટ ભાવસુ નિસદિસ. ભ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂરતમાહે ત્રણ ભૂયરા દેહરા દશ શ્રીકાર; દેયસય પતીસ છે દેહરાસર મહાર. સરવાલે સરવે થઈ બિંબ સંખ્યા કે નેહ, લીન હજાર નવસે અધિકતર પ્રગમે તેહ.
હાલ ચેથી.
કનક્કમલ પગલા હવે, એ દેશી. યાત્રા સુરત શહેરની એ કીધી અધિક ઉલ્લાસ,
ભવિજન સાંભલે એ; રનેરતાંઈ ભાવસું એ પહેાતી મન તણી આ. ભ૧ દેહરે દેરાસરતણું એ જિનપ્રતિમા છે જેહ, રચના ત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. ભ૦ ૨ એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચાર હજાર; ભગ સરવાલે સ થઈ એ સૂરત નગર મુઝાર. ભ૦ ૩ બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ; ભ. વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ. ભ. ૪ પાંચસે બિંબ પાષાણમેં એ માંહે રતનમય સાર; ભ૦ એકસો એક વસવટા એ ચામુષ ષટ ચિતધાર. ભ૦ ૫
ભ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
નવસેં દસ પંચ તીરથી એસ્ટ અતેર જાણ, ભ૦ નવસે ખાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ ભ૦ ૬
એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ, ભ૦ સિધ્ધચક કહ્યા દેયસે એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ ચાવીસ ટાની ગ્રેવીસગુણ એ પંચતીરથીની પંચ; ભ૦ અઠાણુ કમલની એ ચામુષે ચોવીસ સંચ. ભ૦ ૮ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ ભ. સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિકાલ. ભ૦ ૯ જિનપ્રતિવા જિન સારીથી એ સૂત્ર ઉવાઈ મુઝાર; ભ૦ રાયપની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. ભ૦ ૧૦ નિક્ષેપ ચ જિનતણા એ શ્રી અનુગદ્યાર; ભ૦ ઠવણસત્ય જિનવર કડે એ ઠાણુંગે સુવિચાર. ભ૦ ૧૧ શ્રીજિનપૂજા ચાલતી એ ભાવી ભગવઈઅંગ; જ્ઞાતાસૂત્રે દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ભ૦ ૧૨ ઈ.યાદિક સૂત્રે ઘણા એ જિનપ્રતિમા અધિકાર; ભ૦ સમકિત નિરમલ કારણ એ સિવસુખની દાતાર. ભ. ૧૩ ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર; ભ૦ સંકા કંધ્યા પરિહરી એ જિન પૂજે નરનારિ. ભ૦ ૧૪ ચેથી ચે પ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ; ભ૦ સહાજીલાધો કહે જે ભણે તે તસ ધરે કે માણ. ભ૦ ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
. દુહા જે રીતે જિમ સાંભલું સંખ્યા કીધી તેહ; અધિકુ ઉછુ જે હેય મિચ્છાદુકડ તેહ.. સતરસેં ત્રાણુલ યાત્રા કરી મનકોડ; વર્તમાન જિનબિંબની યુગતે કીધી જોડ.
ઢાલ,
રાગ ધન્યાસી.
ઈમ ધન્નો ઘણને સમજાવે, એ દેશી. યાત્રા સૂરતબિંદીર કેરી કીધી સેરી શેરી છે, ટાલી ભવોભવ ભ્રમની ફેરી સિવામણ થઈને રીજી છે. ઈપરે શ્રીજિનબિંબ જોહાર્યા દુરગતના દુધ વાર્યા; આત પગુણ અનુભવસુવિચાર્યા એ પ્રભૂ તારણહારાજી - ૨ સમક્તિ સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમાથાપીજી. ઇ. ૩ આગમ અધ્યાતમના અંગી સ્યાદવાદ સતસંગીજી; નય પ્રમાણ જાણે સપ્તભંગી તે જિનપ્રતિમા રંગીજી. ઈ. ૪ જિનપ્રતિમા જિન સરીષી જાણી ભાવસુ પૂજે પ્રાણજી; સીવસુરની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણીજી. ઈ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
જિનગુણ સમનિજગુણ અવધારી જિનપ્રતિમા સુખકારી; ઉપાદાનમાહેં: સુવિચારી નિમત્ય સબલ ઉપગારજી. ઈ. ૬ કકગથું કલ્યાણ વિરાજે સાહા લહજી ગુણચંદાજી
ભણસી તાસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિશૃંદાજી; ઈ. ૭ સંવત સતર ત્રાણ્યા વરસેં રહી સૂરત ચેમાશેજી; માસિર વદિ દશમી ગુરૂવારે રચીઉ સ્તવન ઉલ્લાસેજી. ઈ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજે; સાહા લાલચંદતણું આગ્રહથી રચના અધિક વિરાજે છે, ઈ. ૯ અધિકું ઉછજે હોય એમાં શુદ્ધ કર કવિરાયા; ઈ. સાહાછલાકરે સુરતમાં હરસુજિનગુણગાયાઈ ૧૦
ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૮૧ શ્રીસૂરતમધે દેહરા ૧૦ છે દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસવટાની ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક કમલ ચૌમુષ સર્વે થઈનેં ૧-૦૪૧ છછે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
તે જ ! 'विनयविजयोपाध्यायविरचित.
सूर्यपुरचैत्यपरिपाटी.
પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ,
ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે; સેવ કરૂં મન રંગમ્યું એ,
સૂરતિ સૂરતિપુર સિણગાર કે પૂજીએ પ્રથમ તીર્થંકર એ.
ગુ.
પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગ જયે, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયે; સવિ નીતિ દાખી મુતિ ભાવી આપ જગ સાષી થયા, રસરંગ ચાપી દુરતિ નાગી અષયસુખ સંગમ લી. ૧ સેલમા એ સલમા એ સાંતિજિણે સરૂ એ,
સૂરતિ સૂરતિપુર સિણગાર કે; અચિરકુંઅર ગુણનિલે એ,
વિશ્વસેન વિશ્વસેન સમ મલ્હાર તો;
સલમા સાંતિ જિણેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સેલમાં શાંતીનિણંદ પામી કુમતિ વામી મઈ સહી, હવિં ભજું સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી, મલપરિ કમલા સબલ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું, જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉલ્હસ્યું. ૨ ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈએ,
આપઈ એ આપઈ ધમ ઉદાર કે, પન્નરમે પરમેશ્વરૂ એ,
વિશ્વ એ વિશ્વતણે આધાર કે, ધર્મ જિસેસર વંદિઈ એ.
વંદિઈ ધર્મણિંદ જગગુરૂ નયર સૂરતિમંડણે, ભવ કષ્ટવારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડો; . . અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ ચકકસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફ પામી સ્વામી સેવાસારણ. ૩ વામા એ વામા એ સુત સેહામણે એ, : -
સિવપુર સિવપુર કરો સાથે કે;નાથ જ રીમુવનતણે એ,
સૂરતિ સુરતિમંડણ નામ કે,
વિામાસુત સહામણે એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
વામાતણે સુત સદા સમરથ સિવક સાધાર એ, જગસૂઘ મંદિર થંભ થોભણ નોધારાં આધાર એક સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ માટે મનહરઈ, વિલિ હાર હીરાતણે હિઅડઈ તેજ તિહઅણિ વિસ્તરઇ. ૪ સેના એ સેના એ નંદન જિનવરૂ એ,
- સંભવ સંભવ સુરદાતાર કે; સાર કરઈ સેવકતણી એ,
હરવર હયવર લંછણ પાય તો, સેના એ નંદન જિનવરૂ એ.
સેના એ નંદનતાણુ સેના મેહના મદ અપહરઈ, પ્રભૂતણઈ ચરણઈ રહ્યા સરણઈ અમર અલિ કલિરવ કરઈ; પ્રસ્ત વાણું સુવાદાણું રસ સમાણી જાણઇ. ભવ તાપ ભાજી દૂરિ જઈ જિન દવાનલ પાણી ઈ. ૫ સેવું એ સેવું એ ધર્મ જિસેસર એ, પન્નર પન્નરો જિનરાજ કે, આજ સફલ મુઝ ભવ થયો એ,
લાધે એ લાધે એ કરૂણાવંત કે;
સેવો એ ધર્મ જિસેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ગુo સેવીએ ધર્મણિંદ જેહનઈ નમઈ સુરપતિ સુંદરી, ગુણ ગીત ગાતી કર નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી.. કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. ૬ સૂરતિ એ સૂરતીબંદિરમાહઈ કે,
સેહઈ એ સંધ સુહંકરૂ એ; ચોથા એ ચોથા એ જગદાધાર કે,
અભિનંદન મેરઈ મનિ વસ્યા એક સંવર એ સંવર એ કુલ શિણગાર કે,
સોહઈ એ સૂરતિબંદિરઈ એ.
સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ ચોથો જિનવર; સિદ્ધારધાઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનહરૂ; કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુક ધ્યાન સંગિ રમે સામી તરૂઅરિ જિમ કર એ. છ પાસ એ પાસ જિણેસર રાજી એ,
જાસ એ જાસ વિમલ જસ રાશિ કે, ત્રીભવનમાંહઈ ગાજીઉ એ,
ઉંબર ઉંબરવાડામાહઈ કે;
પાસ જિણેસર રાજીઉ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
રાજીઉ પાસ જિદ જયકર અષયસુખ આવાસ એ, દરિસણઈ જેહનિ નાગ પાયે નાગરાજ વિલાસ એક ધરસિંદ પદમાવતી જેહનાં ચરણ સેવઈ ભાવસ્યું, તસ પાય સુરતરૂ તલઈ રંગ વિનય મન સુપભરિ કર્યું. ૮ સૂર જે સૂરતણે સુત સુંદરૂ એ,
સત્તર સત્તર ભગવંત કે; કુંથું નમું આણું દશ્ય એ,
સેહ એ સહએ સૂરતિમાંહિ કે; સૂરતો સુત સુંદરૂ એ.
૯
સુત સૂર કેરો સહુઈ સૂરતિમાહિં સૂરતિ સાર એ, પ્રભુત સૂરતિ દેષી મૂરત હોઈ હર્ષ અપાર એ; મૃગમાન મેચન સ્વામિલોચન દેષિ મુઝ હઈડું ઠરઈ, મકરંદભર અરવિંદ દેવી ભમર જિમ ઊલટ ધરઈ. બીજા એ બીજા એ વિજયાકુંઅરૂ એ,
ગજપતિ ગજપતિ તંગ મિ તે; નામિસયલસુખ સંપજઈ એ,
જિતસવુ જિતસવ્રરાય મલ્હાર તો બીજ એ વિજયાકુંઅરૂ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ત્રુટ બીજા તે વિજયાકુંઅર જિનવર, નયર સૂરતિ સેહ એ, પ્રભુતણી મૂરતિ કષ્ટ ચરતિ ભવિકનાં મન મેહ એ; જિનવદન સુંદર સુર પુરંદર દૃષિ મનિ આણંદ એ, જિમ કમલ વિકસઈ દેષિ દિનકર કુમુદ જિમ નવચંદએ. ૧૦ વંદુ એ વંદુ એ પાસ ચિંતામણું એ,
દિનમણી દિનમણે તેજનિધન કે; પ્રાન ધરૂં સ્વામીનણું એ,
સુખ ઘણું સુખ ઘણું પ્રભુનઈ નાંમિ કે; વંદુ એ પાસ ચિંતામણી એ.
ચિંતામણિ શ્રીપાસ વંદુ આણંદુ સાહેલડી, પ્રભુવદન ચંદ અમંદતેજઈ ફલી મુઝ સાવેલડી; અતિ ફૂટડું પ્રભુ ફણામંડલ દેષિ મુઝ મન ઉડસ. ઘન ઘટાડંબર દેવિ દહદિસિ મેર જિમ હઈડઈ હસઈ. ૧૩ તીરથ તીરથ સૂરતિ બંદિરઈ એ,
જુહારિયાં હારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિનાં દુષ વારી એ,
ઊપને ઊપને અતિ આણંદ કે; સુરતિ તીરથ જુહારીયાં એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૩.
જુડારિયાં તીરથ સદા સમરથ હરઈ સંકટ ભવિતણું, એ તવન ભણતાં જાત્ર કેરાં દીઇ ફલ રલીઆમણાં, ઘનસાર ચંદન સાર કેસર કુસુમચંગેરી ભરી, પ્રમુચરણ અંચી પુણ્ય સંચી ભાવપૂન કરી. ૧૨ આવે એ આવે એ પાનેર જાઈએ,
પૂછ પૂછ રાજુલકંત કે, સમરથ સામી સામલેએ,
ભેટીએ ભેટીએ રાષણ નિણંદ કે; આવે એ રાનેર જઈએ.
ગુરુ રાનેર ઈણિપરિ જિન જુહારી વલી મુઝ મન અજયુ, વડસાલિ જરાઉલસ્વામી વીરજિન ભેટણિ ગયો; ઘણુદીવિ ચિંતામણિ જુહારી નવસારી શ્રીપાસ એ, હાંસોટ ભગવઈ દેવ પૂછ ફલી મનની આસ એ. તપગચ્છ તપગચ્છ હીર પટેધરૂ એ,
જેસિંગ જેસિંગ ગુરૂ ગચ્છ ખંભ કે, રૂપાઈ સુત તસ પટઈ એ,
વિજય એ વિજયદેવસુરિંદ કે; તપગચ્છ હીર પટધરૂ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૩
તપગછિ હીર સમાન ગણધર વિજયસિંહસૂવિંદએ, તસ ગ૭ભૂષણતિલક વાચક કીર્તિવિજય સુખકંદએ, તસ ચરણ સેવક વિનય ભગતઈ થુણ્યા શ્રીજિનરાજ એ, સસિકલા સંવત વર્ષ વસુનિધિ ફેલ્યા વંછિતકાજ એ. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
સુરતના પ્રતિમા લેખોનો સંગ્રહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
જું.
સરત એની કદીયાના દહેરાસરમાં
(પીત્તળની પ્રતિમાઓ પરના લેખે.) ૧. સંવત ૧૫૦૦ વર્ષે માઘ સુદિ ૧૩ મુકે શ્રી બ્રાણુગર છે શ્રી શ્રીમાળી જ્ઞાતીય શ્રેષ્ઠિ ખેતા ભાર્યા જઇત્, સુત હામા ભાર્યા હીમાટે સુત વાછાકેન માતૃપિત શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિબ કારિત પ્રતિષ્ઠિ શ્રી બુદ્ધિસાગરસૂરિપાટે શ્રી વિમલસૂરિ ઝાઝસયા ગામે વસતિ
સુરત. (મગનભાઈ પ્રતાપચંદના ખાનગી
* દહેરાસરમાં) ૨. સંવત ૧૭૮૨ વર્ષે વૈશાખ શુદિ ૫ સામે શ્રી ખંભાતિ વાતવ્ય ઉદેશ જ્ઞાતય વૃદ્ધ શાખીય સા. ઉદયસિંહ શ્રીપતિ સુર વીરસિંઘ ભાઈ જેસિઘકેન સ્વ દ્રવ્યેશુ શ્રી ધર્મનાથ પંચ તીથી સરામય બિંબ કોરાયિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભ. શ્રી વિજય પ્રભસૂરિ પટ્ટે સવિજ્ઞ પ. ભટ્ટારક શ્રી જ્ઞાન વિમલસૂરિ પટે ભટ્ટારક શ્રી શ્રી સભાગ્ય સાગરસૂરિભિઃ
૩. સંવત ૧૪૮૬ વર્ષે જેઠ સુદિ ૩ ગુો ઉદેશ જ્ઞાતીય સોની નરસિંહ ભાર્યા નાગલદે યુ સેની પરબત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સોની શિખર શ્રી તિ ભિઃ આત્મ શ્રેયસે શ્રી આદીનાથ બિંબંકારિતં પ્રતિષ્ઠિત શ્રી જિનાજ્ઞા પાકે શ્રીસૂરિભઃ |
૪. સંવત ૧૭૦૬ વર્ષે જેઠ વદ ૧૦ સ્થંભતીર્થ વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીયવૃદ્ધશાખા સે / મનજી / ભા. Tબા | વછાઈ સુરા પાસવીર કેન શ્રીપાસબિંબ પ્રતિખિત | શ્રી વિયાણંદ સૂરિ | વિજયરાજયે આચાર્ય વિજયરાજરિભિઃ | .
સુરત પડેલની પિળ નેમીનાથના
દેરાસરજીમાંના પ્રતિમા લેખે. પ. સંવત ૧૫૭૩ વર્ષે માડ વદિ ર વૈ ઉસવાલ જ્ઞાતીય લઘુ શાખીય પં. સહજા ભર્યા પૂતલિપૂત્ર પાહિરા કેન ભા. માલુણદેવી યુતન સ્વ શ્રેયસે શ્રી સુમતિનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિતું શ્રી કેરંટ ગર) શ્રી સાવ દેવ સૂરિ પટ્ટ શ્રી નન્નસૂરિ જાદ ઉલીગ્રામ.
૬. સંવત ૧૬૬૪ વર્ષે માઘ શુદ ૧૦ દિને અને વૃદ્ધ. શાખાયાં શ્રી શ્રીમાળી જ્ઞાતીપ અહિમલગર વાસવ્ય . જયચંદ ભા. વપજલદે નાન્ગાશ્રી સુવિધિનાથ બિબ કા. પ્ર. શ્રીવિજ્યસેન સૂરિભિઃ તપાગચછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૭. સંવત ૧૪૭ વર્ષે માઘ શુદિ ૪ દિને શ્રી ઉકેશ વંશે વ. કઠુઆ પુત્ર હાદા પુત્ર રણમલ શ્રાવકેણ ભાતૃ ફગણ યુએન પુત્ર હિરાજ સહિતેન સ્વ પુણ્યાર્થ શ્રીઆદિનાથ બિંબ કાર્તિ પ્રતિષ્ટિત શ્રીખરતરગચ્છ શ્રીજિત જ સૂરિપદે શ્રીજિનભદ્ર સૂરિભિઃ
૮. સં. ૧૫૨૧ વર્ષ આ વદ ૬ દિને પ્રાગ્વાટ છે. સાજણ ભા. પાંચ પુત્ર મણે રસકેન ભા. ગમતિ સૂતમાણિક પ્રમુખ કુટુંબ યુનેન શ્રીવાસુપૂજ્ય બિંબ કારિત પ્ર. તપાગચ્છે શ્રી શ્રી શ્રી લક્ષ્મી સાગર સૂરિભિઃ
૯૮ સં. ૧૬૬૮ વર્ષે માઘ સુદ. ૧ શને વૃદ્ધ શાખાયાં શ્રી શ્રીમાળી જ્ઞાતીય ગંધાર વાસ્તવ્ય ગાં. વદ્ધમાન ભા. ચીરાદે સુત ગાં. વજિઆકેન શ્રી શીતલનાથ બિ. ક. પ્ર. તથા શ્રી વિજયસેન સૂરિભ:
૧૦. સં. ૧૫૫ વર્ષે જયેષ સુદિ ૧૩ ભૂમે ઉપકેશ રાડીયા ચામડા ગાત્રે સોની પૂનસી ભા. વાસુત પદમણી ભાર્યા સૂઈ સહિતેન આમશ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ શ્રી ભાણાવાલગ પ્ર. શ્રી ધનેશ્વર સૂરિભિઃ કડી વાસ્તવ્યઃ
૧૧. સં. ૧૫૧૨ વર્ષે પ્રારા વ્ય, દેવા ભા કમી પુત્ર વ્યરામાડેન ભાગ કપૂરી બ. પિપટભાઇ વાટી વ્ય૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
નીસલનીણું ખીદાદિ કુટુંબ યુએન શ્રીકુંથુનાથ બિંબ કારિત પ્ર. તપાગચ્છ રત્નસેખરસૂરિભિ: વડગામ ઘાણધારે વાસિતા.
૧૨. સ્વસ્તિ શ્રી સં. ૧૫૦૮ વર્ષે વૈશાખ વદિ ૧૧ રો ડંબડ જ્ઞાતિ ઠ૦ વાંપા સુત ડ. સાઈભાઈ સ્વર મેમેન ભ્રાતૃ ઠ૦ રાયર નાગ્ના ભાટ બાઈ રહી સહિતેન સ્વકુટુમ્બ શ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભૂસ્વામિ બિબ કારિત પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધ તપાગ છે શ્રી વિજયનિલસૂરિપટ્ટે શ્રી વિજયધર્મ સૂરિભિઃ
૧૩. સં. ૧૭૭૩ વર્ષે શ્રીમાલી વૃદ્ધ શાખાયાં ૮૫ કિશનજી વદ્ધમાનહિ ભાર્યા સહજ બાઈ પંચતીથી બિબ ભરાપીત પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાન વિમલ સૂરિભિ:
૧૪. સંવત ૧૪૮૯ વર્ષે જયે. વદ ૩ દિને પ્રાગ્વાટ જ્ઞાતીય છે. ઇલાભાર્યા આહણદે સુત છે. ધર્મસિંહને ભા. કરણ ભાતૃમઘા સુત ગાદિ કુટુમ્બ યુનેન શ્રીનિજજનક શ્રેયાર્થ શ્રી શીતલનાથ બિબ કા. પ્ર. તપાગચ્છ નાયક શ્રી સેમ સુંદર સૂરિભિઃ
૧૫. સંવત ૧૫૮૦ વર્ષે વૈશાખ શુદિ ૫ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પં. સૂરા ભાર્યા કરમસુત પં. મેહાજલ ભાર્યા બાકી સુતરાજ ઉકાજ વઈજુ મેઘઉ સ્વકુટુમ્મ શ્રેયસે શ્રી સુમતિનાથ બિલ્બ કારાયિત પ્રતિષ્ઠિત શ્રી ચારિત્રપ્રશ સૂરિભિઃ મહેકર આમરણિ વાસ્તવ્ય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૩૧
હનુમાનની પળના અજીતનાથના દહેરાસરમાંના
લેખ. ૧૬. સં. ૧૫રર વર્ષે માઘ છે. ૧૩ સીબીઆવાસિ પ્રાગ્વાટ જ્ઞાતીય સા. મુહણસીભા. માલ્ટદે સુત સા. રાઉલેન ભાટ નાંઉં ભાતુ પેથા સુત સા. પદ્મા રાણું સીટ પાત્ર શિવા ધરણું કરણાદિ કુટુઅ યુએન સ્વયસે શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્રતિ. બૃહત્તયા શ્રી રત્નશેખરસૂરિ પટે શ્રી લક્ષ્મી સાગર સૂરિભિઃ | શ્રી ન
૧૭. સં. ૧૫૨૫ વ. જેઠ માસે શ્રી શ્રીમાલ જ્ઞા છે. માલા ભાગ માનૂ સુ. પોપટેન ભાગ પૂરી યુતન ભાતુ
પા શ્રેયસે શ્રી પદ્મા પ્રભુ પામ્યાદિ ૫ કારાવ પ્રતિ શ્રી અમર ર-નાસૂરિ ગુરૂણા મુપદેશેન ચાદ્રિનાણા વાસ્તવ્ય: શ્રી.
૧૮. સંવત ૧૬૬ વર્ષે માઘ વદિ ૨ સેમવારે શ્રી મંડપ દંગે શ્રી નાગપુસય તપાગચ્છ શ્રી પાસચંદ્રસૂરિ સઃગુલ્યાનમ: શ્રી શ્રીમાળી જ્ઞાત | સા ખેતા | ભા ! ખોખી સુત / સં ! દેપા | ભા. દેવલદે | સં શિવા ! સા | લખાપતિ: ચેત્ય કારિતં ! સં ! પુજા ! તો તેમાં સ | પીથા નાર્ય વરઘાં એહિ બિંબ પ્રતિષ્ઠાપિતા તપાગણે શ્રી વિજય દેવ આ વિજયસિંહ સૂરિતિપતિ સુતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૧૯. સં. ૧૫૨૨ વર્ષે મારૈશીર્ષ સુ. ૨ ચંદ્ર ગગુ દીવી વાસ્તવ્ય શ્રી શ્રીમાલા જ્ઞાતિય. સે. નાઈય લા. સંપૂરીત: સુતઃ સેટ ગહિલા વક્તા વિકા એ તે. સેટ ગહિલા ભાર્યા રટી યુનેન સ્વશ્રેયસે શ્રી મૂનિસુવ્રત સ્વામિ મુખ્ય ચતુર્વિશતિ જિન પટ્ટ: રિત: પ્રતિષ્ઠિત: શ્રી વદ્વાન પાપકે શ્રી ઉદયવલ્લભસૂરિભિઃ |
૨૦ સં. ૧૫૧૧ વ આષાઢ સુદ ૧ સેમે ઉકેશ વંશે સા. લાલા ભાર્યા લામ્ સુત ઘા ઘા ભાર્યાહુ સહિતેન નિજ શ્રેયસે શ્રી નાણકીલ ગણે શ્રી સિદ્ધસેન સૂરિ મુ દેશેન શ્રી ચંદ્ર પ્રભસ્વામિ કારિતા પ્રતિષ્ઠિતં ચ |
૨૧ સંવત ૧૪૭૫ વર્ષે જેટ શુદિ ૩ અને શ્રી શ્રાપાલ જ્ઞાતીય વ્યપ શાણા ભાર્યા સીંગાદે શ્રેયસે સુત કર્મચિહેન શ્રી નમિનાથ સુર પંચતીર્થ કા પ્ર. ભલડી શ્રી શ્રી ચંદ્રસૂરિ પટે શ્રી જયચંદ્રસૂરિણામુપદેશેન.
૨૨. સં. ૧૪૬૪ વર્ષે અવાઢ સુદ શુકે શ્રી શ્રીપાલ જ્ઞાતીય ૮૫૦ કર્મસીટ ભાગ સુરાગદે સુત સિંઘાકેન પિત્રે શ્રેસે આદિનાથ બિલ્બ કા. પ્ર. વિશ્વ-ગ છે શ્રી ધર્મ પ્રાગસરિભિઃ
૨૩. સંવત ૧૫૩૦ વર્ષે પર વદ ૬ ર શ્રી શ્રીપાલ જ્ઞાતી શ્રેટ ધના ભાવે લીલી સુત પંચાકેન ભાતચાપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
નિમિતે આત્મ શ્રેયસે શ્રી શીતલનાથ બિંબ કારાપિત પ્રતિકિત શ્રી ચેત્રગચ્છ શ્રી જ્ઞાન દેવસૂરિભિઃ વઝુંપખગ્રામે.”
૨૪. સં ૧૬૮૩ વર્ષે ફાગણ વદી ૪ શને શિર વાસ્તવ્ય દો. વાઘજી ત. દા ચડાવજીના, શ્રી આદિનાથ બિં કાટ પ્ર. તપા ગટ ભય શ્રી વિજ્યાણંદસૂરિભિ:
સુરત તલકચંદ માસ્તરની વાડીમાં ભીડભંજન
- પાશ્વનાથના દહેરાસરજીમાં. ૨૫. સંવત ૧૫૦ વર્ષે ફાગણ શુદિ ૩ સામે શ્રી શ્રીમાળી જ્ઞાતીય ૫૦ ઈસર. ભાટ ચમકુ પુત્ર વિદ્યારે સા ભાવ વનાઈ પુત્ર વિજયકિરણાદિ સમસ્ત કુટુંબ યુનેન સ્વશ્રેયાર્થ* શ્રી કુંથુનાથ મુખ્ય પંચ તીથીય બિંબ કારિત શ્રી પૂર્ણિમા પક્ષે ભીમપલ્લીય શ્રી ચારિત્રચંદ્રસૂરિ ઉપદેશેન પ્ર. પત્તન વાસ્તવ્ય.
શ્રી ચીનતામણી પાર્શ્વનાથના દહેશરમાંના
પીત્તળના પ્રતિમાઓના લેખે. ૨૬. સંવત ૧૫૨૦ વર્ષે વૈશાક શુદિ ૯ સોમે ભડારીયા ગેત્રે ગુજ૨ જ્ઞાનીય મંત્ર હીરા શા હ સુ મંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૩૪ કઈયા ભાર્યાબાઈ પુમ. ભોજા ભાગોમેન પુત્ર કૃષ્ણાદાસ* સારંગ શ્રીચંદ શ્રીદત્ત સુત: સ્વશ્રેયસે શ્રી શીતલનાથસ્ય ચતુર્વિશતિ પટ્ટ કારિત: પ્રતિષ્ઠિત: આગમગ છે શ્રી શ્રી શ્રી : સિંહપત્ર સૂરિભિક
૨૭. સંવત ૧૫૧૫ વર્ષે માઘ શુદિ ૭ ગુરે શ્રી હુંબડ જ્ઞાતિય વડેક્ષ ગેત્રે મં. હરદાસ ભાર્યા બાઈ નાક તઃ સુતાબાઈ ધની આત્મ પ્રેયસે શ્રી સુવિધિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ શ્રી વિજ્યરત્નસૂરિભિઃ | શ્રી છે .
૨૮. સંવત ૧૫૭૬ વર્ષે વૈ સુ. ૬ સોમે શ્રીપત્તન વાસ્તવ્ય છે. માંડણ ભાર્યા ઈંદ્ર સુત છે આસાકેન ભાગ પાઠા પ્રn સુતેને સ્વયસે શ્રી અનંતનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિત શ્રી: દ્વિવંદનકરાઓ શ્રી દેવગુપિરિભિઃ
૨૯. સં. ૧૫૬૫ વે. શુ. ૫ શ્રી શ્રી શ્રીમાલ જ્ઞાતિયવહુરા જગસીભાર્યા ઉમાદે સુત પરબત ભાર્યો સાંઈ સુત સુરા મામાકન શ્રી સુમતિનાથ બિંબ કારાપિત પૂર્ણિમા પક્ષીય પૂજ્ય શ્રીલબુધિસુંદર સુણામુપદેશના પ્રતિષ્ઠિત છે
૩૦. સં. ૧૬૬૪ વર્ષે મા. શુ ૧૦ શને વૃદ્ધ શાખાયાં શ્રીમાલી જ્ઞાતીય સ્તંભ તિર્થ વાસ્તવ્ય સાઠ ગોવાલ ભાર વહાદે સુત સમાહેન શ્રી અજિતનાથ બિંબ કા. પ્ર. શ્રી વિજય સેનસુરિભિઃ તપાગછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૩પ
૩૧. સં. ૧૪૯ વર્ષે વૈશાખ સુ. ૯ મે વણવટ ગેત્રે સા સુપા ભા. સુપાદે પુ. ગેમાખજ શ્રેયસે રહેથાભ્યાંતિ શ્રી કુંથુનાથબિંબ કા. પ્ર. શ્રી ધર્મઘોષગછે ભ. શ્રી પદ્યશેખરસૂરિ પં. ભ. શ્રી વિજયચંદ્ર સૂરિભિઃ
૩૨. સં. ૧૫૧. શ્રી શ્રીપાલ પિપલગ ભ. શ્રી ઉદયદેવસૂરિભિ.
૩૩. સં ૧૫૪૯ વર્ષે વૈશાક સુદિ ૩:શુકે નાગલપુર વાસ્તવ્ય: પ્રા. ૫. ૧ના....તપાશ્રી હેમવિમલસૂરિ રાજે.
૩૪. સં ૧૫૧૩ વર્ષે પોષ વદિ ૩ ગુરે શ્રી બ્રહાણ ગ છે શ્રી શ્રીમાલ જ્ઞાતીય હીરા ભાર્યા હીરાદે સુત ભા. કાલીયાણું વાતવ્ય મા ભાયા ભરમાદે સુત માંડેણ રાજાભ્યાં માનવિત શ્રી શ્રી સુપાર્શ્વનાથ બિ. પ્ર. શ્રી વિમલસૂરિભિક
૩૫. સં ૧૪૦૫ વર્ષ વૈશાખ શુદિ ૨ સોમે શ્રીમાલ જ્ઞાતીય પિતૃરતનસી મારતનાદે ત: શ્રેયસે સુત....અનંતનાથ બિંબ પ્રતિષ્ઠિત શ્રી નાગૅદ્રગ છે શ્રી રત્નાકર સૂરિભિઃ
સુરત ભાગમાંના નાનપુરાના દહેરાસરજીમાંની
પીત્તળની પ્રતિમાઓ પરના લેખે, ૩૬. સંવત ૧૫૩૪ વર્ષે ફાગુણ સુદિ ૩ ગુરૂનાગર જ્ઞા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
છે. સાદા ભાર્યા સરસિ સુ. હસયાકેન ભા. ઝાલી સુ સહિની સારિંગ સહિતેન આત્મ શ્રેયાર્થ શ્રા ચંદ્ર પ્રભુસ્વામિબિંબ કા. પ્ર. વૃદ્ધ તથા ૫. શ્રી જિનનસુરિભિ. જાપુરા વાસ્તવ્ય છે
૩૭. સંવત ૧૫૪૩ વર્ષે વૈશાખ સુદિ ૧ ગુરે ગુજર જ્ઞાતીય સા દેવા ભા. દેવલદે પુ. દો. પાસા ભા. તરેધુ સુત સેમ-તે લાધા પુત્ર વનસ્ત્ર પિતુઃ શ્રેયસે શ્રી શાંતીનાથબિંબ કારાપિત પ્રથમ તપાપક્ષે શ્રી લક્ષ્મીસાગર સૂરિભિઃ પ્રતિષ્ઠિત ગંધાર વાસ્તવ્ય કે કલ્યાણ ભૂયાત્ |
૩૮. સંવત ૧૫૩૧ વૈ. સુ ૫ સોમ શ્રી વિમલગ છે ગુણદેવસૂરિપશ્રી ચંદ્રપ્રભસૂરિભિઃ ધંધુકા વાસ્તવ્ય.
૩૯. નેમાની ૧૮૦૦ પછીની.
૪૦ નેમાનીએ ૧૮૮૧નાવૈશાખ સુદી ૬ વા. નેમા જ્ઞાતીય મૂધમાણયં પાંધી. વી.............આણંદમસૂરી લધુ શાહગ શ્રી સુર્ત વિદરે (સુરત બંદરે).
૪૧ સંવત ૧૮૮૨ નેમા............ ૪ર ૧%૧ વેસુ ૬ વાર ર નેમાં જ્ઞાતીય વૃધ સાખા દેસી વ્રજલાલ કૃષ્ણદાસ તસ્ય ભાર્યા બાઈ ૨લીયાત ધર્મનાથ બિં કરાતિ વિજય આણંદસૂરી છે. ત્રવિટીના રાત્રી આણંદ એમ સૂરી વૃદ્ધ તપાગચ્છ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૪૩ સં ૧૮૮૨ ના વર્ષે વૈશાખ સુદી ૬ વાર ર નેમા જ્ઞાતીય વૃધ્ધ શાખાયાં દેસી સેતા કસનદા ભા. સાંમ કુંવર આદિનાથ બિંબ કારાપીત વિજ્ય આણંદસૂરી છે પ્રતિષ્ઠિત ભ.શ્રી આણંદ મસૂરી ભાવૃદ્ધ તપાગર છે. નેમાની ૧૮૮૨ની ઘણી પ્રતીમાઓ આ દેરાસરમાં છે.
જ સંવત ૧૮૭૭ માહ વદિ ૨ દિને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુલ દેવચંદ શ્રી ધર્મનાથ બિંબ કરાપિત ભ. શ્રી વિજય આણંદસૂરીગછે. શ્રી વિજય સૂરિદ્રસૂરિ રાજયે ભ. શ્રી આણંદસેમસૂરી પ્રતિષ્ઠિત
૪૫ સંવત ૧૭૪૭ વર્ષે વૈશાખ વદિ ૨ ૨ શ્રીમાલ જ્ઞાતીય સોની નાના ભાર્યા બા. માઝાદે કેન પાર્શ્વનાથ બિંબ કારાપી
૪૬ સંવત ૧૮૭૭ માહા વદિ ૨ દીને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુત. સા. માણિકચંદ શ્રી અજિત જન વિમળનાથ બિંબ હાજરાણિ શ્રી વિજય આણંદસૂરિ ગ૭ શ્રી શ્રી વિજય સુરેંદ્ર. (સુરતના છે)
૪૭ સંવત૧૫૪૩ વર્ષે વૈશાખ વદિ ૧૦ શુક્રે શ્રી હુંબડ જ્ઞાતીય ધર્મા ભાયી માણિકીદે તપુત્ર ગા ! જાવડ ભાર્યા તાકુ પ્રમુખ કુટુંબ યુનેન શ્રેયાર્થ શ્રી શાંતિનાથ બિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૩૮
કારિત પ્રતિષ્ઠિત વૃદ્ધ તપા પક્ષે ભ. શ્રી ધર્મ રત્ન સૂરિભિઃ ગંધાર નગર વાસ્તવ્ય. શુભં ભવતું
તાલાવાલા પિળમાં મધર સ્વામિના દેરાશરજીમાંના
પ્રતિમા લેખે. ૪૮ સં. ૧૮૪૫ ના માહ સુ. ૭ સેમે ઉસવશે વૃદ્ધ સા. સા. ઝવેર ખિમરાજ કેન શ્રી શાંતીનાથ બિંબ કરાપિત શ્રી વિજય જેનેદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિતું.
૪૯ સં. ૧૬૫૪ ના જેઠ સુદિ ૫ સેમે વૃદ્ધ શાખાયાં ઉકેશ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાના ભાવે વીજ બાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરભાઈ સુત સા. અલવેસર કુંઅરજી હેમજી ભા. હરખાદે કમલાદે પ્રમુખ કુટુમ્બ યુએન સ્વશ્રેયસે શ્રી સુપાર્વ બિંબ ડો. પ્રતિષ્ઠિતંચ શ્રી તપાગચ્છ પાતશાહી શ્રી અકબરદત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિસ્વર પટ્ટાલંકાર પાતશાહી અકબર સભા લબ્ધ વાદિવાદ જયકાર ભટ્ટારક પુરંદર પ્રભુશ્રી વિજયસેન સૂરિભિઃ આચંદ્રા નંદનાત્ |
૫. સંવત ૧૬૫૯ વર્ષે વૈશાખ સુદિ ૧૩ બુધે લઘુઉસવાલ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. દેવરાજભાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
ધનાદે સુત જેષ્ટિ સા. ભાણજી લઘુ સુત સમજી તદ્ ભાય શ્રી લાલબાઈકારિત ચતુર્વિશતિ જિનપરિકરિતં શ્રી શાંતીનાથ બિંબ પ્રતિષ્ઠિત વ તપાગચ્છ ભારક શ્રી હીરવિજય સૂરિ શિષ્ય વિજ્યસેન સૂરિભિઃ |
૫૧ સં. ૧૨૧૫ માઘ વદિ ૪ શુકે સાગર તનુજ્ય શેભદ્ર નામા શ્રી પાર્શ્વનાથ જિન બિંબ પુત્ર યશ: પાલચ્છિર દેવી ભાર્યા સપ્તચકે શ્રી હેમચંદ્ર સૂરિ પ્રતિષ્ઠિત .
પર. સં. ૧૨૧૫ અષાઢ સુદિ ૯ સેમે શ્રી હ: ઉરગચ્છ શ્રી. માણિક સુત વરણાગ –શ્રેયાર્થ શુભ બલીલેન પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠિત કારિત.
૫૩. સં. ૧૫૩૩ માઘ વદિ ૧૦ ઉકેશ આ. જાલા. ભા. સા જિણિપુત્ર સા. હેમા ભા. વાસૂપૂત્ર છવા જગાદિ કુટુંબ યુનેન સ્વશ્રેયસે શ્રી અજિતનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતા તપાશ્રી રતનશેખર સૂરિપટ્ટે શ્રી લક્ષ્મીસાગર સૂરિભિઃ ઇડર નગરે.
૫૪. સં. ૧૯૧૨ વર્ષે શાકે ૧૪૭૮ પ્રવર્તમાને વૈશાખ માસે શુકલ પક્ષે ૬ ષષ્ઠી બુધવારે શ્રી વૃદ્ધ શાખાયાં શ્રી ઉસવાલ જ્ઞાતીય શ્રી સ્થંભ તિર્થ વાસ્તવ્ય સં. ધણું સુત ભ. ગેગા સુત ભ. ભેજા સુત ભં. આસા ભા. અહિવા સુત ભં. સંહિદે . ભા. કંસ સુત ! સં. લખમસી ભા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
લાઇલાદે સુત ભં. સેમચંદ ભાર્યા સિદિજલદે લઘુબંધવ ભં. વિણાય ગા. સં. સોમચંદ સુત ભ. રૂપચંદ. ભા. ધનાઈ . લધુબાંધવી ભં. હીરા ભા. હીરા દે. અભ્યાં સ્વ સુખાય શ્રી આદિનાથ બિંબ કારિત પ્રતિષ્ટિત | શ્રી તપાગ૭ નાયક શ્રી વિજયદાન સૂરિભિ...
પપ સં. ૧૬૭૮ વ. ઉ. વ.પ. સુત્તિ બંદિર વાસ્તવ્ય સા. રામજી, રાજદાઈ સુ. વર્ધમાન વીરજી કેન સુમતિ નાથ બિંબ કા. પ્ર. ત. ભારિજયદેવ સૂરીસાજ પૃ. ૨. ધંદ્રનાભિ વિનય ગરતે.
પદ સંવત ૧૫.૭ વર્ષે ફાગણ વદિ ૩ દિને શ્રી વલભવાલ છે ઉપકેશ ધાકડ ત્રેસા નાષ્ટા સાહ કરણ ભાવ બાઈકહુ પુત્ર શિવરાજ સહિતેન પિત્રો શ્રેયસે શ્રી નમિનાથ બિબિ કારિત પ્રતિષ્ઠિત શ્રી યશદેવ સૂરિભિઃ
પ૭ સં. ૧૫ર વર્ષે માઘ સુદિ ૫ ૨ શ્રી શ્રીમાલ જ્ઞા. એ વરાદ ભાવ વીજે સુત સરવણ ભા. ધન કેન શ્રી શીતલનાથજીવિત સ્વામિ બિબિંગ પ્ર–શ્રી બ્રહ્માણ ગચ્છશ્રી વરસૂરિભિ અરણશ્રી લા વાસતવ્ય છે.
૫૮ સં. ૧૫૧૧ વર્ષે માદ્ય વદિ ૫ શુકે શ્રીમાલ વંશ લઘુશંતાને વ. મહણા ભા. માણિકદે પુ. જગા ભાર્યા ગંગી સુશ્રાવિજ્ય શ્રી અંચલગચ્છનાયક શ્રી જયકેસર સરિણાસુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પદેશન શ્રેયસે શ્રી કુંથુનાથ બિંબિ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન.
૫૯ સંવત ૧૨૨૩ વૈશાખ સુદિ ૧૦ શ્રી ચંદ્રગ છે શ્રી જયરચાર્ય સંતાને શ્રી વીરાચાર્ય પ્રતિપત્રો આફ્રિકા જિણાદેવ ઠાણિણિ ચેલી મરૂદેવ્યા આમા શ્રેયસે શ્રી સરસ્વતી પ્રતિમાકારિત છે પ્રતિષ્ઠાપિતા પંડિતા પં. અજીતેન. |
તાપી એવારીકાંડા દરિયાપ્લેય આદિશ્વરજીના દહેરાશરજી માંની પીત્તળની પ્રતિમાના લેખે.
૬. સંવત ૧૩૩૩ વૈસાખ વદિ ૧૩ભ્યાણાગ્રામે વાસ્તવ્ય ખખડ પુત્ર છે. ખુખડ ભાર્યા વિજપમત પૂનર્વ દેવશ્રી પાર્શ્વનાથ બિંબ કારાપિત ભદ્ર ભવતું કે ધિં સુદેજ વિજયમત ભંયાન,
૬૧ સં. ૧૪૭૭ વર્ષે માઘ શુદિ ૧૦ પ્રાગ્વાટ જ્ઞાતિય સુરત | સુન રણુસી ભાર્યા રણદે સુત ધરણકેન પિતૃ માતૃ શ્રેયસે શ્રી સંભવનાથ બિંબ કા. પ્ર. નાગેન્દ્ર છે. શ્રી દેવ પ્રભસૂરિ શિષ્ય પદ્યાકરસૂરિભિઃ |
૬૨ સંવત ૧૫૭૭ વર્ષ જયેષ્ઠ વદિ ૧૩ મે મીઠડીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
શાખાયાં શ્રી ઉએસવશે. સા. માલા. ભા. વાહલા પુત્ર સે અદા ભાર્યો આલ્ટદે સુતાવિક્યા પુત્ર સે કુંભા વસ્તા સહિતેન સ્વ શ્રેયાર્થ શ્રી અંચલગચ્છ શ્રી ભાવસાગર સૂરિણ ઉપદેશેન શ્રી વાસૂપૂજ્ય બિંબ કા. પ્રસેન.
શ્રી કલ્યાણ પાશ્વનાથના દહેરાશરજીમાંના
પ્રતિમા લેખે. ૬૩ સં. ૧૫૬૪ વષે ચૈત્ર શુદિ ૫ શુકે શ્રી શ્રી માલ જ્ઞાતીય સં. ડાહીઆ સુ. સારંગ | ભા. અજાસુ. ડામરરંગાભ્યાં પિતૃ માતૃ શ્રેયાર્થ શ્રી પદ્મપ્રભસ્વામિ બિંબ કારાપિત પૂ. ભ. શ્રી વિદ્યશેખર સૂરિભિ પ્રતિષ્ઠિત નાદીડા વાસ્તવ્ય:
૬૪ અતિ શ્રી સંવત ૧૫૧૩ વર્ષે વૈશાખ સુદિ ૨ સોમે શ્રી પ્રાગવાટ જ્ઞાતીય પં. વરસિંગ ભાથ બાઈ પરિ પુત્ર દે. દેવા ભા. બા. હાજર પણ દે. ડાઈની નાસ્ના ભાર્યા ટર્ સુત દે. અદા સદા માણિક શ્રી પપતિ પ્રમુખ કુટુંબ યુએન શ્રી આદિનાથ બિંબ કારિત શ્રી બ્રહ્મ તપાગચ્છ ભ. શ્રી વિજય ધર્મસૂરિ પટે શ્રી વિજય રત્ન સરિભિ પ્રતિષ્ઠિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
સુરત નગર શેઠની પાલ શ્રી ગેડી પાધનાથના
દહેરાશરજીમાંના પ્રતિમા લેખે. ૬૫ સં. ૧૫૩૭ વર્ષે વૈ. સુ. ૧૦ સેમ શ્રી શ્રીમાલ જ્ઞા. શ્રી ભેજા..–શ્રી શીતલનાથ બિ. ક. પ્ર. મકૂકર શ્રી મૂનિ પ્રભ સૂરિભિ ગંધાર વાસ્તવ્ય:
૬૬ સં. ૧૪૭ વર્ષે પાસ વદિ ૫ ગુરે શ્રીમાલ જ્ઞાતીય પિતૃ જેસા શ્રી તપાગચ્છ શ્રી ગુણ સમુદ્ર સૂરિભિઃ
૬૭ સં. ૧૫૪૨ વે. સુ. ૧૩ શ્રી શ્રીમાલ જ્ઞાતીય વ્ય. નાથા ભા. ધીરૂ સંભવનાથ વૃદ્ધ તપાપકે ભ. જ્ઞાનસાગર સૂરિ પટ્ટે શ્રી ઉદય સાગર સૂરિ: શ્રી સ્તંભતીર્થ નગરે ભાત લખીપાલ યુએન.
૬૮ સં. ૧૫૫ ૧. પિષ વદિ ૫ દિને સામે શ્રી શ્રીમાલ જ્ઞાતીય લખમણ પૂર્ણ માસે શ્રી સાધુ સુંદવર સૂરિ ઉપદેશન. ગંધાર વાસ્તવ્ય !
૬૯ સં. ૧૫૫૫ માત્ર સુ. ૧૦ શ્રી શ્રીમલણ શ્રી વેલા, શ્રી નાગૅદ્રગ છે શ્રી ગુણ સમુદ્ર સૂરિભિઃ.
૭૦. સં. ૧૫૩૯ વે. સુદિ ૩ ગુરૂ શ્રી ઉપકેશ જ્ઞા. સુર્ચિની ગેત્રે સ. ગેગન ભ. ગંગાદે ઉપકેશગ છે કકકુંદાચાર્ય સંતાને
શ્રી દેવગપ્રસૂરિભિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૭૧ સં. ૧૫૬૮ વર્ષે . સુદિ ૧૫ શન શ્રી શ્રીવંશ સં. ભેજા ભાર્યા ભાવલદે પુત્ર મ. લાડણ ભાર્યા દુઅસ પુત્ર મં. સહિના સુ શ્રાવકે ભાંય ટુંબી પુત્ર મં. શ્રીચંદભાય શિયા દેલસુ બ્રાતા મં. જયચંદ મં. ગલા યુનેન સ્વાસે શ્રી અંચલ ગ છે શ્રી ભાવસાગર સૂરિશું મુપદેશેન શ્રી વાસુ પૂજ્ય બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન જાંબુગ્રામે.
૭૨ સં. ૧૫૭૬ વ. વિ. સુદ ૬ સેમે વીસલનગર વાસ્તવ્ય પ્રા. જ્ઞાતીય છે. રામા ભ. રમાદે સુ. ઠાકર વછ રંગાદિ કુટુમ્બ યુએન છે. વના ભા. અખી. સુત જાગા સખુ પુત્ર નરસિંગ શ્રેયાર્થ મૂનિ સુવ્રત સ્વામિ બિલ્બ કારિત પ્ર. તપાગચ્છ શ્રી હેમવિમલ સરિભિ:
૭૩ સંવત ૧૬૧પ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી ત્રિગુણ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ સાખાયાં સા. જીવા ભર્યા અમારી સુત દેસી માધવ કેન શ્રી સુમતિનાથ બિંબ કરાપિત શ્રી વૃદ્ધ તપાપક્ષે શ્રીવિજયદાન સૂરિભિઃ
જ સં. ૧૫૧૬ વર્ષ જે. સુ. ૨ સોમે શ્રી શ્રી લુણા અંચલગચ્છ ભ. શ્રી જયકેસરિ સૂરિ ઘેઘા.
૭૫ સં. ૧૪૯૭ પિષ વદિ ૫ ગુરૌ શ્રીમાલ જ્ઞાતીય પિતૃ જેસા ભાર્યા જસલદે સુત શ્રી નાગણે શ્રા ગુણસમૃદ્ધ સરિભિઃ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૭૬. ૧૫૭ વર્ષે માઘ સુ. ૧૩ શુકે શ્રી શ્રીમાલવંશે મહરામ પુ. મંગલાં....શ્રી સંપલ ગઈશ શ્રી જય કેસરી સરિણા મુ. શ્રી સંઘન.
૭૭. સં. ૧૫૬૭ વર્ષ વૈશાખ સુદિ ૯ દિને યુકેશવશે દેવડા ગોત્રે સા. હરિચંદ પુત્ર સામલ પુત્ર સંગા પુત્ર સા. શ્રીપાલ ભા. શ્રા. ઇંદ્રણ પુત્ર સા. લાખા ભાયા લખણદે સુશ્રાવિકયા સભ ભઈ પૂણ્યાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતંચ શ્રી ખરતરગચ્છ શ્રી જિન સમુદ્ર સૂરિપદું શ્રી જિનહંસ સૂરિભિઃ
S૮. . ૧૩૯૨ વર્ષે ફાગણ વદિ ૧૦ ગુરૌ દિને સા. વપરા ભા. જાઈણ પુ. શ્રીગિા રણ માતૃ પિતૃ શ્રેયાર્થ* શ્રી પાર્શ્વનાથ બિલ્બ કારિત પ્ર. શ્રી ઉદય પ્રભ સૂરિભિઃ
૭૯. સં. ૧૫૩૭ વે. સુ. ૧૦ સામે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પ્ર. મફ કર શ્રી મૂનિપ્રભ સૂરિભિ ગંધાર વાસ્તવ્ય.
૮૦. સં. ૧૫૩૯ વર્ષે માઘ વદિ ૪ સામે સૂર્યપુર વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય વા સાહજપતસી ભાર્યા પ્રભુ સુત વ. તુલા ભાર્યા કલદ સુલ વ. સાઘા ભાર્યા રામતિ શ્રેયાર્થ* શ્રી અંચલગ છે શ્રી જયકેસરિ સૂરિણામુંપદેશેન શ્રી વિમલનાથ બિબં. કારિત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
४९
૮૧ સં. ૧૫૨૮ ચિત્ર વદિ ૧૦ ગુરો શ્રી ઉએસવંશે મીઠડી શાખીય સે. હેમા ભા. હમીરદે પુ. સે જાવડ સુત્રાવકે ભા. જસસખદે પુસ પુ. ગુણરાજ, હરખા શ્રીરાજ સિંહરાજ સેજપાલ પૌત્રપૂના મહિપાલ દૂરપાલ સહિતેન જયેષ્ઠ પત્ની પુણ્યાર્થે શ્રા અચલગચ્છ શ્રી જયકેશરી સૂરિઉ. શ્રી સંભવનાથ બિંબ કા. પ્રતિ શ્રી સંઘન.
૮૨. સં. ૧૫૭૭ વર્ષના ઝરિગ્રામ પ્રાગ્વાટ જ્ઞાતીય સાવેણા ભા. સા કાë હાસા સા કરિ. પ્ર. સૂરિભિઃ
૮૩. સં. ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાળી જ્ઞાતીય સા. પાસવીર ભાર્યા પૂતલી સુત સા વર્ધમાન ભાર્યા વિમલાદે સુતાબામિમાઈ નાના સ્વ શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કારાપિત શ્રી તપાગ છે શ્રી વિજયરાજ સૂરિભિઃ પૃતિ.
૮૪ સં ૧૫૩૧ વર્ષે આ સુ ૨ સેમે પ્રાગ્વાટ જ્ઞાતીય વા. સાલિગ ભા. સટાસિણિ સુતવ્ય મેબ કેન ભાર્યા ચાંપે સુત વીથા બ્રા. પૂવર પ્રમુખ યુએન ભા. માણિક શ્રેયા શ્રી શ્રી પાર્શ્વનાથ બિંબ કા. પ્ર. શ્રી શ્રી શ્રી સૂરિભિઃ સિરખેજ ગ્રામ વાસ્તબૅન.
૮૫ સંવત ૧૪૭૮ વર્ષે માઘ વદિ ૫ ગુર શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગટિલા ભા. વાસૂ સૂત દેવસી ધર્મસી. સૂથર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
ધના વના વિલાગેહા સ્વકુટુંબ શ્રેયાર્થ શ્રી સુવિધિનાથ બિંબ કારાપિત પ્રતિ. આગમગ છે શ્રી મુની સંધ સૂરિ પટે શ્રી ગુણ રત્ન સૂરિભિઃ ડેમાદ્રા વાસ્તવ્યા.
૮૬ સં૧૫૦૪ વ. વૈ. સુ. ૭. બુધે પ્રાગ્વાટ જ્ઞા. વ્ય. ધના ભા. જીબ .................. શ્રી આગમ ગએશ શ્રી દેવરત્ન સૂસણામુપદેશત કારિન પ્રતિ ઘોઘા વાસ્તવ્ય.
શ્રી દેસાઈ પળમાં સુવિધિનાથના દહેરાસરજીમાં પીત્તળના પ્રતીમાઓ૫રના પ્રતીમા લેખે. ૮૭ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાખ શુદી તૃતીયા દીને આમલેશ્ચર વાસ્તવ્ય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીય સ.૨ સાલીતા ભા. ફાઉ સુન સુશ્રાવાક સા. હરપતિકેન ભા. રામતિદ્ધિ ભા. શ્રા. ધાતુ સુત્ર વસ્તુપાલ પ્રમુખ પરિવાર પરિવૃતેન સ્વ શ્રેયાર્થ શ્રી સુમતીનાથ ચતુર્વિશતિ પટ્ટ બિંબ કારિતા પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ નાયક શ્રીસુમતી સાધુ સાધુસૂરિપટ્ટાલંકાર પરમ ગુરૂ શ્રી શ્રી શ્રી શ્રીહેમવિમલમુરિભિઃ શ્રી શ્રી
૮૮ સંવત ૧૫૩૭ વર્ષે જયેષ્ઠ સુદિર સામે શ્રી વીર વંશે મે. હાપાભાર્યા હરખુ પુત્ર મંડાકુર સુશ્રાવકેણ ભા. કામલા પિતૃવ્ય છાં છ ભાય વડલુ સહિતેન પત્ની પુણ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
४८
શ્રી અંચલગચ્છ શ્રી જયકેશરી સૂરિ ઉપદેશેન શ્રી અજીતનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘેન તંભતિર્થ
૮૯ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાખ સુદી ૫ ભેમે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. વિદ્ધમાન ભાર્યા માતુશ્રુત ચોટા જુઠા રાણું મહિપા પાંચા ત માતૃ પિતૃ શ્રેયાર્થ શ્રી શ્રી મુનિ સુવૃત સ્વામિ બિંબ કારાપિત શ્રી પુર્ણિમા પક્ષેય શ્રી દેવસુંદર પ્રતિષ્ઠિત વિધિના બેસુલાલાભ.
૯૦ સં. ૧૫૫૧ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ગુરૌ ઉપકેશ વૃદ્ધ સજજને છે કેષ્ટા ભા. કીષ્ટદે પુ. મના સવા મિહીયા ભા. ગુજરિ પુ. ૨ દેવા માંકા સહિતેન ભા. દેવલદે આ કુટુએ શ્રેયાર્થ શ્રી સંભવનાથ બિબ કારા. પ્રતિષ્ઠિત શ્રી બિંબ વણક ગ શ્રી શલાચાર્ય સંતાને શ્રી ક ક ક સૂરિભિ
૯૧ સંવત ૧૫૧૬ વર્ષે વૈશાખ વદિ ૧૦ શૂકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પિતૃ તલા માતૃ તેજલદે શ્રેયાર્થ સુત ઉઘરણેન શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિંબ કારિત . શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી શ્રી સાધુ ર-નસૂરિ પટે શ્રી સાધુ સુંદરસૂરીના ઉપદેશન પ્રતિષ્ઠિત વિધીના શ્રી સંઘેન અરડાત ચાલીવાસ્તવ્ય.
(૬) સંવત ૧પ૩૬ વર્ષે શ્રી શ્રીમાલજ્ઞાતિય ઉદવાડા ગામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
ઘેલાભાઈ અમીચંદના ઘર દહેરાશરછમાંના
પ્રતિમા લેખે. ૯૩. સંવત ૧૬૬૪ વર્ષે જયેષ્ઠ સુદિ ૫ સેમે નરસિંહ પુરા જ્ઞાતીય શ્રે શ્રીમાલ ભા. તેજબાઈ સુત સા. દેવજી તદ ભગીની સબાઈ નાખ્યા સ્વશ્રેયસે શ્રી કુંથુનાથ બિબ કા. પ્રતિષ્ઠિતં ચ શ્રી તપાગચ્છ પાતશાહી શ્રી અકબરદત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિશ્વર પટ્ટાલંકાર પાતશાહી શ્રી અકબર સુભા લબ્ધ વાદિવાદ જયકાર શ્રી વિજયસેન સૂરિભિઃ આચંદ્રક નંદતાત્ |
૯૪. (૨) સં. ૧૪૭૩ પ્રાગ્વાટ શ્રી લક્ષ્મીચંદ્રસૂરિ. . ૫. સં. ૧૫૧૦ વર્ષે ફા. વ. ૧૦ શુકે શ્રી શ્રીમાલ જ્ઞા. બે પિતા ભા. ભેલી સુ. લખા કેન ભાતૃ સહિસા શ્રેયાર્થ ભા. માફ શ્રી વિમલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી નાગેદ્રગચ્છ શ્રી ગણસમુદ્ર સૂરિભિઃ તલાડા ગામે વીરવલા અડક.
દેશાઈપિલમાં ઠાકોરભાઈ મુલચંદના ઘરમાંના
પ્રતિમા લેખે ૯. સં. ૧૫ર૩ વૈશાખ સુદિ ૪ બુધે શી કરંટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
ગશ્રી નિભાયે સંતને ઉસવો મહાજન એ. એ. મના ભા. મીણલદે પુ. છે. નરલદેન ભા. વાઘુ પુ. જિગુદાસ યુએન સ્વાસે શ્રી શ્રેયાંસનાથ બિ. ક. પ્ર. શ્રી કકક સૂરિ પટે શ્રી સાવદેવ સૂરિભિઃ
૯૭. સં. ૧૫૩૭ વ. વૈ. સુ. ૧૦ સોમ શ્રીમાલ જ્ઞા. સંભવનાથ બિંબ. પિપલગ છે શ્રી સાલિભદ્ર સૂરિભિઃ પ્રતિષ્ઠિત ભાખરી વાસ્તવ્ય છે.
કતારગામના મેટા દહેરાશરછમાં પીત્તળની
પ્રતિમાઓ પરના લેખે. ૯૮. સં. ૧૫૧૮ વર્ષે જેષ્ઠ શુદિર શત શ્રી શ્રીમાલ સા. મદન ભા. મુંજી સુ. ૨ ગણા વણય ભા. ધની સુ આણંદજી રાવણયંગ . અરપૂ સૂ કા મુંજી કેન કુટુંબ
શ્રેયાર્થ શ્રી શીતલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત પૂર્ણિમા પક્ષે શ્રી સાગર તિલ સૂરિભિઃ બેરસિદ્ધિ વાસ્તવ્ય
૯૯ સં. ૧૫૫૬ વ. વૈ. શુ. ૩. લાડુઆ શ્રીમાલ ભૈ. સાલિંગ ભા. કાર અ. છે. હરસતિ કેન ભા. સમતિ કિ. ભા. પાત્ મું. વરના ઈંસાવિ યુસેન શ્રે પસે શ્રી શe તિનાથ બધું કારિત પ્રતિષ્ઠિત તપાગલે નાયક શ્રી હેમવિમલ સૂરિભિઃ શ્રી આ મલેશ્વરે મા શી.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧oo સં. ૧૫૪૭ માઘ સુ. ૧૩ ર શ્રી શ્રીમાલ જ્ઞા છે. હાજા સુ. દે. મેકા. ભા. કપૂરી. મું. માંડણ કેન ભાત કૃષ્ણરાય પ્રમુખ કુટુંબ યુતન શ્રેયર્થ શ્રી શીતલનાથ બિબ કા. પ્ર. શ્રીઆગમગએ ભ. શ્રી અમર રત્ન સૂરિનું પટે શ્રી સૂરિભિઃ II
૧૦૧. સં. ૧૫૧૯ વર્ષે કાર્તિક વદિ. ૧ મે શ્રીમાલ જ્ઞાતીય છે. ધણવાલ. ભા. ચાપૂ પુ. ખેતા પાતા નગાસે. હિતેન પિતા નિમિત્ર અરનાથ બિંબ કારિત શ્રી નાગેન્દ્ર ગછે પ્રતિષ્ઠિત શ્રી ગુણ સમુદ્રસૂરિભિઃ | શ્રી પુણસુરા વાતવ્ય!
૧૦ર સં. ૧૫૦૯ માઘ. વ. ઉ. સે. શિવા પુત્ર સે નાંઈથા ભા, સૂડવ સુન. સા માણિકેન સુત સહ રાજાદ કુટુંબ યુએન નિજ ભા. સે. વીરા. શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિંબ કા. ૬ તપા રતનશેખરસૂરિભિઃ મા
૧૦૩. સંવત ૧૫૯૦ વર્ષે પોષ વદિ ૧૨ ૨ સ્તંભતીર્થ વાસ્તવ્ય ઉપસ જ્ઞાતીય સ. પોમસી સુ. સા. લખમસી ભર્યો ધમાઈ નામના નિજ શ્રેયસે શ્રી શિતલનાથ બિંબ કોનુિં પ્રતિષ્ઠિત
૧૦૪. ૧૪ વ ષ્ઠ શુદિ ૧૨ ને શ્રી શ્રીમાલા : વ્યવસીલ ભા. ચાંપલદે સુત ચેસિંગ પિતૃ માતૃ શ્રેયાણ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
ધર્મનાથ બિંબ. કારાપિત પ્રતિષ્ઠિત શ્રી નાગેન્દ્રગછે શ્રી ઉદયદેવસૂરિ પ શ્રી ગુણ સાગરસૂરિભિઃ |
૧૦૫. સંવત ૧૫૨૪ વર્ષે ચૈત્ર વદિ ૫ ભૂમે શ્રી શ્રીમાલી જ્ઞા. સા. સેઈરના ભા. વાલુ કેન પ. પૂજા ભીમા યુએન આત્મશ્રેયાર્થ શ્રી સંભવનાથ બિલ્બ કારાપિત પ્ર. શ્રી પૂ. પ્ર. શ્રી ગુણસુંદરસૂણા મુપરેશન.
- ૧૦. સંવત ૧૫ર૫ વર્ષે આસાઢ શુદિ ૩ સામે શ્રીમાલ સા. . લખમણ સુત. મં. ચઉથા. ભા. રામલદે સુત હરીઆ કેન ભા. રહી. બ્રા માલાવના કુટુંબ યુએન સ્વ માતૃ શ્રેયાર્થ શ્રી અંચલગચ્છ શ્રી જયકેસરિ સૂરી મુપદેશેન શ્રી આદિનાથ બિંબ. ક. પ્ર. શ્રી સંઘન. !!
૧૦૭. સંવત ૧૫૩૧વર્ષે મારી વદિ ૮ સેમે શ્રી ઉંએશ વશે સા. મેઘા ભાર્યા મેલાદે પુત્ર સા જુઠા સુશ્રાવકેણ ભાર્યા રૂપાઈ પૂતલી પુત્ર વિદ્યાધર ભાતૃ શ્રી દત્તવર્ધમાન સહિતેન માત: પુણ્યાર્થે શ્રી અંચલગચડેશ્વર શ્રી જયકેસરી સૂરિણ મુપદેશેન મૂનિસુવ્રતસ્ત્રામિબિલ્બ કારિત પ્રતિષ્ઠિત સંઘન.
૧૦૮. સંવત ૧૭૮ વર્ષે માઘ વદિ ૫ ગુરો ચૂડા વાસ્તવ્ય શ્રી શ્રીમાલીસાતીય સં. દેવા. ભા. રમફ સૂત. રાણકેન ભા. રતનદે. સુન કા હીરા. પ્રમુખ કુટુંબ યુતન શ્રી કુંથુનાથ બિબ શ્રી આગમગ છે. શ્રી વિવેક રત્નસૂરિ વરણામુપદેશેન કારિત પ્રતિષ્ઠિત યુતિ શુંભ શ્રી , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૯ સં. ૧૬૧૨ વરસે વૈશાખ સુદિ ૬ બુધે શ્રી શ્રીમાલી જ્ઞાતીય વજજ ઘરસન બલાજ ભાર્થી બહુસન સા મંગલજી નેમનાથ બિંબ પ્રતિષ્ઠિત શ્રી વિજયદાનસૂરિ.
૧૧૦. સં. ૧૩૦૦ શુદિ ૨. સામે શ્રી પલ્લીવાલ જ્ઞાતીય મા. હિસારિ શ્રેયાર્થ પ્રવાલ કા. કારિતું પ્રતિષ્ઠિત શ્રીરત્ન પ્રભસૂરિભિઃ |
૧૧૧. સં. ૧૪૫૦ વર્ષે માહ વદિ ૯ રમે શ્રી ઉકેશ જ્ઞાત ભાડ શાલિક સાટા. ભાર્યા સહજલદે પ્ર. ધર્મસ. ગં. રત્નાદે પુ. ઈઅર ભા. પૂના વા પુ. ફરા બે ભાઈરાર નિમિત્તે શ્રી પદ્મપ્રભબિંબંકારિત પ્રતિષ્ઠિત શ્રીવેવસૂરિભિઃ
૧૧૨. ૧૫૭ વર્ષે સાગરગ શ્રી શીલરત્નસૂરિ
કતારગામ નાનાલાડુશ્રીમાળી જ્ઞાતિનાદહેરાશરજીના
પિત્તળના પ્રતિમાઓના લેખે. ૧૧૩. સં. ૧ર૦ જયેષ્ટ સુ. ૧૫ ગુરૌ ભાવયજા પુત્ર વિજાભ્યાં પાર્શ્વનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિતં શ્રીનાગેચ્છગ છે ગુણ સેણ સૂરિભિઃ
૧૧૪. અલાઈ ૪૫ સં. ૧૯૫૬ વર્ષે વૈશાખ સુદ બુધવારે લઘુશાખાયાં ઓસવાળ જ્ઞાતીય સ્તંભતિર્થ વાસ્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સા અમીઆ ભાય અમરાદે પુત્ર સા. કાહનકેન ભાયો મરઘાઈ પ્રમુખ કુટુંબ યુએન સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર શ્રી વિજ્યસેન સૂરિભિઃ શુભંભવતુ. કલ્યાણું છે
૧૧૫. સંવત ૧૪૬૦ વર્ષે વૈશાખ સુદિ ૩ સૂરાણ ગેત્રે સા. ગાલ્હણ ભાર્યા માહદે પુત્ર સા. મુસ્કેન પિત્ર છે. શ્રી પાર્શ્વનાથ બિંબ કારિત પ્ર. શ્રીધર્મ પગજકે શ્રીલયચંદ્રસૂરિભિઃ
. ૧૧૬. સંવત ૧૫૬ માઘ શુદિ ૫ ૨ શ્રી ઉકેશ વંશે સા વાછા ભાવ યઉલદે સુ. સા નગા ભા. નામલદે સુ. સિંધરાજ સહિત યા સ્વભર્યું છે. શ્રી પ્ર. વૃદ્ધતપા શ્રી. રત્નસિંહ સૂરિભિઃ
૧૧૭. સં. ૧૪૩૬ વિશાળ વદિ ૧૧ સે. શ્રી બ્રાહ્મણ ગ છે શ્રીમાલ જ્ઞા. પિતૃ સંદ..જસવન શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિંબ કારિત પ્રતિ, શ્રી બુધિસાગરસૂરિભિઃ
૧૧૮. સં. ૧૬૬૭ વ. વૈશાખ વ. ૭ બુધે તંભતિર્થ વાસ્તવ્ય ઉકેશ જ્ઞાતીય વૃદ્ધ શાખામાં સા. કમસી ભા.સુખમાદે સુત સા. ઉદર વંતન ભા. ગમનાદે યુએન સ્વકુટુંબ શ્રેયસે શ્રી આદિનાથ બિલ્બ કારિત . શ્રી તપાગ છે , શ્રી હેમ સોમસૂરિભિઃ, આચાર્યશ્રી વિમલસેમસૂરિ ચુન પ્રતિણિતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
- ૧૧૯સં. ૧૪૮ વર્ષે ફાગણ વ. ૧૦. સોમે ઉશવાશે લોઢા ગેત્રે સા. ખીમસી પુત્ર વડુઆ ભા. સા. સાકૂ પતિ પૂણ્યા શ્રી સુવિધિનાથ બિલ્બ કા. પ્ર. કૃષ્ણર્ષિ ગ છે શ્રી નથચંદ્ર સૂરિભિ:
૧૨૦. સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ સુદિ ૫ ગુરે શ્રી સ્થંભતિર્થ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય લઘુશાખામાં સા. હાસા ભાર્યા અમાદે સૂત સા. લાલા સ. કેસવ દેવ કરણ કાણન શ્રી આગમગ છે શ્રી વિવેકરસૂરિ તત્પઢે શ્રી સંયમ રત્નસૂરિ તત્પટુ શ્રીવÁનસૂરિણામુપદેશેન શ્રી શાંતીનાથ બિંબ ક. પ્ર. .
૧૨૧. સં. ૧૯૭૬ વર્ષે જેઠ સુદિ ૧૩ શુકે સ્તંભતિર્થ વાસ્તવ્ય સા. જગસી ભાર્યા તેજલદે સુત યાસ સોમા ભગી
ત્થા બાઈ ધમધ નાખ્યા પરિકર પુતં શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત પશ્રીમત્તપાગચ્છાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર હારાથમાણુ ભટ્ટારક શ્રી વિજય દેવસૂરિભિ રાચંદ્ર શ્રેયસેસ્તાન છે
૧૨૨ સં. ૧૫૦૪ વર્ષે જેષ્ઠ સુદિ ૧૦ સેમે શ્રીમાલ જ્ઞાતીય સં. જપતા ભા. જપતલદે સુત નં. ઝલાહેન ભા. શાણું સુત મં મેઘરાજા ભા: બહિન રમદે પ્રમુખ કુંટુંબ સુતેના સ્વયસે શ્રી ચંદ્રાહ્મરિ સર્વિતિ ઝરુ કારિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
બૂડત તપ પક્ષે શ્રી રત્ન સિંહ સૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રી પ્રભાદિત્ય પુર.
૧૨૩ સં. ૧૩૫૭ વર્ષે વૈશાખ વદિપ શુકે શ્રી બ્રાહ્માણગએ છે શ્રીમાલ જ્ઞાતીય છે. દેપાલેન પિતૃ ભાતૃ શ્રેયસે શ્રી મહાવીર બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી વિમલ સૂરિભિઃ
૧૨૪. સંવત ૧૪૩૮ વષે વૈશાખ સુદિ ૩ પ્રા.....આ
ભાર્યા માણલીપુત્ર કમસીંહ લગ્ગાદે પિતૃ માતૃ શ્રેયાર્થ શ્રી મહાવીર બિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રી દેવેન્દ્ર સૂરિભિઃ
સુરત, નવાપુરા, દહેરાશરજીના પિત્તળની
પ્રતિમાઓ પરના લેખે. ૧૨૫. સં. ૧૫૩૦ વર્ષે વૈશાખ સુદિ ૧૦ સેમ શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય સાં. પર્વત ભાર્થી કાળાઈ સુત હાજાકેન ભા. સૂવદે યુનેન શ્રી શ્રી પાર્શ્વનાથ બિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રી વૃદ્ધતપાપક્ષે ભટ્ટારક શ્રી ઉર૫ સાગર સૂરિભિઃ શ્રી શીલ સાગરસૂરિ ઉપા, ઉદય મંડન ગણિ ઉપદેશાત્ શ્રી રત્ર: શુભ ભવતુ.
૧૨૬. સં. ૧પ૨૫ વર્ષે શાખ વદિ ૧ ગુ. શ્રી શ્રીમાલ જ્ઞાન છે. ફેકટ બા. ઈસુ. શ્રી પ્રતિકેન ભા..દે ગતિ. તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
ભા. ભૂપતિ પ્રમુખ કુટુંબ યુનેન શ્રી અજિતનાથ બિંબ કારિત પ્રતિ. શ્રી સૂરિભિઃ શ્રી ગધર વાસ્તવ્યઃ
બ. સં. ૧૫ર૩ વર્ષ માહ સુદિ દ વ શ્રી શ્રીમાલ જ્ઞાતીપ સા. ભઈઅલ ભા. મેવું સુ. સાઈયાકેન ભાર્યા અચૂ ચાંગા માંગા યુએન આત્મા શ્રેયસે શ્રી સુમતિનાથ બિબ કારાપિત પ્રતિ. શ્રી પૂ. શ્રી ગુણસુંદર સૂરાણામુપદેશેન વિધિના છે. ધે. ત્રાજ્ઞાન કલસ.
૧૨૭. સં. ૧૫૫ વર્ષે ચે. વદિ ૨ રવિ શ્રી શ્રીમાલ જ્ઞા. સા. ડુંગર ભા. કુતૂ સુલ સા. હીરાકેન ભા. રાજૂ સુ. સા હાંસા સા. પાસ વીર સા. ભોજા સુ. મેઘાસિંધ રાજાદિ પુત્ર પિત્રાદિ પરિવાર યુએન નિ જશ્રેયસે શ્રી અજીતનાથ બિંબ કા. પ્ર તપાગચ્છનાયક શ્રીડેમ વિમલ સૂરિભિઃ
૧૨૮. સં. ૧૪૭૦ વર્ષે વાયડ જ્ઞાતીય પિતૃમહં ખીમજીહ સુનામહં ગોલાકે શ્રી અંબિકા કારાપિતા. બ. સં ૧૫૩૫ વર્ષે પોષ વદિ ૬ વૃ સહદે ભા. વન પુત્ર વ્ય ધમાકેન ભા. કુટર્ સુત નરબદ નરસિંહ ઉરપાલાદિ કુટુંબ યુએન અંબિકા યુનેન બિંબ કા. પ્ર. તપા....રાજપુર વાસ્તવ્ય.
૧૨૯ સં. ૧૫૫ વર્ષે માઘ વદિ ૧૧ લાડકપેલ નગર વાસ્તવ્ય ઉસવાલ જ્ઞાતિય સા. જેસા બાય જસમા પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
સા. નરસિંગેન ભાર્યા નામક પુત્ર સા. જયવંત શ્રીવંત દેવચંદ સૂરચંદ હરિચંદ પ્રમુખ કુટુંબ યુનેન શ્રી મુનિસુવ્રત સ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિત કરેદે ગણે શ્રી કેક સૂરિભિઃ
૧૩૦. સં. ૧૫૧૧ વર્ષે માઘ શુદિ ૫ શ્રી ઉકેશ લોઢા, ગમે સા. છા પૂત્ર સા. જસરાજ ભા. જસમારે પુત્ર સા. કીતપાલ સા. સાલિગ સા. સદવા છે, નિજમા પુ.
શ્રેયસે શ્રી નેમિનાથ બિંબ કા. પ્ર. રૂદ્રપલી પગ શ્રી દેવ સુંદર સૂરિપદે શ્રી સોમસુંદરસૂરિભિ
૧૩. સં. ૧૫૧૯ અગાદે શુ. ૭ ઉસલ ધમકણ (માસા. રૂપુ હીરા ભા. ગેસ પુરાવણ ભા. પાલી શ્રી કુંથુનાથ બિંબ શ્રી મલયચંદ્ર સૂરિભિ:
૧૩૨. ૧૮૮૧ શ. ૧૭૪૭ પ્ર. વ. સુ. ૬ રવ સંઘવી પ્રેમજી ભાઈ ટેચંદ શ્રી અજિતનાથ બિંબ ગામ રેહીડાના વાસી પુત્ર શ્રી વૃધાતપાગચ્છ સેમ સૂરિભિઃ | કમલ કમલ ગછે.
૧૩૩. સં. ૧૮૨૭ શાકે ૧૬૩ વૈશાખ સુદિ ૧૨ શકે આંચલગચ્છ શ્રીમાલ જ્ઞાતીય લઘુ શાખામાં સા હરખચંદ ભાર્ય માણકબાઈ શ્રી.
૧૩૪. સં. ૧૮૭ શાકે ૧૯૯૩ વૈશાખ સુદિ કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
શુકે આંચલગચ્છ શ્રીમાલ જ્ઞાતીય સા. અમરસી સુમ હર ખચંદે ન અજીતનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિતં:
૧૩૫. સં. ૧૩૬૯ વૈશાખ સુદિ ૯ મેસયા વાસ્તવ્ય છે. જપતા ભાર્યા લાલૂ પુત્ર દેવડ હરિપાલા લી. શ્રી શાંતીનાથ બિંબ કારિત શ્રી દેવેદ્રસૂરિનું મુપદેશે.
૧૩૬. સં. ૧૫૦૫ વર્ષ વૈશાખ નાગર જ્ઞાતીય દે. હીરા ભ. પિ પુત્ર દા રાજા કેન ભા. રમાદે સુત વિના યુએન નિજ માતૃ પિતૃ શ્રેયસે શ્રી શાંતીનાથ બિબ કારિત પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છ પક્ષે શ્રી રત્નસિંહ સૂરિભિ. વૃધ શાખા.
૧૩૭. સા. ૧૫૦૯ વર્ષે માઘ શુ. ૫ ઉસવાલજ્ઞા દો સામંત ભા. સીતા દેવ્યા: સુરેન દે. સમરાદેન ભાય છેવિણિ સુત સહજપાલ નરપાલ દાણપાલ પ્રમુખ કુટુંબ યુએન અમાતૃપિતૃપ સે શ્રી આદિનાથ ચતુર્વિશતિ પટ્ટકારિતા તપાગચ્છ શ્રીમા | શ્રીરને શેખરંસૂરિભિઃ શ્રીઉદય. નંદિસૂરિ શ્રી લક્ષ્મીસાગર સૂરિભિ યુએન.
૧૩૮ સંવત ૧૫૪૭ વર્ષે વૈશાખ શુદિ ૩ સેમે કપલ જ્ઞા. શ્રે. સરવણ લા. આસૂ સંત સં. નાના ભા. સં. કઉતિગળે નાસ્ના નિજ શ્રેષસે શ્રી સંભવનાથ બિંબ કા પ્રતિ. તપા શ્રી લક્ષ્મી સાગર સૂરિ પટે શ્રી સુમતિ સાધુ સૂરિભિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૩૯ સંવત ૧૬૧૫ વર્ષ પિોષ વદિ ૬ શુકે શ્રી ગંધાર વાસ્તવ્ય શ્રી શ્રીમાલી જ્ઞાતીય સા. પાસવીર ભાર્યા પુતલી સુન સા વર્ધમાન ભાય બાઈ અમરેદે નાસ્ના સુ શ્રેયાર્થ શ્રી શાંતી નાથ બિંબ કારાપિત શ્રીતપાગચ્છે શ્રી વિજ્ય દાન સૂરિભી પ્રતિષ્ઠિત શુભ ભવતુ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું.
સુરતના પ્રતિમા લેખે અન્ય પુસ્તકમાંથી.
આચાર્ય શ્રીમદ બુદ્ધિ સાગરજીના લેખ સંગ્રહ
માંથી (શ્રી અનંત નાથજી ગેપીપુરા.)
૧૪૦ ૧૫૩૫ વર્ષે વૈશાક નાગર જ્ઞાતીય દે. હીરા ભાયો મેનૂ પુત્રો દે. જાકેન ભા. રમાદે સુત વિજા યુતન નિજ પિતૃ માતૃ સ્વશ્રેયસે શ્રી શાંતીનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીપાપક્ષે શ્રીરતનસિંહ સૂરિભિઃ વૃધ્ધશાખા. '
[શ્રી સુવિધિનાથજીમાં મેટી દેશાઈ પિળ]
૧૪૧. સં ૧૫૪૩ વર્ષ જયેષ્ઠ શું ૧૧ શનૈ વીસલ નગર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞાતીય શ્રે સમસ્ત ભાર્યા સુત છે આસાકેન ભા. કસ્તુરી મુંત તેજપાલ બ્રાતૃ ભાઈઆ કુરા અમપાલ યુનેન શ્રી સંભવનાથ બિંબ કા. પ્ર. બૃહત્તા પક્ષે શ્રી જ્ઞાન સાગર સૂરિ પ્રતિ શ્રી ઉદય સાગર સૂરિભિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૪૨ સં ૧૬૧૫ પોષ વદિ ૬. શુકે શ્રી વીસલ નગર વા. શ્રી સુંબડ જ્ઞાતીય ગાંધી રત્ના ભા. રતનાદે સુ ગાં શીભા ભા સાંગા કાંગા પ્રકા સેનૂ નામ્બી શ્રી સુમતીનાથ મિબં કારાપિત શ્રી તપાગચ્છ ભા. શ્રી ૫ વિજયદાનસૂરિ પ્ર. શ્રી ગંધાર મંદિરે
૧૪૩ સં. ૧૫૯૫ વર્ષે માઘ વદિ ૧૨ લાડઉલિ નગર વાસ્તવ્ય ઉંસવાલ જ્ઞાતીય સા જેસા ભાર્યા જસમારે પુત્ર સા નરસિંગેન ભાય નાયકદે પુત્ર જયવત, શ્રીવંત દેવચંદ, સુરચંદ, હરિચંદ, પ્રમુખ કુટુમ્બ યુએન શ્રી મુનિસુવ્રતસ્વામિ બિંબ કારિત પ્રતિષ્ઠિત કોરટે છે શ્રી વકક સૂરિભિઃ |
૧૪૪. સ. ૧૬૭૮ વર્ષ કા. વદિ રાનેર વાસ્તવ્ય સા. રાધવ ભા. લાલા સુત સા. પુજાકેન વિમલનાથ બિંબ કાર્તિ પ્રતિવિજયદેવ સરિણામપદેશેન રત્નચંદ્ર શ્રી તયાગણે છે.
૧૪. સં. ૧૬૯૩ વર્ષ છે. વદિ ૪ શન સાહિ શ્રી સલેમ રાજયે યરવાડા વાસ્તવ્ય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીય સં. મેઘ ભાસ્વ ઇંદ્રાણી સુત સં. ઠાકર નાના વષિત કારિત પ્રતિષ્ઠાયાં શ્રી ધર્મનાથ બિબ વિશ્રેયસે કાર્તિ પ્રતિષ્ઠd ચ શ્રી તપાગર ભ. શ્રી વિજયસેનસૂરિ પટ્ટાલંકાર ભ શ્રી વિજય દેલૂરિ તથા શ્રી વિજય તિલકસૂરિ પટ્ટાલંકાર ભ.
શ્રી વિજય આણંદસૂરિભિઃ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
(શ્રી વાસુ પૂજ્ય સ્વામિમાં સગરામપૂરા)
૧૪૬. સં. ૧૫૭૪ વર્ષે માઘ સુ. ૧૩ શ્રી ગુર્જર જ્ઞાતીય મ. આસા ટબઝૂ સુત મ. વયથી ભા. મલી સુ. મ. ભ. ભા. કર્માઈ મ. ભૂપતિ ભા. અકૂ સુત મં. સિવદાશ ભા. કાલાઈ પ્ર. કુટુમ્બ યુએન શ્રી અંચલગચ્છ શ્રી સિધ્ધાન્ત સાગરસૂરિનું મુપદેશેન શ્રી પાર્શ્વનાથ બિંબંકાર્તિ પ્રતિષ્ઠિત શ્રી સંઘેન /
(શ્રી શાંતીનાથમાં નવાપુરા) . ૧૪૭. સં. ૧૪૭૩ વષે વાયડ જ્ઞાતીય પિતૃમહં ખીમજી સુતમહં ગોલાહન શ્રી અંબીકા કારાપિતા છે
૧૪૮. સં. ૧૬% વષે માઘ શુટી, ૪ શનૈ શ્રી ઉપકેશ વંશીય વૃધ્ધ શાખીસા. માહિયા ભાય તેજલદે સુt ગરદે સુત સાના નિયાહન ભાર્યા નામલદેવ સુન સેસજી યુનેન શ્રી મહાવીર બિં કારિતું પ્રતિષ્ઠિત ચ શ્રતપાગ છે ભટ્ટારકશ્રી હીરવિજય સૂરિધર પટ્ટાલંકાર ભ. શ્રી વિજયસેન સૂરિ પટ્ટાવંકાર શ્રી વિજય દેવસૂરિશિઃ શ્રી આરાસણ નગરે રાજપલે દામેન છે
૧૪૯ સંવત ૧૬૬૫ વર્ષ માઘ ધવલેતર શન ( વંશીય વૃધુ સજજનીય સા. જગાડુ ભાર્યા જમાના માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૫૦. સંવત ૧૯૭૫ વર્ષ માઘ વદિ ૪ શ્રી શ્રીમાલી જ્ઞાતીય વૃધ્ધ શાખીય શા. રંગાભાર્યા કિલા...આદિનાથ બિબં કારિત તપાગચ્છ શ્રી વિજયદેવ સરિભિઃ પંડીત શ્રી કુશલ સાગર ગણી પરિવાર યુતિઃ પ્રતિષ્ઠિત
૧૫૧. સં. ૧૫૧ વર્ષે પિષ વદિ ૧૧ ગુરૌ શ્રી પત્તને ઉસવાલ લઘુ શાખાયાં દે. લાઉઆ ભા. લિગી પુત્ર લકા ભા. ગુરાઈ નાસ્ના સ્વશ્રેયસે પુત્ર વીરપાલ અમીપાલ પુત્ર અંચલગ છે શ્રી ગુણ નિધાન સુરિણામુપદેશેન કુંથુનાથ બિંબ કા. પ્ર.
(શ્રી ચંદ્ર પ્રભુજી. સિદપરા) ૧૫ર સંવત ૧૫૪૭ વર્ષ વૈશાક સુદિ સામે કપિલ જ્ઞા. એ. સરબજાર્યા આસૂ સુત સં નાના ભાર્યા. સં. કડતિ બડે નાગ્ના નિજ શ્રેયસે શ્રી સંભવનાથ બિબ ક. પ્ર. તપા શ્રીલક્ષ્મીસાગરસૂિરિપટે શ્રી સુમતી સાધુ સૂરિભિઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
શીમદપ્રવર્તક મહારાજશ્રી કાંતીવિજયજી મહારાજના
લેખ સંગ્રહમાંથી નિચેના મનને લેખો લાઈન્સના દહેરાસરમાં જીને
પ્રતિમાઓ પર છે. ' નોધઃ
સંવત ૧૬૮૨ માં આ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. અમદાવાદના સુપ્રસિધ્ધ શેઠ શાંતીદાસે કરાવેલી પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આ બંને પ્રતિમાએ શેઠ શાંતીદાસની માતા અને પત્નીએ ક્રમથી તૈયાર કરાવી હતી. તેમની પ્રતિષ્ઠા આચાર્યશ્રી વિજયદેવસૂરિના સમયે મહાપાધ્યાય વિવેકહર્ષગણીના શિષ્ય મુક્તિસાગર ગણના હાથે થઈ હતી.
૧૫૩. સવવ ૧૬૮૨ વર્ષ જેષ્ઠ વદિ ૮ ગુરૂવાસરે શ્રી અહિમદાવાદ નગર વાસ્તવ્ય શ્રી એશવાલ જ્ઞાતીય સા. સહસકરણ ભાર્યા રાબાઈ કુંઅરી નાખ્યા સ્વશ્રેયાર્થે શ્રી મુનિ સુવ્રત સ્વામિ બિંબ કારિત સા. શાંતીદાસ કારિત પ્રતિષ્ઠિયાં પ્રતિષ્ઠાવિત પ્રતિષ્ઠિત શ્રી તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિશ્વર પટ્ટાવંકાર ભટ્ટારક શ્રી વિજ્યદેવસૂરિવાર કે મહાપાધ્યાય શ્રી મુકિત સાગર ગણિભિઃ (૨) શંવત ૧૮ર વિર્ષ જયેષ વદિ ૯ ગુરા અહિમદાવાદ નગરે આશા સાતીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
શાંતીદાસ ભાય શ્રી આદીનાથ બિંબ પ્રતિષ્ઠાપિત ચ તપાગછે મહાપાધ્યાય શ્રી મુક્તિ સાગર. બહાર ગામમાં સુરતના જેનેએ ભરાવેલી
પ્રતિમાઓના પ્રતિમા લેખો સ્વ. આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિના પ્રતિમા '
લેખ સંગ્રહ ભા. ૧. માંથી ( ડાઈમાં શ્રી શામળા પાર્શ્વનાથના મંદીરમાં)
૧૫૪. સંવત. ૧૫૫૬ વર્ષે વૈશાક સુદ ૩ દિને શ્રી આમલેવર વચ્ચે લાડુઆ પ્રામાણિી જ્ઞાતીપ એપાર્થ નાકર ભા. જીવી સુત છે. શાકેભા. કડુ યુનેન આ શ્રેયાર્થે શ્રી સુમતીનાથ બિંબ કરિનું પ્રતિષ્ઠિત તપાગ છે શ્રી હેમ વિમળ સૂરિભિઃ .
૧૫૫. સંવત ૧૬ ૭૩ વર્ષે પણ વદિ ૬ શુક તપાગચ્છા ધિરાજ શ્રી ૫ શ્રી હીર વિજયસૂરિ પાદુકે સુરતી બંદર વાસ્તવ્ય એશિવાય જ્ઞાતીય શા વાસા ભા. શ્રી લાઈ સુત દેવકરણ ભગિની સા સહકરણ ભર્યા
(ગામ ચાણસ્માનાં જીન મંદીરમાં) ૧પ૯. સંવત ૧૬૯૭ વષે શાકે ૧૫શ પ્રવક્તઓને જાન્શન માસે શુકલ પક્ષે સપ્તમી તિસર શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રીમાલી જ્ઞાતીય વિસા શ્રી પ્રાગ્રાહે ભાર્યા કપુરા સુત વિસરે શ્રી સેમાડેન શ્રેયાર્થે શ્રી આદીનાથ બિંબ કા. || (અમદાવાદ ઝવેરીવાડે શ્રી સંભવનાથના દહેરામાં)
૧૫૭. સંવત ૧૬૧૩ વર્ષે પોષ વદિ ૧૦ બુધે સૂર્યપુર વાત શ્રીમાળી જ્ઞા. મં: પેથા ભાર્યા સેગુ પુત્ર મં. હરરાજેન ભા. જતી સુત માલાદિ કુટુંબ યુએન સ્વશ્રેયસે શ્રી શીતલનાથ બિંબ કા. પ્ર. તપાશ્રી રત્ન સેન સૂરિભિઃ | (અમદાવાદ. રીચરેડ પર શ્રી મહાવીર સ્વામિના
દહેરાશરમાં) ૧૫૮. સંવત ૧૯૧૯ માઘ શુદિ ૧૩ બુધે સુઈપુરે શ્રી શ્રીમાલી ગાં. વરસિંગ ભા. ટબકુ પુત્ર ગાં. દેવાકેન ભી. દેવલદે ભ્રાતુ હેમાશયા સરાજ મન સુરેન પુ. શ્રી પતિ શ્રેયા શ્રી વિમલનાથ બિલ્બ કા. પ્ર. વૃદ્ધ તપા પક્ષે શ્રી ઉદયવલ્લભ સૂરિભિઃ
શ્રીમાળી વાણીઆઓના જ્ઞાતિભેદમાં
આપેલા પ્રતિમા લેખમાંથી. (સુરત મુવિધિનાથ (દસાઈપોળ)ના દહેરાશરજીમાં.)
૧૫૯. સંવત ૧૫૫૧ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ગુરે - કેશ ઝા વૃદ્ધ સજજને શ્રે કેલ્ડા શા કોલાહ મના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
શવા, નિહાયા ભા. ગુજરિ પુ૦૨ દેવા, માંકા સહિતેન ભાટ દેવલદે સ્વ કુટુમ્બ શ્રેયાર્થે શ્રી સંભવનાથ બિંબ કારા પ્રતિષ્ઠિત શ્રી બિવંદણકગણે શ્રી શવાચાર્ય સંતાને કકક સૂરિભિઃ . (સરત તાલાવાળી પોલમાં મંદીર સ્વામિમાં)
૧૬. ૧૫૧૧ વર્ષે માઘ વદિ ૫ શુકે શ્રી શ્રીમાલ વંશે લઘુ સંતાને વ૦ મહુણા ભા. માણિકદે પુત્ર જગા ભાર્યા ગંગી સુ શ્રાવીયા શ્રી અંચલગચ્છનાયક શ્રી જયકેસરી સૂરિણા મુપદેશેન સ્વ શ્રેયાર્થ કુંથુનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સંઘેન છે (સુરત હરિપરા શ્રી શીતલનાથના દહેરાશરજીમાં)
૧૨૧. સં. ૧૫૧ વપિસવ વ૦ ૧૧ ગુરૌ શ્રી પીને ઉસવાલ લઘુ શાખાયાં દો. ટાઉઆ ભાવ લિંગી પુ. લકા ભાટ ગુરાઈ નાગ્ના સ્વ શ્રેયાર્થ પુત્ર વીરપાલ અમીપાલ યુ. અંચલગ છે શ્રી ગુણનિધાન સૂરિણુ મુંકુંથુનાથ બિબ કાપ્ર. (કતારગામ લાડુઆ શ્રીમાલી જ્ઞાતિના
દહેરાશરજીમાં) ૧૬૨, અલાઈમ્પ સં. ૧૬૫૬ વર્ષે વૈશાક શુદિ ૭ બુધવારે લઘુ શાખામાં એસવાલ જ્ઞાતિય સ્તંભતીર્થ વાતવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ત્રક
Page #132
--------------------------------------------------------------------------
________________
સાવ અમીઆ ભાય અમરાહે પુત્રસકાહ્યકેન ભાર્યા મરઘાઈ પ્રમુખ કુટુંબ યુનેન સ્વ શ્રેયાર્થે શ્રી ધર્મનાથ બિબ કારિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ શ્રી હીર વિજ્યસૂરિ પટ્ટાલંકર ભટ્ટારક વિજયસેન સૂરિશિઃ શુભંભવત કલ્યાણું || (સુરત તાલાવાળાની પલમાં શ્રી મંદીર સ્વાભિમાં)
૧૬૩. સંવત ૧૬૫૯ વર્ષે વૈશાક શુદિ ૧૩ બુધે લઘુ ઉસવાલ જ્ઞાતીય સૂરતિ બંદિર વાસ્તવ્ય સાઇ દેવરાજ ભાર્યા ધનાદે સુત જેઠ સારુ ભાણજી- લઘુ સુત સમજી તદ ભાષ શ્રી લાલબાઈ કારિત ચતુર્વિશતિજિનપરિકરિત શ્રી શાંતિનાથ બિબ પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભટ્ટારક શ્રી હીર વિજ્ય સૂરિ શિષ્ય શ્રી વિજયસેન સૂરિભિઃ.
૧૬૪ સંવત ૧૬૬૪ વર્ષ જેઠ સુદિ ૫ સેમે વૃદ્ધ શાખાયાં ઉકેશ જ્ઞાતિય સૂરતિ બંદિર વાસ્તવ્ય સા. નાનાભા. વઈજ બાઈ સુત સા. વસ્તુપાલ નામના ભા. હીરબાઈ સુત સા. અલવેશર કુંઅરજી હેમજી ભા. હરખાદે. કમલાદે, પ્રમુખ કુટુઅ યુએન સ્વશ્રેયસે શ્રી સુપાર્શ્વર્મિબં કા. પ્રતિષ્ઠિતં ચ શ્રી તપાગચ્છ પાતસાહિ શ્રી અકબર દત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજ્ય સૂરિશ્વર પક્ષકાર પાતશાહિ શ્રી અકબર સભા લબ્ધ વાદિવાદ જયકાર લક્ષરક
પુરંદર પ્રભુ શ્રી વિજ્ય સેનસૂરિભિઃ આ કં%ાર્ક નંદનાત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
(સુરત નગર શેઠની પોલમાં ગાડી પાર્શ્વનાથમાં)
૧૬૫ સંવત ૧૬૧૫ વર્ષે પોષ વદિ ૬ શુકે શ્રી ભ્રગુ કચ્છ વાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતીય વૃદ્ધ શાખાય સા. જીવા ભાર્યા બાઈ અમારા સુત દેસી માધવકેન શ્રી સુમતિનાથ બિંબ કારાપિત શ્રીલઘુ તપાપક્ષે ભ. શ્રી વિજ્યદાન સૂરિભિ
પ્રકરણ ૪ થું.
પ્રતિમા લેખે. સંગ્રહ કર્તા-ડાહ્યાભાઈ મેતીચંદ વગેરે. સુરત સૈયદપુરામાં આવેલું ચંદ્રપ્રભુનું દેરાસર–તેના ધાતુપ્રતિમા લેખ.
[ટુંક ઈતિહાસ-આ દેરાસરમાં નંદીશ્વરદીપની લાકડાના કેતર કામની રચના છે તથા અષ્ટપદ–મેરૂ પર્વત વિગેરેની પણ રચના છે તે બહુ જોવા લાયક છે. પ્રાચીન છે. ચિત્ર કામ ઘણું સુંદર છે. એને હાલમાં પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે.
એ દેરાસરમાં ભયરૂં છે. તેમાં અલૌકિક મૂર્તિઓ છે. આ દેરાસર ઘણું પુરાણુ વખતનું છે. એ દેરાસરની આસપાસના મહોલ્લામાં અગાઉ શ્રાવકની વસ્તી ઘણું મોટા પ્રમાણમાં હતી. પરંતુ હાલમાં ફક્ત બે ચાર શ્રાવકનાં ઘરે છે. પ્રથમ વસ્તી સારી હેવાને લીધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
ઘણું લકે પૂજા કરતા હતા. પરંતુ હાલમાં વસ્તી ઓછી હોવાને લીધે એકાદ ઘર સિવાય કઈ પૂજા કરતું નથી. આ દેરાસરને વહીવટ વડાચૌટા, ખબુતરખાનાના રહીશ શેઠ ચુનીલાલ શુરચંદ કાપડીઆ કરે છે. તેઓ પોતે અસલ સૈયદપુરામાં રહેતા હતા એ દેરાસરને અંગે સાધારણ ખાતાનાં બે ચાર મકાને પણ છે ને તેની ભાડાની આવક આવે છે. પરંતુ તેમાંથી ખર્ચ પૂરે પડતું નથી. માટે દેરાસરના વિભાગને માટે તેમજ ઉપર જણાવેલી રચનાઓના પુનરોદ્ધારને માટે તેમજ દેરાસરના પુનરેદ્ધારને માટે હજી ઘણી રકમની જરૂર છે. આશા છે કે સખી દિલના ઉદાર ગૃહસ્થ એ બાબત ઉપર તાકીદે લક્ષ આપશે. આ દેરાસરમાં જ્ઞાનવિમલ સૂરિની પાદુકા છે. તે પણ ઘણું પ્રાભાવિક અને પ્રાચીન છે. તે પાદુકાની દેરીનો પણ છણે દ્ધાર કરવાની ખાસ આવશ્યક્તા છે, જ્ઞાનવિમલસૂરિ ૧૭૭૫ ની આસપાસ થઈ ગયા. એમના વખતના લેખો આ લેખમાં ઉતારેલા છે. આ દેરાસરમાં સુરતના જેને દરવર્ષે પર્યુષણમાં ભાદરવા સુદ ૪ ને દિવસે બારસાસુત્ર સાંભળ્યાં પછી ચૈત્ય પરિપાટી યાને જુહાર કરવા સારૂ ધામધુમથી જાય છે. સુરતના પ્રાચીન દેરાસરેમાંનું આ એક પ્રાચીન દેરાસર છે. એનું અસલનું રંગીન કામ, ચિત્ર કામ, પટ વિગેરે ખાસ જોવા જેવો છે. જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાતિ તથા જુદી જુદી કથાઓ ઉપરના ચિત્રો તેમાં મળી આવે છે. ]
૧૬૬. સંવત ૧૫૪ર વર્ષે બે સુદિ ૧૦ ગણેલ શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. ગંધરાજ ભા ગુણ શાંતાદા કેનલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
સારૂ સુ. નગરાજ યુનેન શ્રી સંભવનાથ બિબ કારાપિત તપાપક્ષ શ્રી ઉદયસાગરસૂરિભિઃ પ્રતિષ્ઠિત ગંધાર વાસ્તવ્ય કલ્યાણું ભૂયાત્.
૧૬૭. સં૧૫૫૫ વર્ષે વૈશાખ સુ. ૩ શનૈ શ્રી ગધારવાસ્તવ્ય શ્રી હું બડજ્ઞાતીય સં. નાકર, ભા. સં. ડાહી સુત સં. સી. પાકેન ભગીની પ્ર. રત્ન શ્રી ગણિ શ્રેયાર્થે શ્રી કી શ્રેયાંસનાથ બિંબ કારિત શ્રી વૃદ્ધ તપ પક્ષે ભ. શ્રી ધર્મરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિત
૧૬૮. સંવત ૧૬૧૫ વર્ષે પિષ વદિ ૬ શુકરે શ્રી ગધારવાસ્તવ્ય શ્રી શ્રીમાલી જ્ઞાતીય શા પાસ વીર ભાર્યા પૂતલિ સુત સા વર્ધમાન ભાર્યા બાઈ અમરાદે નાખ્યા સુશ્રેયાર્થ શ્રી શાંતીનાથ બિબ કારાપિત શ્રી તપાગચ્છ, શ્રી વિજયદાનસૂરિશિ પ્રતિષ્ઠિત શુભ ભવતુ
૧૬૯. સં. ૧૫૩૮ ચિ. શુ. ૩ સે. પ્રા. વ. વ્ય. સાલિગ ભા. સુહાસિનિ પુ. વ્ય. માસાદ્ધિ ભા. દુબી પુ. થાવર. ભા. નાગિણી ધાવરણ માતૃપિતૃ શ્રેયાર્થે શ્રી અજિતનાથ બિંબ કારિત પ્ર. યુરિભિ શ્રી અહમ્મદાવાદ,
૧૭૦. સંવત ૧૫૬૫ વર્ષ વૈશાખ વદિ ૩ રે હુંબડજ્ઞાતીય વૃદ્ધ શાખાયા ગાંધી સુરા ભા, રંગાઈ સુ ગાં. કાઉઆ શ્રીવસ્ય ભા લસમાદે ભા તા. પ્રમુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
પણ
સમસ્ત કુટુંબ શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિલ્બ કારિત પ્ર. શ્રી વૃદ્ધ તપાપક્ષે પૂજ્ય શ્રી ધર્મરત્નસૂરિસિ: પ્રતિષ્ઠિત શ્રી શ્રી.
૧૭. સંવત ૧૫૨૧ વર્ષે વૈ. સુદિ ૫ સેમે શ્રી શ્રીમાલ જ્ઞા. મં. ભા. માતા પહ સુલ નાસાકેન ભા કબી સુ. સૂરાદિ કુટુંબમૃતેન શ્રી શ્રેયાંસાદિ પંચતીથી આગમગછે શ્રી અમરરત્નસૂરિ ગુરૂ ઉપદેશેન કારિતા પ્રતિષ્ઠિતા ચ. વિધિન સેલગામ વાસ્તવ્ય:
૧૭૨. સંવત ૧૫૧૬ વર્ષ પિષ વદિ ૬ શુકે શ્રી Jધારવાસ્તવ્ય શ્રી શ્રીમાલ જ્ઞાતી સા દ્વિપા ભાર્યા રૂદિ સુત. શા. પાસવીર ભાર્યા પ્રતભિ સુત શા વર્તમાન જા મા પરિવારેન યુનેન સ્વ શ્રેયાર્થે શ્રી આદિનાથ ચર્તુર્વિશતિ પટ્ટ કારિત: શ્રી તપાગચ્છ શ્રીવિજયદાનસૂરિભિઃ પ્ર. તિષ્ઠત: શુભ-ભવતુ.
૧૭૩. સંવત ૧૫૪૭ વર્ષ વૈશાખ સુદિ ૩ સેમે કપલ. જ્ઞા. છે. સરવણ ભા. આ સુત સં. બાબા ભા. સં. કઉતિગદે નામના નિજ શ્રેયસે શ્રી સંભવનાથ બિં કા. પ્રતિ. શ્રી લક્ષ્મીસાગરસૂરિ પહેમતિ સાધુ સૂરિભિઃ શ્રી:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૭૪. સંવત ૧૫૧૩ વર્ષ ફગણ સુદિ ૧ શુકરે શ્રી શ્રીમાલ જ્ઞાતીય. દે ધનપાલ. શેઠ નાઈ પુત્ર–સા-- વાધાર્ચ નાવાધા ભા. ધિ છું સુતા દ્રા વાગા ક્ષુદા બદા સદા દૈ વાંછા ભા. લક્ષ્મી તયા આત્મ શ્રેયસે શ્રી શાંતિનાથ બિલ્બ કારાપિત શ્રી અગમગ છે શ્રી હેમરત્નસૂરિસિ: પ્રતિષ્ઠિત.
૧૫. સંવત ૧૫૮૭ પૈ. વ. ૭ સેમ. લા. સા. પુત્ર સો. પુ. સવરાજ વીરપાલ. વિદ્યાધર ભા. રંગ નાસ્નયા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિત તપાગચછે શ્રી સૈભાગ્યહર્ષ સૂરિણિત
૧૭૬. સંવત ૧૭૭૩ વર્ષ ૫. વે. સુ. ૧૧ બુધે સુરતિકા શ્રીમા જ્ઞા. વૃદ્ધ સા સામાનિક જી ભા. કલ્યાણને કેત મુનિસુવ્રત પ્રતિમા ભા. શ્રી જ્ઞાનવિમલસરિભિઃ
૧૭૭. સંવત ૧૬૮૭ ફા. સુ. ૫ પાર્શ્વનાથ બિંબ ક. પ્ર. ભ. શ્રી વિજયદેવસૂરિભિઃ તપાગચ્છ.
૧૭૮. સંવત ૧૪૭૬ વર્ષ ચાર વદિ ૧ શને શ્રી - શ્રીમાલ જ્ઞાતીય માહે પત્રામલ ભા. (પ્રતિમા ખંડીત છે તેથી
ઉકલતું નથી) પૂત્ર સહેમાતરા કેન શ્રી સુમતિનાથ બિંબ કારિતં શ્રી વૃદ્ધ થરાદ્રાગ મી પૂર્ણ સૃષિભિઃ
પ્રતિષ્ઠિત સર્વ સૂરિભિઃ શુભ ભવતુ કલ્યાણ વિસ્તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
પહ
આ દેરાસરમાં જુનામાં જુની પ્રતિમા છે.).
૧૭. સં. ૧૮૩૩ માઘ સુદિ પ બુધે વૃદ્ધ શાખાયાં શ્રીમાલ જ્ઞાતા બાઈ નંદકુમાર કયા પૂણ્યાથ.
૧૮૦. સંવત ૧૭૪૧ વર્ષ વૈશાખ સુદિ ૩ ર શ્રી વાસુપુજ્ય બિબ કૃતં શ્રી સંઘેન પ્રતિષ્ઠિત આણંદબાઈ.
૧૮૧. સં. ૧૭૬૧ વ. વૈશાખ સુદિ ૭ ગુરૌ સુવતિ વા- શ્રી શ્રીમાળી જ્ઞા. વૃદ્ધ શાખામાં રૂપજીક સુ ભા. બાઈ રાધાકયા રવ. પુત્ર નાનચંદ શ્રેયાર્થ શ્રી સંભવ બિંબ કાસ્તિ પ્ર શી જિન વિજયગણિભિઃ
૧૮૨. સ. ૧૮૩૩ વર્ષ માઘ સુદિ ૫ બુધે શ્રી વિજયધર્મસૂરિશું ઉપદેશાત્ સા ગણેશ ભાય.....નાસ્ના શ્રી સુપાર્શ્વનાથ બિંબ કારાપિત.
૧૮૩. સંવત્ ૧૭૪૪ વર્ષ અષાડ સુદિ ૪ ગુ. દિન સુમતિનાથ બિએ કારાપિત સુવિધ્ય) સાધુ પ્રતિષ્ઠિત () બરાબર ઉકલતું નથી.
૧૪.શ્રી શાંતિનાથ બિંબ (બાપીની કારા)બરાબર ઉકલતું નથી.
૧૮૫. સંવત ૧૮૧૭ વર્ષ માઘ સુદિ શુકે શ્રાવિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
પાપડીબાઈ શ્રી ચંદ્રપ્રભ; બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત શ્રીઉદયસાગરસરિભિઃ
૧૮૬. સંવત્ ૧૭૭૬ માઘ સુદિ ૧૧ બુધે ? બંદરવાળા કલાણ શ્રી શાંતિનાથ બિંબ શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ
૧૮૭. સંવત્ ૧૭૮૦ સુદ ૯ સેમ–આદિનાથ બિંબ કા. પ્રતિષ્ઠિત શ્રી જ્ઞાનવિમલ સૂરિભિઃ (આ પ્રતિમામાં બે પ્રતિમાં છે. મેટી પ્રતિમાનાં ખોલા પલાડીમાં એક નાની પ્રતિમા છે. )
૧૮૮. સંવત્ ૧૮૧૫ વર્ષ. ફા. સુ. ૭ સેમ વૃદ્ધ શ્રીમાળી જ્ઞાતૌ-પુન ઇંદુરકેન અભિનંદન બિબ કારિત.
૧૮૯. સંવત્ ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સોમે વૃદ્ધ શ્રીમાળ જ્ઞાતિય સા લખમીચંદ ભા. વિજયકુંવર તથા સુવિધિનાથ બિંબ કા. પ્રતિષ્ઠિતું.
૧૯૦ સંવત્ ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સેમે વૃદ્ધ શ્રીમાલી વંશે શા. દેવચંદ ભા. છવિ તયા શાંતિબિબ કારા પિત પ્ર અંચલગછે.
૧૧. સંવત્ ૧૮૧૫ વર્ષ ફા. સુ. ૭ સેમે શ્રીમાળી જ્ઞાતીય શાંતિદાસેન આદિશ્વર બિંબ સ. લા. શ્રી ઉદયસાગરસૂરિલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૯૨. સંવત ૧૮૧૫ વર્ષ. ફા. સુ. ૭ સેમે શ્રી શ્રીમાલી વંશીય ચંપુલ તથા ચંદ્રપ્રભુબિંબ પ્ર. લ. શ્રી ઉદયસાગરસૂરિભિઃ
૧૩. જા. જીવાજી ગુ. પ્રતી .......શ્રી રતિવિમ લસૂરિભિઃ
૧૯૪ મા. હાંસલદે પ્ર. શાંતિનાથ બિબ શ્રી વિજ ચદાનસૂરિ
૧૫. સં. ૧૮૩૦ મહા સુદી ૫ સોમે શ્રી ત્રાણુદ. પાર્શ્વનાથ બિનં.
૧૬. સં. ૧૮૧૫ ૨. ફા. સુ. ૭ સામે શ્રીમાલી જ્ઞાતી વદાઈ મેતા નામના શ્રી વાસુપુજ્ય બિંબ ભરાવ્યા શ્રી ગુણમ–
૧૯૭. શ્રી સંભવનાથ ત્રીજા. ૧૯૮. ગજપાલ. શ્રી સંભવનાથ બિંબ વિજયદાન સૂર.
૧૯. શ્રી મહાવીર ગા. નમ: મનાઓ (બરાબર વંચાતું નથી).
૨૦૦. સ. ૧૮૧૫ વર્ષ ફા. સુ. ૭ સામે શ્રી શ્રીમાલી વશે સા. ઈદ્રત સાભાર્યાપી શ્રી ચંદ્રપ્રણબિ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૦૧. સ. ૧૮૧૫ વ. ફા. સુ. ૭ સેમે–માતાચંદનબિંબ કારિત પ્રતિષ્ઠિત, વિધિપક્ષે.
૨૦૨. શ્રી અભિનંદન સ્વામીજ. ૨૦૩. શ્રી પદ્મપ્રભ: સ્વામી
૨૦૪. સં. ૧૮૩૦ મહા સુદી ૫ સોમે ખાઈ દેવ શ્રી, આદિશ્વર બિબ કારાપિત તપાબછે.
૨૦૫. સં. ૧૬૬૪ મા. સુદી. ૧૦ શ્રી–કાદિ નામના શ્રી વાસુપુજ્ય બિબ કા. પ્ર. તપાગચ્છ શ્રી વિજયસેનસૂરિ.
૨૦૬. સં. ૧૭૭૩ વૈ. સુ. ૧૧ શ્રી સુર | વેજઆઈ કયા શીતલનાથ બિંબ કા. પ્રતિ. શ્રી જ્ઞાનરિ
૨૦૭. સ. ૧૭૧૫ ફા. સ. ૫ ગુર મા કયાણકારી (વંચાતું નથી) શ્રી ચંદ્રપ્રભા બ. નાથબાઈ.
૨૦૮. શ્રી સુમતિનાથ બિલ્બ પ.
ર૦૯. સં. ૧૭૭૬ વૈ. સુ૧૧ બુધે સુરતિબંદર વારી શ્રી શાંતિનાથબિબ પ્રતિષ્ઠિતું. શ્રી જ્ઞાનવિમલ. સૂભિઃ
ર૧૦. સ. ૧૮૧૫ વ. ફા. સુદ ૧ સેમ શ્રીમાલી વશે શા કબિર (વંચાતું નથી.
૨૧૧. સ. ૧૮૧૫ વ. ફા. સુ ૭ સે માથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
(જ્ઞાનવિમલ સૂરિની પાદુકા તથા દેરી સ્થભ–સ્તુપ. દેરાસરના બહારના ભાગમાં એારડીમાં છે.)
આ દેરાને તાકીદે જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે.
આ પાદુકા ઉપરથી એમ લાગે છે કે જ્ઞાનવિમલસૂરિ ૧૭૮૨ માં કોલ કરી ગયા હોવા જોઈએ. તેમના ગુરૂ વિજ યપ્રભસૂરિ થઈ ગયા. અને તેમના શિષ્યમાં અથવા અનુથાયીમાં સૌભાગ્યસાગર સૂરિ થઈ ગયા.
આ દેરાસરમાં સં. ૧૮૧૫ ની ઘણી પ્રતિમાઓ જોવામાં આવે છે તેમજ જ્ઞાનવિમલસૂરિના વખતની તથા વિજ્યદાન રિના વખતની તથા ઉદયસાગરના વખતની પ્રતિમાઓ પણ ઘણી છે.
એ ઉપરાંત આ દેરાસરમાં નંદીશ્વરદ્વીપની રચના છે તેને સારૂ ચેમ–ચાર પ્રતિમાઓ એકી સાથે જોડેલી લગભગ બે ડઝન છે તથા મેરૂ પર્વત અથવા બીજી પર્વત ઉપર પ્રતિમાઓ ચામુખ છે–એવી ચાર પ્રતિમાઓ છે તથા હેડી આકારની ધાતુની ચીપો જેના વચલા ભાગમાં પ્રતિમાઓ છે એવી પણ પ્રતિમાઓ છે.
૨૩૧. (સુરત જીલ્લાના ગામ ઓરપાડનું શાંતિનાથ નું દેરાસર) સંવત્ ૧પ૭૧ વર્ષે ઓસવંસ શ્રી રેડિઆ ગાત્ર સં. સૂરા પુત્ર શાહ સારંગ ભા સારંગદે પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
સા, સહજપાલ ભાતૃ સા. પારસ શાહ સહજપાલ ભાય ધનાઈ સકુટુંબ યુએન શ્રી આદીનાથે બિબ કારિત ઉકેશગ છે શ્રી સિદ્ધસૂરિ પ્રતિષ્ઠિત શ્રી રસ્તુ.
પ્રતિમાલેખે.
[ સુરત-કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર, વડાચૌટા.]
૨૩૨. સં. ૧૫૦૯ વર્ષ અષાડ સુ. ૧ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. વીરમ ભાર્યા મેઘ તઃ સુતે સં. ચંદ્ર નાસ્ના ભા. સૂવદે સુતમં પ્રથમ . સ્નારાણાદિ કુટુંબયુએન નિજ શ્રેયસે શ્રી શાન્તિનાથ બિલ્બ કારીત નાગૅદ્રગ છે શ્રી ગુણસમુદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત શુભ ભવતું.
૨૩૩. સંવત્ ૧૫૬૫ વર્ષે માઘ સુદિ ૫ ગુરૌ ઉકેલવંશે સે. પના ભાર્યા જબાઈ પુત્ર પુણ્યપાલ ભાર્યા ફદુ નાના સુતા પાર્વતી પૌત્રયુ શ્રી શીતલનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત છે. તપાગચ્છ શ્રી ઈંદ્રાદિસૂરિભિઃ શ્રી સ્વ. શ્રી: શ્રી અહમ્મદાવાદ દૌહિત્ર ચાંપસી
શા. હાલુભા. ઘેટી સુતયા ફદુ નાજ્ઞા કારિત: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૨૩૪. સંવત્ ૧૫૩૪ માઘ પ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય છે. જેમા ભા. ગ૬ સુત પિત બડ્યા મારૂ નાઈ સુત હાબા જૂડાભ્યાં પિતુ શ્રેયસે શ્રી અરનાથ બિલ્બ કારિત. શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી સાધુસુંદરસૂરિનાં ઉપદેશેન પ્ર. વિધિના:
૨૩૫. સંવત્ ૧૬૫૪ વર્ષે વૈશાક સુદિ પંચમી સામે એશવલ જ્ઞાતિય આઈદિણ ગોત્ર સાંકું સાયં સારુ શ્રી પાલ ભાર્યા સીતાદે પુત્ર શા. ચાંપસી ભાર્યા ચાંપલદે સુત સાગ ગાવા ભાર્યા મુહણદે સુત સા. શીવ-ત્ત ભાર્યા સંપ્રદેશ યુતન શ્રી આદિનાથ ભિખ્ખું કારિત શ્રી ખરતરગચ છે શ્રી જિનસિંહસૂરી પદે શ્રી જિનચંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત
સિદ્ધિ” અલાઈ ૪૨ પાતિશાહ શ્રી અકબર જલાલ દિ(ન) રાજ્ય
૨૩૬. સંવત્ ૧૫૩૧ વર્ષે માત્ર વદિ આઠમ સેમે શ્રી શ્રીમાલ જ્ઞાતિય મં. વાચ્છા સુત મં. પૂજા ભાર્યા લીલુ સુત મં. હીરા ભાર્યા હકૂતયા સુશ્રેયસે શ્રી અજીતનાથાદિ પંચવિથ આગમ ગએશ શ્રી દેવરત્નસૂરિ ગુરુપદેશેન કારિતા પ્રતિષ્ઠાપિતા.
૨૩૭. સંવત્ ૧૫૮૬ શ્રી શાનિતનાથ સેવિક ભા. લીલુ સુત છાંછા કંસારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૨૩૮. સંવત્ ૧૫૫૬ વર્ષે વૈશાક સુદિ ૩ શ્રી પ્રાગ વાટ જ્ઞા. વા. વિલા ભાય મનીસુત વા. (વ્ય) હેમા સંઘા હેમા ભાર્યા હેમાદે પુત્ર દેવદાસ યુએન સ્વ શ્રેયસે શ્રી આદિનાથ ખિએ કાર પ્ર તપાગચ્છ નાયક ભ. શ્રી હેમવિમલ સુરભિઃ શ્રી.
૨૩૯. સંવત્ ૧૬૬૪ વર્ષે જેઠ સુદિ ૧ સેમ વૃદ્ધ શ્રી શ્રીમાલી જ્ઞાતિય સા. રામજી સુત માતા ચંડ સુત સા મલજી નાખ્યા સ્વ શ્રેયસે શ્રી પાર્શ્વનાથ બિમ્બ કા. પ્ર. તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિઃ
૨૪૦. સંવત્ ૧૮૮૧ શાકે ૧૭૪૭ (પ્રવર્તમાને) શ્રી અંચલ ગછે શ્રીમાલા જ્ઞાતિય લીલ ખમીબાઈ શાતિનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત ભ. આણંદમ સૂરિલિઃ
૨૪૧. સંવત્ ૧૫૧૬ વર્ષે ફા. શુ. ૩ યુકે શ્રી શ્રીમાલ સા. મં. કુંજા. ભાર્યા ગેમતી પુ... ચાંપાકેન - કુટુંબ યુએન સ્વ શ્રેયસે શ્રી મુનિસુવ્રત સ્વામિ બિસ્મ કા. શ્રી સાધુ પૂર્ણિમા પક્ષે શ્રી પુણ્યચંદ્ર સૂરિણુ મુ. પ્રતિ શ્રી વિજયચંદ્રસુરિ વિધિના માતર વાસ્તવ્ય
૨૪ર. સંવત્ ૧૪૭૦ (અક્ષરે ઘણું ઝાંખા છે. ઉકલતા નથી માટે લખ્યા નથી.) શ્રી આદિનાથ બિએ શ્રી ગુણસાગર સૂરિણું પ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૨૪૩. સંવત્ ૧૫૬૪ ચેત્ર સુદિ ૫ શુકરે શ્રી શ્રીમાલ જ્ઞા. મ. ડાહિયા સુ સારંગ ભાગ અજા સુર ડામર રે, ગાભ્યાં પિતૃમાતૃ શ્રેષાર્થમ્ શ્રી પડાપ્રભસ્વામિ બિસ્ને કારાપિત પ્ર. શ્રી ભ શ્રી વિદ્યાશેખર સૂરિભિ પ્રતિષિત નાદિડા વાસ્તવ્ય.
૨૪૪. સંવત્ ૧૫૨૭ માઘ વદિ ૫ પ્રાગવાટ સં. મેઘા ભાવ સાપુ સુત સત્ર શિવા ભાવ શિસયાદે સુત જીણુદત્ત ભાટ રંગાઈ સુત પુજાકેન પિતામહ શ્રેયસી શ્રી સંભવ બિલ્બ કા. પ્ર. તપા શ્રી લહિમસાગર સૂરિભિઃ ચંપકનગર વાસ્તવ્ય:
૨૪૫. અતિ શ્રી સંવત્ ૧૫૧૩ વષે વૈશાક સુદિ ૨ સેમ શ્રી પ્રાગવાટ જ્ઞાતિય મં. વરસીંગ ભાર્યા બાઈ મનુ પુત્રાદા પુત્રેણ દો. ઠાથીયા નાના ભાર્યા શ્રી હરસુત દે. અદાસદા માણુક શ્રીપતિ પ્રમુખ સ્વ કુટુમ્બ યુએન શ્રી આદિનાથ બિલ્બ શ્રી વૃહત તપાગછે. ભ. શ્રી વિજચધર્મ સૂરિપદું શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતું.
૨૪૬. શ્રી સુરત સંવત ૧૯૫૪ ના શ્રાવણ વદિ ૪ વાર શુકરે શા. કસ્તુરચંદ હરખચંદની વતી ભાર્યા બાઈ જડાવે આદિનાથ બિબ ભરાવી. “
૨૪૭. સંવત્ ૧૬૯૭ વર્ષે શા. સુ. ૫ સાનમાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
નાસ્ના શ્રી આદિનાથ બિલ્બ કા પ્રતિષ્ઠિત. વિજયસેન સૂરિભિ શ્રીમાલ. - ૨૪૮. થાવર શ્રી શાન્તિનાથ શ્રી વિજયદાનસૂરિભિઃ
૨૪૯ સંવત્ ૧૮૫૭ જેક સુદિ ૧૦ રવ શ્રી. શા... શ્રી રામકુંવરના શ્રેયસે સુવિધિ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત શ્રી વિજયલફિલ્મ સૂરિભિઃ
૨૫૦. શાહ શિવચંદ મંછુભાઇની વહુ બેનકેરના નામની સંવત્ ૧૯૫૧ પિષ સુદિ ૧૩ વાર બુધે.
૨૫૧. સંવત ૧૮૬૬ વર્ષે વૈશાક સુદિ છઠ પિરવાડ જ્ઞાતિ વાદિદેવ.
ઉપર. સંવત્ ૧૬૭ વર્ષે ફાગણ સુદિ ૫ સા. ધનજી ભા. ફલાં નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. શ્રી વિજયસેન સૂરિભિઃ શ્રીમાલ.
૨૫૩. સંવત ૧૮૮૧ ચિત્ર સુદ ૨ દેવસૂર છે કેવલબાઇ કરાપત ભ. આણંદસમ સૂરિભિઃ પ્રતિષ્ઠિત.
૨૫૪. સંવત ૧૮૨૨ વર્ષે સા ક. સા. હિતેન.... પદ્મપ્રભ બિલ્બ પ્ર. શ્રા પિશાલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૫૫. સંવત્ ૧૮૮૧ શાહ તિલકચંદકપુર કરાપિત આણંદસે મ.
૫૬. શા. સાવચંદ મચ્છુભાઈ સં. ૧૯૫૧ ના માગશર શુદિ ૩.
૨૫૭. સંવત ૧૮૮૫ શુદિ.
૨૫૮. શ્રી શ્રીમાલી વિશા જ્ઞાતિય સુરત પોતાની ભાય બાઈ કરનાએ ભરાવી અનંતનાથ ૧૫ વૈશાક . સુદિ સાતમ શુકરે શુભમ.
૨૯. ભરૂચ બાઈ ખીમકોર શા. કલ્યાણચંદનો ધણીયાણી.
૨૬૦. બાઈ ડાહી સંવત ૧૯૫૫ ના ફાગ સુદિ બીજ ઉ. શાહ કીકાભાઈ
૨૬૧. સંવત ૧૯૫૧ ના શ્રાવણ સુદ ૧૦ બુધે ચંદનપ્રભુજીની પ્રતિષ્ઠિા કરાવી શાડુ નવલચંદ લખમીચંદ શ્રીમાળી જ્ઞાતિય.
૨૬૨ દી' ચંદ ગુલાબચંદ (પાર્શ્વનાથ) ૨૬૩ વખત કે ઓછતનાથ
૨૬૪ વખતચંદ્રણ સંભવનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Cછે.
૨૬૫ સંવત ૧૮પ૭ જેષ્ઠ સુદિ ૧૦ર શ્રીમાળી જ્ઞાતીય પ્રતિષ્ઠિત શ્રી વિજયલકિમ સૂરિભિઃ ચંદ્રપ્રભ બિલ્બ કારાપિત.
ર૬૬. સંવત ૧૮૮૧ વૈ. શુ. ૬ દેવસુર છે શાહ પ્રેમચંદ કપુરચંદ કરાર આણંદ એમ સરિભિક પ્રતિષ્ઠિતં (શ્રી વિમલ ભાષ્ય.)
ર૬૭. સંવત ૧૪ વૈશાક વદિ બીજ દિ વૃદ્ધો કે જ્ઞા. સ. ડાયાકરણ ભાર્યા બાઈ હસુ માસ્ના શ્રી કુંથુનાથ બિલ્બ કા.પ્ર. તપાગ છે શ્રી વિજયસેનસૂરિભ:
૨૬૮. સંવત્ ૧૬૬૪ વર્ષ જેષ્ઠ સુદિ પ વૃદ્ધ ઉકેશ જ્ઞાતિય બાઈ માનબાઈ નાખ્યા શ્રી પાર્શ્વનાથ બિલ્બ કા. પ્ર. તપાગચ્છ વિજયસેનસૂરિભિઃ ૨૬ સંવત ૧૬૬૧ વર્ષે વસીતય સેમ બલાસર વાસ્તવ્ય પ્રાગવાટ જ્ઞાતિય વૃ૦ નાનજીમેન શ્રી પાર્શ્વનાથ બિસ્મ કા પ્ર. તપાંગર ભ. વિજયસેન સૂરિભિઃ
ર૭૦. સંવત ૧૮પ૭ જેષ્ઠ સુદિ દ્રશમ બેન કુવરના પ્રતિષ્ઠત ભ. શ્રી વિજયલફિલ્મ સૂરિભિઃ સુમતિ જિન બિસ્મ કારાપિત
૨૧. વિનયવિજય લા. માકજીનામ બાર ૧૭૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
કારિત શાતિ બિબ પ્રતિષ્ઠિતં ચ તપગ છે.
ર૭૨. સંવત ૧૮૨૨ માહ વદિ ૫ શ્રી વિજય ઉદયસૂરિભિઃ પ્રતિષ્ઠિત શા. અશાજી વિરાડા ભરાપિત પાર્શ્વનાથમ્
૨૭૩. સંભવનાથ બિસ્મ કા પ્રતિષ્ઠિત તપાગછે. વિનયવિજય.
ર૭૪. બાઈ જતુ સિદ્ધચક્ર કારાપિતું. ભ. શ્રી વિજય લક્ષ્મિીસરિભિ પ્રતિષ્ઠિતમ.
- ૨૭૫. સંવત ૧૭૩૭ વર્ષે પિષ સુદિ ૧ દિને પુષ્પાર્ક શ્રી નાથબાઈ પુત્રિયા શ્રી કૂલબાઈ નાખ્યા શ્રી સિદ્ધચક મંત્ર કારિત પ્રતિષ્ઠિત શ્રી મહોપાધ્યાય શ્રી યશે વિજય ગણુિભિઃ શ્રી વિજયદેવસૂરિગચ્છે.
ર૭૬. ૧૮૨૫ વર્ષે આશડ સુદિ ૧૫ માકશન સુત બોધલશાહ ભાર્યા ગુલાબ વહુક્યા શ્રી સિદ્ધચકં કારાપિત.
ર૭૭. બાઈથી માણક શ્રી સિદ્ધચક ભરાપિd.
૨૭૮. સવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સુદિ ૧૩ મે ગુલાબબાઈના કહ્યા થકી પાનાચંદે કરાપિત. '
૨૭૮ સંવત ૧૯૩૧ના વર્ષે વૈશાક સંદિપ ચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
મેટીમા બાઈ નાથી ચંચલના કહ્યા થકી પાનાચંદ કાલચંદ કરાવા છે.
૨૮૦. બાઈ નાથબાઈ પુત્રી કુલબાઈ (ભગવાનના નાના ચાંદીના પતરાં નં. ૨ છે.) ૨૮૧ , , ,
શ્રી પડેલી પળ.
નેમિનાથનું દેરાસરજી. ૨૮૨. સંવત ૧૫૨૧ વર્ષે અષાડ વદી ૬ દિને પ્રાગ્વાટે શ્રેષ્ઠી સારજણ–ભાર્યા–પાંચી–પુત્ર માર–સીકેન ભાર્યા ગમતી સુત માણીક પ્રમુખ કુટુંબ યુએન શ્રી વાસુપૂજ્ય બિલ્બ કારિતં- પ્રતિષ્ઠિતં–તપાગછે શ્રી -શ્રી-શ્રી. લક્ષ્મિ સાગર સૂરિસિક
૨૮૩. સવત ૧૪૭૯ વર્ષે માઘ શુદિ ૪ દીને શ્રી ઉકેશ વંશેવ કડુયા પુત્ર દાદા પુત્ર રણમલ્લ શ્રાવણ ભાવુક ગણુ યુતેના પુત્ર દાદા પુત્ર મહારાજ સહિતેન સ્વ પુન્યાર્થ શ્રી આદિનાથ બિલ્બ કારિતમ પ્રતિષ્ઠિતમ શ્રી ખરતર ગણે શ્રી જિનરાજ સૂરી પદે શ્રી જિનભદ્રસૂરિભિઃ
૨૮૪. સુરજવહુ નાજ્ઞા શ્રી (આસુદીના?) બિલ્બ શરિત ૧૭૯ વર્ષે પિષ સુદિ ૬ રવિ ભક્તિસાગર સૂરિશિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
સંગથી રહિત છે, અને જે માટે શસ્ત્રોના સંબંધથી રહિત એવા તમારા બે હાથે તે માટે તમેજ એક વીતરાગ દેવ છે.
૮૮ એવા ત્યાગી વીતરાગ દેવ શ્રી ઋષભદેવ સ્વામીની મેં પરમભક્તિ પૂર્વક પૂજા કરી. ”
અને એવા વીતરાગદેવની મૂર્તિજ માનવા પૂજવા -એગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
: : પ્રકરણ ૪ શું : :
ચૈત્યના અર્થનું સમર્થન. હવે ચિત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા–શ્રી જિનાલયએ અર્થના સમર્થનમાં થોડુંક વિચારવું આવશ્યક છે. જેઓ ચૈત્ય શબ્દને ફાવતા અર્થમાં ફેરવે છે તેમને માટે જરૂર કાંઈક પ્રયાસ હિતાવહ છે. આજ્ઞામાં ધર્મ છે, બાકી કુતર્કો વડે ઉન્માર્ગ ગમનમાં ધર્મ નથીજ. સારું તે મારૂં” એ સૂત્ર ઉપાદેય હોવું જોઈએ.
મારું એજ સારૂં” એ તે કદાગ્રહ. કદાગ્રહમાં ધર્મ ન હોઈ શકે.
- શ્રી સમવાયાંગ નામના ચેથા અંગસૂત્રમાં સમવસરણનું વર્ણન કરતાં લખે છે કે
પૂરા નોકર નૈવડ્યું.' टीका-"कल्पभाष्य क्रमेण समवसरणवक्तव्यताज्ञेया."
સમવસરણની વક્તવ્યતા (સ્વરૂપ) શ્રી બૃહત્ કલ્પભાષ્યમાં કહેલ કમથી જાણવી. જ્યારે શ્રી સૂત્રકાર પિતેજ શ્રી બૃહત્ ક૫ભાષ્યની ભલામણ કરે એટલે શ્રી બૃહત્ કલ્પભાષ્યને માન્યા વિના છૂટકે જ નથી અને તેમાં નીચે મુજબ જણાવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
“તિવિ&િ હિરલ
” टीका-" यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसअपि तीर्थकराकार धारकाणि सिंहासन-छत्र-चामरधर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति.
અર્થ–જે દિશાઓમાં ભગવાનનું મુખ ન હોય તે ત્રણે દિશાઓમાં સિંહાસન, છત્ર, ચામર અને ધર્મચક્રથી અલંકૃત શ્રી તીર્થંકરના આકારને ધરનાર પ્રતિમાઓ દેવોએ કરેલાં હોય છે.
તેમજ શ્રી આવશ્યકસૂત્રમાં કહે છે કે –
टीका-"शेषासु तिमषु दिक्षु प्रतिरूपकाणि तु तीर्थकराकबीनि सिंहासनादि युक्तानि देवकृतानि भवन्ति.
અર્થ–બાકીની ત્રણ દિશાઓમાં તીર્થકર સમાન આકૃતિવાલા અને સિંહાસનાદિકે કરીને સમન્વિત પ્રતિબિંબ (પ્રતિમાઓ) દેવેએ કરેલાં હોય છે.
૧. જુઓ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વર વિરચિત્ર “ વિવિધ જૈનપ્રશ્નોતર ” ગ્રંથ ભાગ ૧ લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
ભગવાનના સમવસરણમાં જ પ્રતિમા (મૂર્તિ) ની સ્થાપના દર્શાવનારા આ સૂત્રપાઠે જ શ્રદ્ધાન્વિત મુમુક્ષુ માટે પૂરતા કલ્યાણ પ્રદ છે. પ્રશ્ન–ચૈત્ય શબ્દને અર્થ જિનપ્રતિમા કહે છે એ.
વાતનું પ્રમાણ કયાં ? આ બધું તમે કહ્યું તેમ
તે પવિત્ર શબ્દ છે. ઉત્તર–ઠીકજ છે. પ્રતિમા યાને મૂર્તિ નથી જ માનવી
એમ કહોને એટલે બસ છે, છતાએ સાંભળો ચૈત્યની વાત પણ આવે છે. ધીરજ રાખે. જે કે અમારે તે ચૈત્યવંદન કરવાનું એટલે વારંવાર ચિત્ય શબ્દ આવે અને પ્રતિમાને વંદન કરીએ પણ જેને માનવી ન હોય તે
જ્યાં પ્રતિમા અર્થ હોય ત્યાં પણ ભલે ગમે તે અર્થ કરે. અમે તે “જાવંતિ ચેઈઆઈજ માં, “અરિહંત ચેઈમાણે, માં આવતા પાઠવી
સમજી જ રહ્યા છીયે. - જગચિંતામણિના ચૈત્યવંદનમાં પણ છેલ્લે “તિએ એ
ક વિશેષ છવાસુએ “વિવિધ જૈન પ્રશ્નોતરગ્રંથ ભા. ૧ લે જેવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
ચેઈએ વંદેમાં પણ એજ અર્થ અમે તો કરીયે છીયેવિગેરે અમારે તે ડગલે ડગલે ચૈચ સાથેજ વાત છે. ચિત્ય એટલે તે. અમારા આત્મજીવનને પરમ આધાર. પણ અલબત્ત તમારા માટે પણ કંઈક બીજું બતાવાય તે ઠીક
#પપાતિક સૂત્રમાં કેક રાજાની ચંપાનગરીનાં વર્ણનમાં સૂત્રકાર મહર્ષિ લખે છે કે –
" बहुला अरिहंत चेइयाई"
અનેકાર્થ સંગ્રહમાં પણ કહ્યું છે કે –
चैत्यं जिनौकतद्धिवं चैत्यो जिनसभा तरु इत्य नेकार्थ સિંગરે.
હા, જો તમને અર્થની જરૂર હોય તે અનેકાથસંગ્રહમાં પણ ઉપર મુજબ છે.
શ્રી આવશ્યક સત્રમાં પણ કહ્યું છે કે—
" सबलोइ सिद्ध इं अरिहंत चेइयाइतेसि चेव पडिमाओचिति संज्ञाने संज्ञान समुत्सादते काष्ठ कर्मादिषुमतं दृष्टा"इति
જે ચિત્યને અર્થજ્ઞાન મનાય તે એક વચન છે જ્યારે Rાફ એ તે દ્વિતીયાનું બહુવચન છે. હા, પણ વ્યાકરણને
• જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ભા. ૧ લે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
આશ્રય તે લેવજ પડે. વ્યાકરણનેજ વ્યાધિકરણ મનાય તો તે હદયને લાગેલી વ્યાધિ ખસી શકે નહિ.
શ્રી રાયપણી સૂત્રમાં સૂર્યદેવના અધિકારમાં ૯:ખ્યું
“પૂર્વ રાષur fજીયાંવરા ”
જિનેશ્વરેને ધુપ કરીને જિનમૂર્તિઓને જિણવર શબ્દ સંધા છે એજ સિદ્ધ કરે છે કે જિન પડિમા જિનારિખી,
અસ્તુ. ચિત્ય એટલે શ્રી જિનાલય-શ્રી જિનપ્રતિમા એ સિદ્ધજ છે. પાને પાને ચિત્યજ અને ચિય એટલે કી જિન બિંબજ-સર્વથા સિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
ર૫
:: પ્રકરણ ૫ મું. :: મૂર્તિપૂજનની સિદ્ધિ અને તેના લાભ.
પ્રશ્ન-ઠીક, પણ પ્રતિમા ને પૂજવાથી લાભ શું? તેના ઇતિહાસિક પ્રમાણે ક્યાં છે
ઉત્તર–પ્રથમ કહેવાઈ ગયું છે કે પરમાત્માની પૂજામાં પ્રતિમાજીની (મૂર્તિની) પૂજા એ અસાધારણ સાધન છે. લાભાલાભનો સંબંધ તે આત્મા ધ્યાનની એકાગ્રતા ઉપર છે અને સાથે સાથેજ એ એકાગ્રતાનું પરમ સાધન એ મંગલ મુર્તિજ છે. એના દાંતે તો જ જગે મળે છે. પણ હા, જે ખપ હેાય તે— | મુગલ સમ્રાટ દીલીપતિ અકબર બાદશાહના વખતમાં મેડતા નગરીને રાજા વીર જયમલ તથા કેલવાર પતિ ફતેસિહ–એ ઉભય શૂરવીર ક્ષત્રીય રાજાઓ મિત્ર હતા. ન્યાયી સ્વધર્મનીષ્ટ અને ટેકીલા તેઓ સદેવ પ્રજાવત્સલ હતા છતાં ગૃહકલહના પરિણામે જેમ બધા ક્ષત્રિયેના સંબંધમાં બન્યું તેમ તેના સંબંધમાં પણ બન્યું. યુદ્ધમાં તે બને વીરે દગાથી મરાયા અને તે પણ બાદશાહ અકબરના હાથે. બાદશાહે જ્યારે જાણ્યું કે આ બંને વીરનરોને દગાથીજ મરાવાયા છે. તેઓ જરૂર વીરનર હતા અને તેમના મૃત્યુમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
હું નિમિત્ત થયે છું તથા આવા ન્યાયી વીર ક્ષત્રિયે–એ મારા શૂરા દાના દુશ્મનો આ ફાની જહાંનમાંથી અલગ થયા છે, ત્યારે તે ભારતવર્ષને સમ્રાટ ઘણજ પસ્તાય એટલુંજ નહિ પણ લાયકને લાયક ન આપવા તેમજ જગતને બેધપાઠ આપવા શાહનાબર એ દાના અકબર પાદશાહે એ ઉભય વીર ક્ષત્રિયની પ્રતિમા–મૂર્તિઓ કરી સપ્રજા સમક્ષ પતે તેનું પૂજન કરી જગતને “વીર–પૂજન”ને પાઠ વીરની પ્રતિમા પૂજનથી શીખવ્યો.
જે લૈકિક વીર પુરૂષની પ્રતિમાનું આ રીતે પૂજન થાય તે પછી લોકોત્તર વીર પુરૂષની પ્રતિમા પૂજનમાં શંકાને સ્થાન જ કયાં છે? આ તો માત્ર સાંસારિક દષ્ટિએ વિર, પણ પ્રભુ કે જે મહાવીર–વરોના વીર-કર્મને સર્વથા ક્ષય કરનાર, જેમના ચરણમાં ત્રણે જગત નમે, ચકીઓ અને ઇદ્રો આળાટે તેની પ્રતિમાના પૂજનમાં વધેજ કેમ હોય?
એક વખત પ્રસન્ન થયે સતે ગુરૂ દ્રોણાચાર્યે પરમવિનીત વીર અર્જુનને વચન આપ્યું હતું કે ધનુર્વિદ્યા સંપૂર્ણતયા તારા સિવાય કેઈને પણ હું શીખવીશ નહિ. કેટલાક સમય બાદ એ બાણાવળી વીર અર્જુન કેઈ એક વનમાં જાય છે. ત્યાં કેટલાક ઝાડે પરૂ નજર કરતાં પાંદડે
પાંદડું કેઈની અપૂર્વ ધનુર્વિદ્યાની સાક્ષી પૂરે છે. એ ધનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
વિદાધરની તપાસ કરતાં તે એક ભલ્લ નીકળે છે. અર્જુન ખેદ પામે છે. વિનીત એવો અર્જુન પણ ગુરૂના વચનમાં શંકા ધરવાની ઉતાવલ કરી ખેદ પામે છે. ખેદનું કારણું આગ્રહથી ગુરૂ દ્રોણાચાર્ય પૂછે છે. વિનીત વીર અર્જુન સવિનય ઉપરની વાત રજુ કરે છે. ગુરૂ પણ આશ્ચર્ય પામે છે. ગુરૂ અર્જુનને ખાત્રી આપે છે કે હે કેઈને વિદ્યા શીખવી જ નથી તેમજ એ ભીલ્લને હું જાણતો પણ નથી અરે મેં તેને જોયો પણ નથી. ફરી દ્રોણાચાર્ય ગુરૂ તથા વિનીત શિષ્ય વીર અને ઉભય ત્યાં જાય છે. વિશેષત: તપાસ કરતાં જણાય છે કે તે ભીલે ગુરૂ દ્રોણાચાર્યની માટીની મૂત્તિ બનાવી હતી અને તેની ગુરૂભાવે અપ્રતિમપણે તે પૂજા કરતો હતો અને એ જ કારણે તે ભીä વિના શિક્ષકે તે વિદ્યા સાંગોપાંગ મેળવી શક્યો હતો. અરે અર્જુન પણ વિસ્મય પામે તેવી રીતે એ વિદ્યાને તે કેળવી શક્યો હતે. રીતસરની તાલીમ આપનાર કઈ હતું નહિ. માત્ર વિદ્યાને જ પ્રધાન હેતુ છતાં ગુરૂ મૂર્તિ પ્રતિ તેને ભક્તિભાવ અને ન્યજ હતો. મૃત્તિ જ સાધન બને છે, તો પછી વીતરાગત્વ, મેળવવા પૂજ્ય વીતરાગદેવની પ્રતિમાનું પૂજન એજ પ્રબળ સાધન હોય એમાં આશ્ચર્ય શું?
શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે સ્ત્રીના ચિત્રામણ સામે જેવાથી પણ કામ વિકાર ઉપજે છે અને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
તે ત્યાં દેષ બતાવ્યું છે. આ વાત સામાન્ય છે. વિશ્વાસુભવવાળી છે. જે સ્ત્રીનું ચિત્ર દેષ પ્રેરી શકે તે વીતરાગદેવની પ્રશમરસભરી અભૂત–અપૂર્વ પ્રશમરસ–અમર વીતરાગત્વ જરૂર પ્રેરી શકેજ–અપી શકેજ-એમ માનવામાં વધે . બેશક–તેના આરાધકને ગ્રાહકને યત:
ગ્રાહક ચાહક હેય તે, વાહન વાહક થાય.
સૂત્રમાં જંઘાચારણ વિદ્યાચારણ મુનિએની તીર્થયાત્રાની તથા ચૈત્ય વંદનાની વાતે વારંવાર આવે છે.
સૂર્યાભ દેવતા ઉત્પન્ન થતી વખતે પોતાના સમાન દેવેને તે પૂછે છે કે આ વિમાનમાં મને પૂર્વ અને પશ્ચાત હિતકારી કેણ છે? દેવતાઓ જણાવે છે કે શ્રી જિનપ્રતિમા તથા જિનઅસ્તિઓ. આ વાત શ્રી રાયપણું સૂત્રમાં છે.
દેવલોક પણ શ્રી જિનપ્રતિમાઓથી ભરેલ છે અને અહર્નિશ વિવેકી દેવતાઓ પૂજન કર્યા કરે છે એમ શાસ્ત્ર કહે છે. તીર્થ વંદન છંદમાં તેના રચનાર એનું વર્ણન નીચે મુજબ જણાવે છે –
સકળ તીર્થ વંદૂ કરજેડ, જિનવર નામે મંગલ કેડ; પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશદિશ. ૧ બીજે લાખ અઢાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સલ્લા, ચોથે સ્વર્ગ અડલખ ધાર, પાંચમે વ૬ લાખ ચાર. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
છઠું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગીયાર બારમે ત્રણસે સાર, નવ ગ્રેવેય કે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪ સહસ સત્તાણુ ગ્રેવીસ સાર, જિનવર ભુવન તણો અધિકાર; લાંબા સો જે જન વિસ્તાર, પચાસ ઉંચા બહોતેર ધાર. ૫ એકસે એંસી બિબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સે કોડ બાવન કેડ સંભાળ, લાખ ચોરાણું સહસ ચઆળ. ૬ સાતમેં ઉપર આઠ વિશાળ, આવી બિંબ પ્રણમું ત્રણ કાળ; સાત છોડને તેર લાખ, ભુવન પતિમાં દેવલ ભાખ, ૭ એક એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ; તેરસેં કોડ નવ્યાશી ક્રોડ સાઠ લાખ વંદુ કર જોડ. : બત્રીસેં ને ઓગણસાઠ, તિછી લોકમાં ચૈત્યને પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણવીસ તે બિંબ જુહાર. ૮ બંતર જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વતજિન વંદુ તેહ; રિષભ ચંદ્રાન નવારિખેણ, વહેંમાન નામે ગુણશેણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીરઅષ્ટાપદ વંદુ વાસ; વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧
સંખેશ્વર કેસરિયો સાર, તારગે શ્રી અજિત જુહાર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૩૦
અંતરિક વાકાણે પાસ, જીરાવલેને થંભણ પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીસ, સિદ્ધ અનંત નમું નિશદીસ. ૧૩ અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ સિલાંગના ધાર; પંચ મહાવત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉમાળ, તે મુનિ વંદુ ગુણ મણિમાળ; નિયનિત્ય ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરૂં. ૧૫
સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણે લોકમાં રહેલ જિનાલયજિનબિંબને વંદન ઉપરના છંદમાં કરેલ છે જેમાં જિનાલય અને જિનબિંબની વાત લાખ કરોડેથીજ છે.
જગચિંતામણિ ચિત્ય વંદનમાં પણ જણાવેલ છે. સત્તાણુવઈ સહસ્સા, લખ્યા છપ્પન્ન અડડિઓ, બત્તીસય બાસિ આઈ, તિઅલોએ ચેઈએ વદે. પનરસ કેડિસયાઈ કેડિબાયાલ લખ્ખ અડવા; છત્તીસ સહસ અસિઆઈ. સાસય બિંબાઈ પણ માસિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
:: પ્રકરણ ૬ હું. :: મૃત્તિપૂજનની સિદ્ધિ સમયાદિની વિચારણા
અને તેના લાભ. (ચાલુ) મંત્રીશ્વર અભયકુમારે આર્કક દેશના આદ્રક કુમારને મૈત્રી લેટમાં કી જિનપ્રતિમાજ મેકલી હતી અને એ પ્રતિમાજ-એ મૂર્તિ જ એ આદ્રક કુમારના જીવન પલટાનુંજીવનોદ્ધારનું પરમ સાધન બને છે એ સુપ્રસિદ્ધ છે.
પ્રતિ વાસુદેવ રાવણે પણ ચૈત્યમાં પ્રભુની મૂર્તિ સામે નૃત્ય કરતાં જ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. મહાસતી દમણી (ભીમકતનયા-નલપત્નિ) એ પાછલા ભવમાં-સંગર ગામે મમણ રાજાની વીરમતિ નામની રાણુના ભવમાં અષ્ટાપદે જઈ ચાવીને પ્રભુની (બિંબની–મૂર્તિની) પૂજા કરી હતી અને એ મૂર્તિને રત્નજડિત સુવર્ણ તિલક ચઢાવ્યા હતા અને ત્યાં ભાત્પન્ન પુણ્યબંધદયે દમયંતીના ભાવમાં સૂર્યસમાન પ્રકાશવાળું સ્વાભાવિક ભાલ તિલક તેણુને સાંપડે છે. પછી એ ભવમાં તે તે પૂજનાદિ કરે એમાં તે આશ્ચર્યજ શું ? પ્રમાણે તે પગલે પગલે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રી સુધર્મા સ્વામિ વિરચિત શ્રી જ્ઞાતા સૂત્રમાં સતિ દ્વિપદીએ કરેલી જિનપૂજાનું વિસ્તૃત વર્ણન છે. આ દ્રપદીજી (પાંડવ પત્નિ) શ્રી શ્રેણિક રાજાથી ચોર્યાશી હજાર વર્ષ પૂર્વે શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં થયેલ છે. અને દેવી દમયંતી તે દેવી દ્રપદીથી પણ ઘણા સમય પહેલાં થયેલ છે.
વગુર નામના શ્રાવકે શ્રી મલ્લીનાથ સ્વામીનું મંદિર બંધાવ્યાની વાત શ્રી આવશ્યક સૂત્રમાં આવે છે.
આ અવસર્પિણમાં આ ભરતક્ષેત્રના પ્રથમ તીર્થકર યુગલ ધર્મ નિવારક શ્રી નારાય (શ્રી નાભિ રાજાના પુત્ર શ્રી આદિનાથ યાને શ્રી નરભદેવ ભગવાન) સ્વામીના પ્રથમ પુત્ર–આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રના પ્રથમ ચકવર્સિ (ધર્મચકી પિતાના પુત્ર જેમણે આરીસા સામે ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવ્યું હતું. વંદન) ભરત મહારાજાએ અષ્ટાપદ તીર્થ પર શ્રી જિનમંદિર કરાવ્યું, ને તેમાં ચોવીસે તીર્થ પતિઓના શરીર પ્રમાણ મૂર્તિઓ પધરાવી જેની યાત્રા છેલ્લે લબ્ધિબળે ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધદેવ શ્રી ગૌતમસ્વામિ (જેમના દીક્ષિત દરેકે દરેક સાધુને કેવળજ્ઞાન થયેલ છે) એ કર્યાનું વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. શ્રી સંખેશ્વરજી તીર્થની-શ્રી સંખેશ્નારજી પાર્શ્વનાથની પ્રતિમાના ઈતિહાસ તરફ અવલેન કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
એ દિવ્ય ચમત્કારી ભવ્ય મૂર્તિ ગઈ એવીશીમાં આષાઢી શ્રાવકે ભરાવી અને તેની પતે ઘણા કાળ પર્યંત ભક્તિભાવે પૂજા કરી. ત્યાર બાદ માનવોએ, દેવોએ, ઈંદ્રોએ પૂજેલી એ પ્રતિમાની વાત જૈન સમાજમાં સુવિદિત છે. કૃણ જરાસંઘના યુદ્ધ પ્રસંગે એ પ્રતિમાનું પ્રાગટય વૃત્તાંત જાણીતું છે. શ્રી કૃષ્ણનો વિજય-વિજય શંખાનુસાર શ્રી સંખેશ્વર ગ્રામે શ્રી સંખેશ્વર તીર્થ થયું. સ્તંભન પાર્શ્વનાથ અને ચારૂપ તીર્થની પાર્શ્વનાથની પ્રતિમાજીને ઈતિહાસ પુરાણે અને ચમત્કારિક છે.
સિદ્ધ થાય છે કે મૂર્તિ–મૂર્તિ પૂજન ઘણું પ્રાચિન સમયથી છે એમ કહેવું એ પણ બરાબર નથી પણ અનાદિ કાલથી છે એમ કહેવું એજ વાસ્તવિક છે.
જમીનમાંથી ખોદતાં એ ઘણી વખત પ્રાચીન મૂર્તિઓ નીકળે છે. હિંદુસ્તાનમાં તે નીકળે એમાં શું નવાઈ પણ હજારો વર્ષોથી જ્યાં જૈનોની વસ્તી પણ નથી એવા યૂરોપાદિ
સ્થળે પણ નીકળે છે. યૂરોપમાં હંગારીના મુખ્ય શહેર બુદાચિસ્ટ શહેરમાં એક અંગ્રેજને મહાવીરની પ્રતિમા જમીનમાંથી મળી છે જે તેણે પિતાના બાગમાં રાખી છે જેને ફેટે પંજાબમાં જસવંતરાય જેની પાસે છે. (જુઓ વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ ૧ લો). અસ્તુ. અનાદિકાલથી મૂર્તિપૂજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
સિદ્ધજ છે. જે જમાને આખાએ મૂર્તિ–આકાર સાથે લીલા કરી રહ્યો છે, આકાર બળે તે આકારોને દુરૂપયેગ કરી રહ્યો છે, એમાંજ જગત આગળ વધી રહ્યું છે એમ મને છે, તે જમાનામાં એ મૂર્તિ માનવાની ના કહેવી એ કેવળ કદાગ્રહજ છે–મૂર્તિની ભલે ના કહેવાય પણ ચિત્ર-ફેટે તે પ્રમાણુતીત ને તેના ઉત્કર્ષ માટે તે કેમેરાદિ અનેક કેળાઓ કેનેગ્રાફ અને સીનેમેટોગ્રાફમાં તો જગત ઘેલુંઆ બધું શું છે? મૂર્તિની ના પાડનાર પાકીટમાં–લાકીટમાં કે કેટ જાકીટમાં–જરૂર એકાદ ફેટ તે ખરો જ. ત્યાં પ્રેમઆદર બધુએ–
પરમકૃપાળુ પરમાત્માની પ્રતિમા (મૂર્તિ) માંજ વધે એજ મહદાશ્ચર્ય અગર મહ૬ દુર્ભાગ્ય-કિંખહના મૂર્તિ આરાધ્યજ છે. શ્રી જિનપ્રતિમા શ્રી જિનસદશ છે. દલીલમાં નિરૂત્તર થતાં કેટલાક કુતર્કવાદીઓ હિંસા વિગેરેની વાત લાવે છે. હિંસા અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર અગર સમજ્યા છતાં કદાગ્રહ ખાતરના એ બધા ફાંફાં છે.
એવા વિરોધ દર્શાવનારાઓ મૂર્તિપૂજા શિવાયની તેવાજ વિધવાલી તમામ પ્રવૃત્તિ આચરી રહેલ હોય છે જેની - મિમાંસા લખતાં તે ખાસ એ વિષયને આ ગ્રંથ બની
જાય. એ વિષય પર ઘણું લખાયું છે. જિજ્ઞાસાએ તે કે ગ્રથ જેવા જેવા કે-ઉપાધ્યાયજીજીદ વિરાછ કુત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૩૫
પ્રતિમાશાતક, તથા આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર કૃત શ્રી સમકિત શલ્યદ્વાર-તત્વનિર્ણય પ્રાસાદાદિ. વિગેરે ચા જેવા.
+
8
=
9
૦
=
=
=
=
=
=
Sm
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
:: પ્રકરણ ૭ મું ::
મૂર્તિપૂજન-તીથપૂજન–પ્રભાવ મૂર્તિ એ મેક્ષમાર્ગનું પરમ આલંબન છે. મૂર્તિ જિનાલય અને તીર્થ એજ સ્થાવર તીર્થ. તારે તેને તીર્થ કહીયે. પ્રભુ-વિહરમાન પ્રભુએ જંગમતીર્થ અને મૂર્તિની એ સ્થાવર તીર્થ–ચત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ અને તે શ્રી જિન સરખીજ.
–શાર્દૂલવિક્રીડિતपापं लुम्पतिदुर्गतिं दलयति व्यापादय त्यापदं, पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णातिनीरोगताम् । सौभाग्यं विदधाति पल्लव यतिप्रीतिं प्रसूते यशा, स्वर्गच्छति निर्वृत्तिं च स्व यत्य हितां निर्मिता॥
શાતર્થિક શ્રી સમપ્રભસૂરિ અર્થ-જિન ભગવાનની પૂજા પાપને લેપે છે, દુર્ગતિને નિવારે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, આરોગ્યને પિષે છે, સૌભાગ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
७
કરે છે, પ્રીતિને ઉપજાવે છે, કાર્સિને ફેલાવે છે, અને સ્વર્ગ અને મોક્ષ પણ આપે છે. पुत्रप्रसूते कमलांकरोति, राज्यविधत्ते तनुतेचरुपं, प्रमाठि दुःखं दुरितं चहन्ति जिनेंद्र पूजाकुल कामधेनु ।
અર્થ-જિનેંદ્ર પૂજા કુળમાં કામધેનુ (ઇચ્છિત આપનારી દીવ્ય ગાય) જેવી છે. તે પુત્ર આપે છે, લક્ષ્મીવાન अरे छ, orय मापे छ, ३५ असारे छ, दु:५२ ४२ छ अने दुरितने डणे छे. प्रातःप्रपूजये द्वासै मध्यान्हे कुसुमैजिनम्, संध्यायां धूपनैर्दीपै स्त्रिधा देवंप्रपूजयेत् ।
* પ્રાતઃકાલે જિનેશ્વરદેવને વાસક્ષેપથી પૂજવા, મધ્યાન્હ પુષ્પોથી પૂજવા (મધ્યાન્હ પૂજામાં કેસર, ચંદન-પુષ્પાદિ અનેક પ્રકાર) અને સંધ્યાકાળે ધુપ-દીપથી પૂજવા એમ त्रि ५०।
न चैत्य साधर्मिक साधुयोगी, यत्रास्ति तद्ग्राम पुरादिकेषु युतेष्वपि प्राज्यगुणैः परैच, कदापि न श्राद्ध जना वसंति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૩૮
જ્યાં ચિત્ય, સાધર્મિક અને અને સાધુઓને યેર હેતે નથી તેવા ગામ તથા નગર કદી બીજા ગુણોથી યુક્ત હોય તે પણ તેમાં શ્રાવક લેકે વસતા નથી.
श्री तीर्थपांथ रजसा विरजी भवंति, तीर्थेषु बंभ्रणतो न भवे भ्रमंति; द्रव्य व्ययादि नराः स्थिरसंपदास्यु: पूज्या भवंति जगदीशमथार्चयंतः
અર્થ–ભવ્ય પ્રાણુઓ તીર્થના માર્ગની રજ વડે વિરજ-પાપરહિત થાય છે. તેમાં ભ્રમણ કરનારાઓ આ સંસારમાં ભ્રમણ કરતા નથી. તીર્થ ક્ષેત્રમાં જે દ્રવ્યને વ્યય કરે છે તેઓ સ્થિર સંપત્તિવાળા થાય છે અને ત્યાં જગતપતિને પૂજનારાએ બીજાઓને પૂજવા ગ્ય થાય છે.
एकैकस्मिन् पदेदत्ते शत्रुजय गिरिप्रति, भवकोटि सहस्त्रेभ्यः पातकभ्यो विमुच्तेय.
અર્થ –શત્રુંજ્ય પર્વત (તીર્થાધિરાજ) પ્રત્યે એક એક એક પગલું ભરવાથી પ્રાણુ ક્રોડ હજાર ભવનાં પાપમાંથી મુકાય છે.
અકકેકું ડગલું ભરે, શેત્રુજા સારું જેહ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
રીખવ કહે ભવ કોડના કર્મ અપાવે તેહ. पुष्याचर्चा तदाज्ञाच, तद् द्रव्य परिरक्षणम्, उत्सवा तीर्थयात्राच भक्तिः पंचविधाजिने.
પુષ્પાદિકથી પૂજા કરવી, જિનેશ્વરની આજ્ઞા માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવો કરવા અને તીર્થયાત્રા કરવી એ પાંચ પ્રકારની શ્રી જિનેશ્વરની ભક્તિ કહેવાય છે, વધારે શું–
શાર્દૂલવિક્રીતિ નેત્રને ઉપયોગ– નેત્રેના યુગલે રસિક નજરે, જેને ફરીને ફરી, શ્રી લેય પ્રકાશ આશ પૂરતા, હાલા હરિના હરિ, જેની શાંત પ્રશાંત મૂર્તિ મધુરી, શ્રી વિતરાગ પ્રભુ, વ્હાલા વીર જીણંદ ઈદ્રગણુથી, શ્રી સેવ્ય શક્યુ વિભુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
:: પ્રકરણ ૮ મું. :: શ્રી જિનેશ્વરદેવની ભક્તિ અને જમાનાવાદ, पुष्पा घर्चा तदाज्ञाच, तद्रव्यपरि रक्षणम्, उत्सवास्तीर्थयात्राच भक्तिः पंचविधाजिने.
પુષ્પાદિથી પુજા કરવી, આજ્ઞાને માનવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવ કરવા અને તીર્થયાત્રા કરવી એ પાંચ પ્રકારની શ્રી જિનેશ્વરની ભક્તિ કહેવાય છે. ૧. પુષ્પાદિકથી (કેસર–ચંદન–ધુપ-દીપ-નૈવેદ્ય-પુષ્પાદિ સર્વ
પ્રકારે) શ્રી જિનેશ્વરદેવની ત્રિકાળ પૂજા કરનાર ભવ્યાત્મા સંસાર સમુદ્રને સહજમાં તરી જાય છે. - ૨. દ્રવ્ય પૂજન કરવા છતાં જે તેમની ચાતાને ન મનાય (ભલે આરાધનામાં સામર્થ્યને અભાવ પણ હોય તો પણ આજ્ઞાનું બહુમાન તે જોઈયેજ)–આજ્ઞાનું ઉલ્લંઘન થાય એ ભવના વિસ્તાર માટે થાય છે. ધર્મકુતર્કો કરવામાં નથી, કદાગ્રહમાં નથી, સગવડીયો પંથ શોધવામાં નથી, જમાને જમાને કહી વૃત્તિઓને પોષવામાં નથી (જમાને જ્ઞાનીઓના ધ્યાન બહાર હજ નહિ), શાસ્ત્રોને
શસ્ત્ર બનાવવામાં નથી, કે પ્રપંચની ચોપાટ ખેલવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
ચતુરાઈ વાપરવામાં નથી. ધર્મ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ છે. એ આજ્ઞા શિરોમાન્યજ હેય. શ્રેણિકરાજાની અવિરતિ છતાં–બીલકુલ વસ્તારાધન નહિ છતાં–પ્રભુ વીરની આજ્ઞામાંજ દઢ હાઈ વીરવાણી શ્રદ્ધાસાધને તીર્થકર થશે. જેને સર્વજ્ઞ માન્ય ત્યાં પછી બેલિવું એ બકવાદ છે. વીસમી સદીની પરિસ્થિતિ જુદી છે. આજ તો સર્વજ્ઞની ભૂલ શિોધનાર પડયા છે, સંતોને શયતાન કહેનાર શયતાને પિતાને સુધારકમાં મનાવે છે. આજ્ઞાનું ઉલ્લંઘન એ અધર્મ છે–સગવડ ભલે હાય-આજ્ઞાનું આરાધનબહુમાન એ ધર્મ છે–અગવડ ભલે હોય.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાંજ ધર્મ. તમામ આજ્ઞાનું પરિપાલન વ્યથાશક્ય પરિપાલન, અસામર્થ્ય માટે પ્રશ્ચાતાપ, પરિપાલન કરનારાઓનું અનુમોદન, પૂર્ણ સામર્થનું
ધ્યેય, આજ્ઞામાં શ્રદ્ધા બહુમાન અને જે જે યોગે આત્મા નિર્મળ થાય, જે જે વેગે પરમાત્મા મહાવીરદેવના શાસનને વિશ્વમાં પ્રભાવ વિસ્તરે તે તે સર્વ માં આત્મા પ્રફુલ્લ બન્યો રહે એજ આરાધન. એથી જ ભવ વિસ્તાર,
નહિ તે વિસ્તાર તે છેજ. ૩. દેવદ્રવ્યનું રક્ષણ કરવું. વૃદ્ધિ કરવી વિગેરે-એ પણ એક
પ્રકારની ભક્તિ છે. દેવદ્રવ્ય સંબધી તે પ્રશ્ન હોયજ શાને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
કર
દેવને સમપેલ દ્રવ્ય તે દેવનું જ તેનું તે રક્ષણજ હોય. તેની વૃદ્ધિજ કરવાની હોય. પ્રભુની આજ્ઞામાં ધર્મ છે. અતએ દેવદ્રવ્યનું રક્ષણ અને ચગ્ય રીત્યા વૃદ્ધિ એજ કર્તવ્ય. ૪. ઉત્સવ-ઉત્સવ–મહોત્સવ કરવા એ પરમભક્તિ છે. ન્યા
ત્પન્ન લક્ષ્મીને સદ્વ્યય છે. ભક્તિની વૃદ્ધિ છે કર્મની નિર્ભર છે અને શાસનને પ્રભાવ છે. દેવતાઓ પણ પૂર
ઠાઠમાઠથી ઉત્સવ કરે છે. ૫. તીર્થયાત્રા અવશ્યમેવ કર્તવ્ય છે. જ્યાં જ્યાં શ્રી જિનેશ્વર ભગવાનના કલ્યાણકે છે તે તે ભૂમિ વિગેરે જે જે તીર્થ સ્થળે હોય ત્યાંના પવિત્ર વાતાવરણમાં નિવૃત્તિપૂર્વક તીર્થયાત્રા કરતાં ઘણું લાભ છે. ભાગ્યશાલી આત્માઓ શ્રી સંઘ કાઢીને પણ તીર્થયાત્રા કરે છે. જમાનાના નામે વ્યર્થ કોલાહિલ મચાવનારાઓ સમાજની સ્થિતિ વિશેષ કઢંગી કરી મૂકે છે. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીએ એ વિષયમાં નીચે મુજબ સ્પષ્ટતયા ઉપદેશ્ય છે જે મનન કરવા યોગ્ય છે. વેતાંબર જૈન સમાજની એજ પરિસ્થિતિ છે.
મહાનુભાવે! કહેવું જોઈશે કે દેશકાળને પામીને તમે હતશ્રદ્ધા થાઓ છે પણ જરા દ્રષ્ટિ ખેલીને એ કે તમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
એજ દેશકાળમાં અન્ય લોક કેવા રહે છે? રાગદ્વેષાદિથી ભરેલાં ચરિત્રોવાળા દેવામાં એમની શ્રદ્ધા, જ્યાં મલીનતા. રહેલી હોય તેવા મંદિરેમાં એમની શ્રદ્ધા, અને તમને વીતરાગ અને એનાં મંદિરે કે જ્યાં કેવળ વૈરાગ્યભાવના આત્મ
લ્યાણ અને ત્યાગની છોળો ઉછળે છે તેમાં શ્રદ્ધા નહિ. એ લેકે રંગરાગ અને તમાસામાં ધન ખરચીને સફળતા માને અને તમે આત્મકલ્યાણને અંગે, ત્યાગને અંગે, વીતરાગભાવને અંગે ખર્ચવામાં ધુમાડે અને પાછું માને. બીજાઓ પોતાના દારૂ માંસ વાપરનારા અને કંચન કામીની રાખનારા ગુરૂઓને ગુરૂ તરીકે માને અને તમે તમારા નિગ્રંથ ત્યાગી ગુરૂઓને પણ ન માને. એક પાદરીના ખુનથી ખ્રીસ્તીઓએ આખા ચીનદેશની ખરાબી કરી અને તમે તે ચાહીને તમારા ગુરૂઓનું અપમાન કરો અને કરાવે. તમારે જ્યારે દેશકાળ જેવા છે ત્યારે તે શાસ્ત્રકારોએ કહેલા જોશે કે તમે માની લીધેલા જેશે? કેવળ જ્ઞાનાદિમાં, પંચમહાવતાદિમાં, ધર્મના મૂળ સિદ્ધાંતેમાં દેશકાળ નહિ ચાલે. દિગબર લોકો ભગવાનના વચનને વિચછેદ થયેલું માને છે અને શાસ જે છે તે આચાર્યોએ નવું કરેલું માને છે. ભગવાનની મૂર્તિને યુક્તિ વિરૂદ્ધ ચક્ષુ વિકલ અને ગુહા ભાગને પ્રગટ દેખાડતી માને છે છતાં તેની શ્રદ્ધા એટલી બધી કે તેમનામાં ઘણાએ શિક્ષિત અને ખારીઅર થયા છતાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
પણ તેમના શાસ્ત્રો વિરૂદ્ધ બેલનાર કે લખનાર ન નીકળે અને તમારામાં એક સારો ન નીકળે. કલિકાળ સર્વ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ ઇત્યાદિ ચિરંજીવ મહર્ષિઓ માટે મનગમતું લખનારા બીજ બન્યા દેખાય છે. દીગમ્બર તીર્થોને માટે અનેક પ્રયત્ન દ્વારા અંકુશ મેળવવા નિરંતર કટિબદ્ધ રહે છે અને તમે રક્ષણ કરવા પણ કાયર બને છે અને કહે છે કે હવે એ પૂજા કરે તે શું અને આપણે કરીયે તોયે શું? એમનામાં એક વિરૂદ્ધ નહિ, તમારામાં એકે અનુકુળ નહિ. દેવ, ગુરૂ અને ધર્મમાં મરજી મુજબ ફેરફાર કરવા એ દેશકાળને અર્થ નથી. અપવાદને નિયમ પણ લાગુ પડે નહિ. અપવાદ છે પણ અપવાદ પણ શા માટે હોય છે? જે ઉત્સર્ગને પુષ્ટિ કરે. શેઠને મુનિમ હાય, લાખેને વહીવટ કરતા હાય, શેઠની સહીની પણ જરૂરત ન હોય પણ એ બધું કયાં સુધી ? જ્યાં સુધી મુનિમના વહીવટ અને છુટેથી પેઢીના અંગનું કાર્ય થતું હોય ત્યાં સુધી જ. મુનિમ પોતાના ઘરને માટે પાંચ રૂપીયાનીજ ચીજ લાવીને પેઢીના પડે ખર્ચ ખાતે ઉધારે છે તે મુનીમ શેઠની છુટને લાભ લઈ શકતું નથી. ત્યારે સમજે કે જે છૂટ હતી તે પણ પેઢીના લાભ માટે, વ્યક્તિના સ્વાર્થ માટે નહિ જ. એવી જ રીતે
અપવાદ, ઉત્સર્ગ કંઈ અને અપવાદ કંઈ એ ન ચાલેવિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
ભવભીરૂ પ્રાણીઓ તે ડગલે ડગલે ભગવાનની વાણીનું બહુમાનજ ભાવે. પાપથી ડરે, ઉસૂત્રથી ત્રાસે, જ્યાં પોતાને જ્ઞાનાદિ ક્ષપશમ ન્યુન હોય ત્યાં તે તે કર્મને પશ્ચાતાપ કરે. વિશુદ્ધ બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિરતિથી કર્મની નિર્જરા કરે.
મનુષ્ય જન્મજ અતિશ્ય દુર્લભ છે, તે પછી આર્યક્ષેત્ર, આર્યકુલ, સુદેવ, સુગુરૂ, સુધર્મને સાનુકૂળ સંયોગ એ બધાની દુર્લભતા તો જરૂર અધિકાધિકજ છે. એ બધું પ્રાપ્ત કરી જડવાદમાં જકડાઈ જઈ વ્યર્થ ગુમાવવું વિવેકી પ્રાણુઓ. માટે ઉચિત નથી.
जिनेन्द्र पूजागुरु पर्युपास्ति,
सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिराग मस्य,
नृजन्मवृक्षस्य पालान्यमूनि ॥ અથ–જિનેંદ્રની પૂજા, ગુરૂની ઉપાસના, પ્રાણિમાત્ર પર દયાભાવ, શુભપાત્રમાં દાન, ગુણ જનપર પ્રીતિ અને આગમનું શ્રવણ આ સર્વ મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં ફળ છે.
વધારે શું કહેવું, વીરવાણીમાં આત્મકલ્યાણ છે, જડવાદની જમાનાવાદની વ્યર્થ વાણુમાં બહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
–ઈદ્રવિજય ઈદ– વીર વિભુ વચને વસી વૃત્તિ વહાણ સમાન ભદધિ તારે, ધીર બની લયલન બની વરતાય યદિ ક્ષણ તે અનુસાર; કલ્પતરૂ યદિ પ્રાપ્ત થયા પછી કેણુ ગમાર રહેજ વિચારે, નાથ અનાથ તણું, શિવસાયની બાથ, પછી નહિ ઢીલ લગારે. ૧ આદર આદર આચર સાદર ભાદર પછી નેણ ન ખીલે, વીર વિભુ વીર, વીર વિભુ વીર, શ્વાસ પળે પળ જાય જપી લે; જન્મ જરા મરણદિક કારણું કટકના ઢગ આ જગ ચાલે, મારગ મોહસ્વરૂપ ભયંકર ત્યાગ કરી વળ મારગ ચીલે. ૨
ગઝલ – ભર્યું અમૃત એકાતે, પ્રભુ શ્રી વીરવાણુમાં, કહે શાને ભટકવાનું ભ્રમિત થઈ વ્યર્થ વાણીમાં; અભિલાષી ઉધ્યના હૈ હદય સમ્યત્વને ધરજે, બધા વ્યાહને છેડી વીરાણા મસ્તકે ધરજો. ૧ વિના સમ્યકત્વ સિદ્ધિની ન આશા સ્વપ્નમાં રાખે, જરૂર સમ્યકત્વ થી સિદ્ધ હદય પટ પર લખી રાખે; સતી સુલસા અને શ્રેણિક તણું સમ્યકત્વ દ્રષ્ટાંત, કરે છે સિદ્ધ કે સમ્યકત્વ સિદ્ધિ બીજથી ભવ અંત. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
: : પ્રકરણુ ૯ મું : :
જીર્ણોદ્ધાર શ્રી ચેત્ય અટલે શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા તથા શ્રી જિનાલય અને એજ અનાદિકાલથી ભવસાગરમાં ભમતા ભવ્ય પ્રાણીઓને તારનાર અનન્ય અપ્રવહણ સમાન છે, માટેજ ચેત્યેની જગતના કલ્યાણ માટે પરમ આવશ્યકતા છે. એવા ચૈત્ય આજે કેટલાય સ્થળે જીર્ણ દશામાં આવી પડયા હોય છે. તેના ઉદ્ધાર કરવો એ આવશ્યક કર્તવ્ય છે. અને કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી ફરમાવે છે કે –
નવીન જિનાલય કરવા કરતાં જીણું જિનાલયને ઉદ્ધાર કરવામાં આઠગણું પુણ્ય છે.
એવા જીર્ણ જિનાલયના ઉદ્ધાર કરવામાં ઉપેક્ષા જરા પણ હોવી જોઈએ નહિ. એવું પણ જોઈએ છીએ કે કેટલાક કરાસરમાં અઢળક દ્રવ્ય હોય છે કેટલાક તીર્થોમાં અઢળક દ્રવ્ય હોય છે અને બીજે સ્થળે જ જિનાલયે તેવી સ્થિતિમાં રહે છે. આ સ્થિતિ જરાયણ નભાવી શકાય તેવી નથી. જિનાલયનું દ્રવ્ય જિનાલયને જરૂર કામ લાગે અને
જો તેમ ન કરવામાં આવે તે ત્યાં પણ એક પ્રકારને વ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૪૮
મહ ગણાય માટે વહીવટ કરનારાઓએ વિવેકપૂર્વક એ દ્રવ્યને તથા પ્રકારે વ્યય કરી જીર્ણ જિનાલયને ઉદ્ધાર , કરવું જોઈએ.
જે જે ગામમાં જીણું જિનાલયે હોય ત્યાંના જેને પાસે પૈસાની પૂરતી સગવડ હેય ને તેના ઉદ્ધારનું કામ ઉપાડાય. તથા ગમે તેટલે ખર્ચ કરી જિનાલયની શેભા વધારાય તેમાં વાધ નથી પણ કેટલીક વખત એવું પણ બને છે કે કામ ઉપાડનાર પાસે પૈસાની સગવડ ન હોય. કામને અનુભવ ન હોય. બહાર ગામની ટીપ ઉપર આધાર હેય. પૂરી લાગવગ ન હોય તે પ્રસંગે આદરેલ ઉદ્ધારનું કામ અધવચ રહે છે. તેવી પરિસ્થિતિ ધરાવનારાઓએ જીર્ણોદ્ધારને અર્થ સમજવો જોઈએ. જરૂર સામર્થ્ય હોય તે જિનાલયને દેવ વિમાન બનાવો પણ એના અભાવે શક્તિના પ્રમાણમાં જ કામ ઉપાડી જીર્ણ પુરતું જ કામ કરવું.
તા ર૭–૭–૧૯૨૮ના વીરશાસન પત્રમાં મણીલાલ ખુશાલચંદ પાલણપુરવાળાને નીચેનો લેખ ઉપગી ધારી અક્ષરા નીચે મૂકવામાં આવેલ છે. વાંચો અને વિચારો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૯
દેરાસરના ઉદ્ધાર કરનારાઓને સૂચના. (લેખક-મણીલાલ ખુશાલચંદ મુ. પાલણપુર) જીર્ણ દહેરાસરોને ઉદ્ધાર કરવો એટલે જે જગ્યાએ ભાગ્યે તૂટયું હોય વિગેરે દુરસ્ત કરાવવું એવો અર્થ છે તેને બદલે આજકાલ ઘણા ભાઈઓ દહેરાસરોનું જુનું કામ મજબુત હોવા છતાં ભપકાદાર દેખાવ, હરીફાઈ અથવા સફાઈને માટે જીર્ણોદ્ધારને નામે માટે ખર્ચા કરી મૂળથી નવા બનાવે છે તેમાં પણ જે ભાઈઓ જાણકાર તથા વગવાળા હોય છે તે તો ગમે તેમ કરી તેને પહેચી વળે છે પણ ઘણું ભાઈઓને તો તે કામને અનુંભવ ન હોવાથી વિચાર કર્યા વગર અથવા જાણીતાની સલાહ લીધા વિના ફકત સલાટેની સલાહ મુજબ જ કામ શરૂ કરે છે ને પછી ધાર્યા કરતાં વધુ ખર્ચો થઈ જાય છે અને પિસા પિતાની પાસે ન હેવાથી ટેપ કરવા છતાં પુરા પૈસા ન થવાથી ઘણું ઠેકાણે અધુરા રહી ગયેલ કામ બગડતાં જોવાય છે, સંભળાય છે. - ઘણાં પ્રકારના માંગણું વધવાથી ટીપ ભરવા તરફ લેકની શ્રદ્ધા ન રહેવાથી ટીપો ઘણું જ મુશીબત અને મહેનત વેઠવા છતાં પણ પુરી થતી નથી. તે અંગે નીચે મુજબ સુધારા થવાની ખાસ જરૂરત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
- ૫૦
જે જે ગામોમાં વસ્તી ઓછી થઈ હોય અથવા થતી હોય ત્યાં દેરાસરો વધારે હોય ને સચવાતાં ન હોય તે જે મૂખ્ય દેરાસર સારી રીતે સચવાતું હોય તેમાં બીજા દેરાસરના પ્રતિમાજી વિગેરે પધરાવી દઈ એાછામાં સમાસ કર. જેવી રીતે ખંભાત વિગેરે ગામમાં થએલ છે અને ગામડાવાળાઓએ પિતાની જોડેના મેટા ગામના દેરાસરમાં પ્રતિમાજી પધરાવી દેવા.
આમ કરવામાં કેટલાક ભાઈએ પોતાની આબરૂ જતી સમજી તે પ્રમાણે કરતાં અચકાય છે પણ પિતાથી ન પહોંચાય તો તે પેટે આગ્રહ પકડી આશાતનાના દોષના ભેગ થવું એ કઇરીતે ઉચિત નથી. સમય બળવાન છે. સ્થિતિના ફેરફારો થયા કરે છે, તેને આધીન રહેવું એ વ્યાજબી છે, છતાં પણ જો તેમ ન કરવું હોય તો પિતાના ગામની સ્થિતિના પ્રમાણમાં ખર્ચ કરી સુધારી લેવું પણ ટીપ ઉપર આધાર રાખી ખરાબ થવું કઈ રીતે ઈષ્ટ નથી. આજકાલ મુંબાઈ લગભગ આખા હિંદુસ્તાનનું કેંદ્ર ગણતું હેવાથી ત્યાંથી ટીપ સારી થાય છે અને તેમાં ખાસ કરીને ગોડીજીના દેરાસરથી શરૂ થાય છે એટલે ટીપ આગળ ચાલે તે ગેડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ, કોન્ફરન્સ, શેઠ આણંદજી કલ્યાણજીના અથવા અન્ય જીર્ણોદ્ધાર ખાતાઓએ અથવા તેમાંથી ગમે તે એક ખાતાએ નીચેની વ્યવસ્થા કરવા ખાસ જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
છે. જે તેવી થશે તે નકામા ગેરવ્યાજબી ખર્ચ અટકશે ને કામ સારું થશે.
એક સારો પગારદાર એજીનીયર રાખવો અને તે સંબંધીના ખમર હિંદુસ્તાનના સકળ સંઘને આપી દેવા. જે કેાઈને છિદ્ધાર કરાવવા હોય અથવા નવું દેસસર બંધાવવું હોય તેમણે સંસ્થાને ખબર આપવી. તે પછી જેના જેના તરફથી તેવી ખબર મળે ત્યાં ત્યાં પ્રથમ એજીનીયરને મેકલ. તે દેરાસરની સ્થિતિ જોઈ તેમાં શું શું કામ, કેટલું અને કેવી રીતે કરાવવા જરૂર, તેના નકશા તથા ખર્ચના અડસટા કરે અને તે કરાવનારની આર્થિક સ્થિતિ કેવી છે અને તેટલામાં કામ માટે કેવી રીતે પહેરી શકાય. તે ઉપરથી નવું કામ કરવાની સ્કીમ નક્કી કરી સદર સંસ્થાને મેકલી તેમની સલાહ મંગાવી છેવટ નિર્ણય કરી તે અનુસાર કામ કરાવવા. કારીગરો વિગેરેનો બંદોબસ્ત કરાવી આપી અથવા કેન્ટ્રાકટ અપાવી પાછા પોતાની ઓફિસે આવે અને કામ તે પ્રમાણે છે કે નહિ તેની વખતોવખત ખબર લીધા કરે અને છેવટે કામ પૂરું થયાથી તપાસ કરી મંજુર કરી પૈસા વિગેરે ચુકાવી આપી રીપેટ ઓછીસે લાવે,
આમ કરવામાં એજીનીયનું ખર્ચ સંસ્થા ઉપાડી શકે તો ઠીક, નહિત કરાવનારના ખર્ચે તેમને તેટલી ગોઠવણ –સગવડ કરી આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
કામ કરાવનારાઓએ નકશા તથા એજીનીયરના ખર્ચને નકામે ન ગણો. તે ખર્ચથી કામમાં ઘણો ફાયદો થાય છે. નહિતો કંઈ નિર્ણય કર્યા વગર જેમ તેમ કામ શરૂ કરવાથી ખર્ચ વધુ થાય છે એટલું જ નહિ પણ કામ બરાબર થતું નથી એટલે તે હિસાબે એ ખર્ચ વધુ પડતું નથી.
છેવટે આ બંબસ્ત કઈ તરફથી થાય ત્યાં સુધી જીર્ણોદ્ધાર કરાવનાર તથા નવા દેરાસર બનાવનારાઓએ પિતાના ગામના અથવા બાજુના ગામના તે કામના જણકાર ભાઈએથી સલાહ કરી કામની જરૂરત પ્રમાણે ખર્ચ કરવું જરૂરત ન હોય તો વધુ કામ નહિ કરાવવું પણ તે પૈસા બીજા કેટલાંક ગામ કે જ્યાં તેવાં કામે અથવા પૂજાની સામગ્રી વિગેરેની જોગવાઈ ન હોય ત્ય તેવાં સાધન કરાવી આપી તેમને સહાય કરવી એ ઉચિત છે કારણ કે દરેક દેરાસર ઉપર જેનને સરખો હક છે માટે મારું તારું નહિં ગણુ બધા તરફ સરખી નજર રાખી કામ લેવા વિનંતિ છે.”
ઉપરનો લેખ ધ્યાન આપવા જેવો છે. તેમણે બતાવેલી ચેજના થાય તે જરૂર સુગમ થઈ પડે. શેઠ આણંદજી કલ્યાગુજીની પેઢી અગર શ્રીમતી જેન શ્વેતાંબર કેન્ફરન્સ ધારે તે તે કામ ખુશીથી થઈ શકે. લગભગ દશ પન્નર વર્ષ ઉપર કોન્ફરેન્સ જરૂર ઘણા કાર્યો હાથ ધરતી હતી અને તે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩
કાર્યોમાં બની શકતા લાભ થતા હતા. જેવા કે જેણે દ્વાર, દેરાસરોના હિસાબે તપાસવા વિગેરે કાર્યો થતાં અને તેના રિપોર્ટ પણ પ્રગટ થતા. નિયમિત કેન્ફરન્સ ભરાતી, ઉત્સાહ કાયમ ટકી રહેતો અને તે વખતે ઉપદેશકો સામાજિક સુધારણું ઉપર સારી રીતે ઉપદેશે આપતા, જેનું પરિ. ણામ પણ ઠીક આવતું. કેન્ફરન્સ દેવી આજે અસ્તિત્વમાં જરૂર છે. મુંબઈ જેવા કેંદ્રમાં તેની ઓફીસ અને શ્રીમંત તથા કેળવાયલાઓનું કરતા કારવતાપણું હાઈ ધાય કાર્ય તે કરી શકે છતાં દેવગે અફશેષ આજે પરિસ્થિતિ એ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
:: પ્રકરણ ૧૦ મું ::
-તીર્થ રક્ષાઆજ્ઞાનું પરિપાલન માત્ર સામગ્રી પૂજનમાં પૂર્ણ જ થાય છે એમ નથી. સામગ્રી પૂજન-દ્રવ્યપૂજન એ આજ્ઞામય છે, ભાવપૂજનનું જ કારણ છે. રહસ્ય એ છે કે પૂજન અર્થને વિસ્તાર એથી એ વિશાળ છે. શ્રી ચૈત્યાદિની રક્ષા, વૃદ્ધિ, જીર્ણોદ્ધાર, તીર્થ રક્ષા આ બધું પૂજનમાંજ સમાય છે. એ બધાના વહિવટની શુદ્ધિ એ તો વિશેષાવશ્યક છે. પૂજનના આ બધા પ્રકારોમાં શાસનનો પ્રભાવ છે. એમાં જેટલી બેદરકારી-ખમી-દેષ એ બધું જરૂર આપણને જવાબદાર બનાવે છે.
છતાં આજે બધું એવુંજ દેખાય છે કે આપણું એકપણું, તીર્થ ક્લેશમુક્ત નથી. જે તીર્થો ચેત્યની શેભાથી સ્વર્ગ સૃષ્ટિને પણ ભૂલાવે છે, જમાનાના જડવાદપ્રિય મુસાફરોને પણ માત્ર કારીગીરી માટે જ એમ નહિ પણ ચૈતન્યવાદની ભાવના માટે પણ ડેલાવે છે “કંકર કંકર શંકર'ની ભાવના જ્યાંના વાતાવરણમાંજ ઓતપ્રોત બની રહે છે તે તીર્થોની આજની પરિસ્થિતિ વિષમ અને કલેશમય હાઈ દુ:ખદ છે.
આંગળી આપતાં પચે જાય” એ ન્યાયે આજ આપણુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
તમામ તીર્થોની પરિસ્થિતિ છે. તીર્થ રક્ષાના વ્યવસ્થિત અંધ વિના એવી પરિસ્થિતિમાં સુધારો થતો નથી અને ફ્લેશ કાયમ રહે છે. વિન પરંપરાની ગણના કરતાં તીર્થરક્ષા કરનાર મહાનુભાવોને ધન્ય છે! તીર્થ રક્ષા એજ આત્મરક્ષા.
તીર્થોનો વહિવટ શુદ્ધ અને વ્યવસ્થિત રહે, આપણું હક્કો આવ્યાબાધ રહે અને યાત્રા-પ્રવાહ સાધ્યસાધક બન્યો રહે એજ ધ્યેયમય તીર્થરક્ષા એ આપણું પરમ કર્તવ્ય છે.
જ્યાં જ્યાં પિલું હોય ત્યાં દુનિયા ઘુસે એ સામાન્ય નિયમ છે. એવી પિલાણ આજે શ્વેતાંબર જૈન સમાજમાંજ વિશેષત: દેખાય છે. તીથો માટે દરેક તીર્થો કંઈને કંઈ કનડગત હેય તે જેનેજ! માત્ર તીર્થની જ વાત શા માટે? પવિત્ર અને પૂજ્ય ધર્માચાર્યો–પ્રદ્યાચાર મહર્ષિઓને યથારૂપ ચિતરાતા હોય તો તે જેતેનાજ, જૈનેતરોથી તે વધુ દુઃખદ બીના તે એ કે કેટલાક કહેવાતા જેનાથી–જેનાભાસેથી–એ મહર્ષિએ તે જંગમ તીર્થ. ટુંકામાં તીર્થ પર આફત જેનેનેજ કારણ કે ત્યાં નિર્માલ્યતારૂપી પિલાણ છે. અતએ એવી નિમોલ્યતાને ત્યાગ કરી તીર્થરક્ષાને માટે કટિબદ્ધ થવું જોઈએ–રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
જ્યારે જ્યારે અનુકુલતા હોય ત્યારે ત્યારે જુદા જુદા તીર્થોની તીર્થયાત્રા કરવી એ આવશ્યક છે. તેથી ઘણું લાભ છે. તે તે તીર્થની યાત્રા-ભક્તિથી કર્મની નિર્જરા ઉપરાંત તે તે તીર્થ સંબંધમાં જે જે આવશ્યક કર્તવ્ય હોય તેમાં પણ યથાચિત પ્રવૃત્તિ કરી શકાય. તીર્થયાત્રાને હેતુ અતિ ઉન્નત છે જ્યારે આજની પરિસ્થિતિ ઘણે ભાગે હેતુ ભુલાઈ ગયા જેવી જણાય છે. તીર્થયાત્રામાં પણ નિવૃત્તિનું નામ નીશાન દેખાતું નથી. ધમાલ ધમાલ ને ધમાલ ત્યાં પછી તીર્થ રક્ષાદિ ત-સંબંધે વિચારો કે પ્રવૃત્તિની આશાજ ક્યાંથી ? ખાવું પીવું ને માજશેખમાં જ તીર્થયાત્રામાં વિશેષ સમય વ્યતિત કરે ઉચિત નથી. ત્યાં આપણે પ્રવૃત્તિથી નિવૃત થઈ ભકતિમાં લયલીન થવા જઈએ છીએ. ત્યાં એ જે પ્રવૃત્તિ–ધમાલ ચાલુ રહે તે પરિણામે પૂર્ણ ફળ મેળવી શકાય નહિ. તીર્થક્ષેત્રે પાપ છોડવા જઈએ છીએ એ ખાસ લક્ષ્ય રાખવું. ત્યાં જઈને પણ જે બેદરકારીથી કે ઈરાદાપૂર્વક પાપ થાય તે તે પાપ વાલેપ જેવું થાય છે. यतः-अन्यक्षेत्रे कृतं पापं तीर्थक्षेत्रे विनश्यति ।
तीर्थक्षेत्रे कृतं पापं वज्रलेपो भविष्यति ॥ અર્થ–અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ, તીર્થક્ષેત્રે વિનાશ પામે છે (તીથરાધનથી નાશ પામે છે.) પણ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
પ૭
અતએવ તીર્થયાત્રા વિધિપૂર્વક કરી પૂનઃ લાભ મેળવ અને તરવાના સાધનભૂત એ તીર્થોની રક્ષા–તીર્થ માહાસ્ય વિભાવાદિની વૃદ્ધિમાં બની શકતી તમામ સહાય કરવી એજ પરમ આવશ્યક છે. - સામાન્ય જણાતી બેદરકારી પણ સમય જતાં મેટી મુશીમતમાં ઉતારે છે એવું દરેક તીર્થોના સંબંધમાં બનેલ બનાવોના અનુભવથી સિદ્ધ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
: : પ્રકરણ ૧૧ મું :: જૈનેતર (મુખ્યત બ્રાહ્મણ) પૂજારીઓથી
આવતાં પરિણામ [સામાન્ય જણાતી બેદરકારીની પ્રબલ વિષમતા. ]
જેમ રાજ્ય અને દીગમ્બરો પ્રત્યેની કાયમની સામાન્ય બેદરકારીનાં પરિણામે દરેક તીર્થમાં પ્રબળ વિષમ બન્યાં છે તેમજ વહિવટ દેખરેખ વિગેરે દરેકમાં રહેલી સામાન્ય બેદરકારી માટે પણ સમજી લેવું. જે બેદરકારી વિશેષ હાય તો તો પછી પૂછવું જ શું? એવી અનેક બેદરકારીઓમાંની જૈનેતર પૂજારીએ” એ પણ એક ગણાય. એ બેદરકારીને સામાન્ય ગણવી કે કેમ તેને ઉત્તર તે અનુભવેજ આપી રહ્યા છે.
આજે આપણું ચિત્યમાં પૂજા કરનાર પગારદાર પૂજારીએ મોટે ભાગે જૈનેતર છે. જેની અંતરંગ માન્યતા એવી છે કે" इस्तिना ताडयमानोपि न गच्छेद् जिनमंदिरम"।
પૂજારી ગમે તે હોય છતાં પૂજારી ઉપરજ તમામ બાજે છોડી દેવો એ ઈષ્ટ નથી. પૂજારી તે સહાય પૂરતે. તમામ પૂજન યત્નપૂર્વક વિવેકથી જેનેજ કરે અને એજ કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
આજ એમ નથી. કેટલેય ઠેકાણે દેખરેખ રાખનારને ખબર પણ ન હોય કે પૂજારીઓ શું કરે છે? પૂજારીએજ માલીક. પૂજનાદિમાં એ પૂજારીઓને કંઈ અંતરભક્તિ હતી વાર? વેઠ ઉતારવાની તે ઉતારે અને પિલાણના અનેક પ્રકારના એવા લાભ યે કે જે વખત જતાં તેને પિતાના હકક ગણાવે જ્યારે સોસાવું જ પડે. દેખરેખ રાખવી તે બરાબર રાખવી. એકથી ન બને તે ચાર પાંચની કમીટીથી કામ કરવું. વહીવટનું બંધારણ તો એજ ઉત્તમ જણાય છે. પિતાથી ન બને તો પૂજ્ય શ્રી સંઘને વહિવટ ઑપો.
'પાટણ પાસે ચારૂપતીર્થમાં શ્રી દેરાસરજીમાં તેના પૂજારીએ પિતાના ઈષ્ટ દેવની મૂર્તિ બેસી દીધેલી–ઘુસાડેલી. પિલું છે, કેણ પૂછે છે? પણ સુદેવગે સંઘનું ત્યાં ધ્યાન ખેંચાયું. જેનો કેસ ચાલ્યા. લવાદ મારફતે છેવટે ન્યાય અપાયે કે પૂજારીના ઈષ્ટદેવની મૂર્તિ ત્યાંથી ખસેડવી અને તેને માટે જૈનોએ પોતાના ખર્ચે શિવાલય બાંધી આપવું.
બેદરકારીનું ભાન કરાવવા આ કિસ્સ કાંઈ ઓછો નથી. તત્સંબંધી શ્રીમાન બાળચંદ્રાચાર્યજીને નીચેને લેખ ઘણેજ મનનીય છે –
“જૈનશાસન—વૈશાક સુદી ૧૧ બુધવાર. વીર સંવત ૨૪૩૪”. માંને નીચે મુજબ લેખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
જૈન મંદિરો મેં અન્યદેકી મૂર્તિ કેસે આઈ ઔર ચારૂપ કેસ.”
લેખકઃ શ્રીમાન બાળાચંદ્રાચાર્યજી ખામગાંવ. જેનમંદીરેમેં જેનેતર દેવતાઓંકી મૂર્તિયાં કૈસે સ્થાપિત હુઈ ઈસકા ભી થોડા નિરિક્ષણ કરી દીયા જાતા હૈ.
શત્રુજ્ય તીર્થ પર યવને કે અંગરશાહ પીરકી કબર હૈિ. કેસરીયાજી ઔર મકરસી તીર્થ પર શિવ એ ૨ વિષ્ણુકી મૂત્તિયાં રકખી હુઈ હૈ યહ ? ઔર કૈસે રાખી ગઈ હૈ? ક્યા ઉક્ત સ્થાને પર ભી યવન ઔર શિવ હકદારહો શક્ત હૈ ? કભી નહિ. કોઈ યહ કહે કિ હકદાર નહિ હો શો તો ઉનકી મૂર્તિમાં કર્યો રાખી ગઈ હય? ઇસકે ઉત્તરમેં સુનિયે! યવને કે રાજ્ય કાલમેં યવન બાદશાહે ને એર યવનાધિકારીઓને અગણિત જૈન મંદિરેક ઉધ્વસ્ત કર ડાલેશે 'જિસકા આજ નામ નિશાન ભી નહિ હૈ. ઇસ બાતકા પત્તા કેવળ ઇતિહાસસેં લગતા હૈ. જિન દિનેમેં યવનેકા એસા અન્યાયથા કે પ્રાણ બચાના મુશ્કિલ થા તબ બુદ્ધિમાન જેનિને તીર્થ રક્ષાર્થ જૈનમંદિર કે દ્વાર પર મસજીદ ચિન્હ ક્તિનેક સ્થાનમેં કર દિયે. કબર સ્થાપ કર ભુજાવર રખદિએ જિસકે દેખકર મંદિર ઔર તીર્થો યવનેને ઉધ્વસ્ત નહી કીયે. ઉન દિનમેં રક્ષાકે હેતુ હી એસી કાર્ય
જૈનિયાને કીયાથા. સમય તે બીત ગયા હૈ પરંતુ વે ચિન્હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
અબતક તિનીક જગાહ પર મેજુદ છે તે ક્યા એસે. સ્થાન પર મુસલમાન લેગ હકદાર યા માલીક હે શકતે. હૈ ? કદાપિ નહિ. ઈસી પ્રકાર યવને કે પશ્ચાત પુને કે પેશવાંકા બલ હિન્દ મેં બઢા તબભી જૈન મંદિર પર અનેક સંકટ આયે હ. પેશકે રાજ્યમેં ઔર વિશેષકર પુને મેં જૈન મંદિરેકી યહ હાલત થી. જૈન મંદિરોકે ઘંટનાદ રાજ્યપથમેં સુનને ન પાવે એસી વિષમ હાલત થી–રાજજ્ઞાથી–ઈતનાહિ નહિ અનેક હિન્દુ રાજાઓ કે રાજ્યમેં જેનિકી એરસે અને હવે જૈનમંદિરોમેં બ્રહ્માને બળાત શિવલિંગ પ્રતિષ્ઠિત કર દિએ હૈ ! ખાસ ઉજજૈનમેં જે ક્ષિપ્રા નદકે તટપર જેનિને અવન્તિ પાર્શ્વનાથકી મૂર્તિ પ્રતિષ્ઠિત કરને કે લિએ એક શિખર બંધ મંદિર બનાયા થા જીસમેં બ્રાવણેને બલાત શિવલિંગ પ્રતિષ્ઠિત કર દિયા જબ ન્યાયાલય દ્વારા ન્યાય માગા ગયા તે હિન્દુ રાજાકે ન્યાયાલય દ્વારા યહ ન્યાય મિલા કિ અબ શિવલિંગ ઉડ નહિ શકો. જેની દુસરા મંદિર બનાલે. દેખીયે યહ કૈસા ન્યાય ! તબ બિચારે જેનિને દુસરા ભૂગર્ભ મંદિર બનાકર અવતિ પાર્શ્વનાથકી મૂર્તિ સ્થાપિત કી. યહ દશ્ય અભી ઉજજયિની વિદ્યમાન હૈ ઔર જે યાત્રીજાતે હૈ ઉનકે દષ્ટિ ગત હોતે હૈ, જેસલમેરમેં થીરૂસાહ ઓસવાળ એક બડે ધનાઢ્ય જેની હે ગયે હૈ ઉન્હોને વિચારો કે જૈસલમેર કે કિલ્લેમેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
જિનમંદિર બના કર લક્ષ્મીકા લાભાલું ઔર મંદિર બનવાના શરૂ કીયા. ઉસી સમય વૈદિક બ્રાહ્મણને રાજાએ જાક્ય કહા કિ યહાં (કિલેમેં) હમ ભી રહતે હૈ. ઈસલીએ જેનિયે કે મંદિરોકી છાયા હમારે પર નહિ ગીરના પાવે વઘપિ જેસલમેચ્છા રાજા વૈદિક થા તથાપિ થીરૂશાહ શેઠ કે સત્યકાર્યકે નહિ રેકસકા તથાપિ બ્રાહ્મણેકે હઠકે પુરા કરનેકે નિમિત્ત શેઠ ખુલાકર કહાકિ મંદિર કે દ્વાર ઉપર એક ગણેશકી મૂર્તિ પસ્થરમેં ઉકરદિગે તો ઠીક હોગા નહિતો યે બ્રાહ્મણ ઉપદ્રવ કરેંગે. તબ બિચારે થી હ શેઠને પરિસ્થિતિકા વિચાર કરકે મંદિરકા દ્વારપર ગણેશી મૂર્તિ ખુદવા દી વહઅભી મોજુદ છે યદિ શેઠ એસા નહી કતે તો ક્યા ઉપદ્રવ નહિ બઢતા ! પાઠકેકે સ્મરણ રહે જેસલમેર કે કિલેમેં સેંકડે બ્રાહ્મણેકે ઘર હૈ એર રાજાકે મહલે હૈ એર સ્થાનમેં જિનમંદિર બનાના ક્યા મુશ્કિલ નહિ હૈ, ઈસી પ્રકાર પાલી (મારવાડ) પાસમેં કીસી ગાંવસે સુના ગયા હૈ જેનિને જિન ભગવાનકી મૃત્તિ પ્રતિષ્ઠિત કરને કે લયે મંદિર બનાયા થા ઉસમેં પ્રતિષ્ઠા કે એક દિન પ્રથમ વિજ્ઞસંતોષી તિનેક બ્રાહ્મણને શિવલિંગ રખ દીયા એર જબ આદાલતમેં કારવાઈ કી ગઈ તે થહ ફેંસલા સુનાયા ગયા કિ શિવલિંગ અબ ઉઠ નહિ શક્તા. જ્યા કે બુદ્ધિમાન ઈસક ન્યાય કહ શકતા હય! હિન્દુ રાજાઓ કે રાજ્યમેં ઐસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
ઘટનાએ અનેક સ્થળ પર હુઈ હિ. અણી થડે નિકી બાત હૈકી બીકાનેરવાલે નગરશેઠ શ્રીમાન ચાંદમલજી ઢા સી. આઈ. ઈ. કે કાશીપુરી દુકાન હૈ. ઉસમેં પ્રધાન કર્મ ચારી શિવ હૈ. ઉસને જૈન સમાજકી માલીકીકી જગહમેં શિવલિંગ રખ દીયા થા તબ કાશી કે જેને સમાજને શેઠજી કે મુનમકે શિવલિંગ ઉઠાનેકા કહા, પરફલ કુછ હુઆ નહિ તમ કાશી જૈન સમાજને શેઠજીએ લીખા પઢા તબ અહી મુશ્કેલસે ઉઠાયા ગયા. શ્રીમાન ચાંદમલજી શેઠ જૈન ધર્મને ભક્ત હિ વસે શિવકો ભી અપમાનતે હૈ પરંતુ હૈ બુદ્ધિમાન ઈસલીયે આપને અસત્યકા પક્ષ નહિં કીયા. સુનતે હૈ અબ શેઠજી જૈન ધર્મ પર ભી અધિક પ્રેમ રખતે હૈ એર ઇસકે લીયે અને ધન્યવાદ હિ યહ વૃત્તાંત હમને ઉનકે એક વિશ્વાસુ કર્મચારીને મુખસે સુના હૈ ઓર યહ બાત યહાંપર લિખને કા પ્રયજન યહ હૈ કિ વર્તમાનમેં ભી અવિચારી દ્વારા ઐસી ઘટના હતી હૈ. ઔર જીસકા પ્રાયશ્ચિત સમગ્ર સમાજકો ભેગના પડતા હૈ. ઈતિહાસકે દેખનેસે પત્તા લગતા હૈ કિ જેનીયો પર બડબડી આતે ગુજર ચુકી હિં ઔર ઐસી આફતોમેં ભી જૈમિને બડી બુદ્ધિમાનીસે ધર્મરક્ષાકી હૈ. કેસરીયાજી ઔર મકસી પ્રભૂતિ સ્થાન મેં શિવલિંગ ઔર વિકી મૂરૈિઓ દ્રષ્ટિગતા હો રહા હૈ. કારણ યહ હૈ કિ વ, કે રાજા શૈવ ઔર વૈષ્ણવ હૈ ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
પૂજારે ભી વેદીક બ્રાહ્મણ હૈ ઈસલીયે કીસી સમય વહ ૨ખ દી. ગઈહૈ. બહુસે સ્થાને મેં વૈદિક બ્રાહ્મણ આજીવિકા અર્થ જિનમંદિરેમેં પૂજા કરતે હૈ ઔર જિસમેં ભી કેસરીયાજી કે પંડેક કુલ સમાચાર પત્રોમેં પ્રગટ હે ચુકા હે. કેસરીયાજી જૈન તીર્થ હોને પર ભી જેન રીતિ વિરૂદ્ધ તિરેક કામ હેતે હૈ.
જૈન સમાજે દ્રષ્ટિગત હોને પર ભી ગ્ય આન્દોલન નહી કીયા જાતા કયા યહ બાત સમાજકી આત્મિક દુર્બલતા સૂચિત નહીં કરતી ? મકસી પર ભી પૂજારે જૈનેતર હી હૈ વહાં પર ભી શિવલિંગ સ્થાપિત . શ્વેતાંબર ઔર દિગંબરકે ધરેલું કદાગ્રહને કારણુ ઠીક પ્રબંધ નહિ હો શકતા યહ વૃત્તાંત લખનેકા મતલબ યહ હૈ કિ અનેક સ્થલે પર કતિપય કારણ કલાપવશ જેનિકે સ્વામિત્વકે સ્થાન પર જૈનેતર દેવતાઓકી મૂર્તિમાં રખ દી ગઈ હૈ તો વહાં પર જેનેતર કસ પ્રકાર દાવાર શકતે હૈ ! કહીં પર રાજશાસનકે કારણે તો કહીં પર જનેતર પૂજારીને કારણ તો કહીંપર જેનિકે દુર્લક્ષ્યને કારણે ઐસા હુવા હૈ ઔર યહબાત નિર્વિવાદ હૈ કિ વહાં પર જનેતરકા સ્વામિત્વ હ–હી–નહિ શકતા. યહ જેનીકી ઉદારતા એર પરધર્મ સહિષ્ણુતા સમજની ચાહીયેં કી અપને સ્વામિત્વકે સ્થલ પર એવું મંદિરેમેં જૈનેતર દેવાડેને પર ભી ઈર્ષ્યા વ શ્વેષ નહી કરતે. ઈસ ઈન્સાનાયતકા ફલ ઉલય હેતા હૈ અત: અબ જૈન સમાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
દેશકાળકા વિચાર કરકે ઉપાય કરના ચાહીયે તાકી કહી ઓર જગા પર ફિર એસી ઘટના ન હોને પાવે.
બંબઈકે જૈન મંદિરેમેં ગુજરાત કે ધન બ્રાહ્મણ પુજારીકા ધંધા કરતે હૈ પરંતુ ઉનકા નિરીક્ષણ ક્યિા જાય તે ઉન્હેં કિસી હાલતમેં પૂજારી નહિ રખના ચાહીયે પરંતુ જેનિકે હઠ એર દુરાગ્રહકા પરિણામ સારે જૈન સમાજે ભાગતી હૈ. હમારી રાયસે તે પૂજારી જેન જાતીકા હી હોના ચાહીયે.
જૈનશાસન વૈશાખ સુદ ૪ બુધ. વી-સં. ૨૪૪૩ ” પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી કપડવંજથી ફાગણ વદ ૯ ના કાગળમાં ચારૂપના કેસના સબંધમાં લખતાં ઉમેરે છે કે –
પ્રાય અનેક જૈન મંદિરોમેં સ્વપૂજા કરને કે લીએ મહાદેવ આદિ દેવકી મૂત્તિએ રખી હૈ ઓર જૈનોને લીહાજ તથા દયાભાવસે નહિ રેકા ઈસ લીયે. ચહ ચુકાદા ઉન ઉન સ્થાનેપર અત્યંત હાનિકારક હે જાયલા.” :
સુરતથી આગમકારક આચાર્ય શ્રી આણંદસાગરજી મહારાજ ફાગણ સુદી ૧૨ ના કામમાં જણાવે છે કે
દરેક ગામે દરેક કાર જ્યાં પૂજારીના અપ્રમાણિકપણુથી અને કાર્યવાહકોની બેદરકારીથી અન્ય દેવોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
મૂર્તિઓ પડી છે તે દરેક જગા ઉપર ભાંજગડ ઉભી કરશે અને તેથી દરેક જગોપર સંઘની મહત્તાને, તને અને તેથી ધર્મને ઘણું નુકશાન થશે. માટે કોઈ પ્રકારે ન્યાયજ થવો જોઈએ કે જેથી વર્તમાન અને ભવિષ્ય સુધરે. જે એમ નહિ થાય તો ન્યાયને ચાહનાર લેકે હેરાન ગતિ પામશે તથા અપ્રમાણિક લોકોને વધારે જોર મલશે.
ઉપરના કાગલે મનનપૂર્વક વિચારવા વિનંતિ કરવામાં આવે છે. બ્રાહ્મણે જેને પ્રત્યે દરેક પ્રસંગે કેવી રીતે વર્તે છે તેની સાક્ષી પ્રાચીન અવચિન ઇતિહાસ સારી રીતે આપે છે. તીર્થોમાં, વ્યવહારમાં અને સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું ટ્રેષપૂર્વકનું વર્તન ચાલુ. જૈનધર્મને ઢષપૂર્વક હલકો પાડવાના પ્રયત્નો કરનાર જૈન મહર્ષિઓને વિચિત્ર ચીતરનાર મહાપુરૂષે મુખ્યત્વે બ્રાહ્મણેજ હેય છે. પણ એ બધા જૈન સમાજની નિમલ્યતાના કારણેજ. અસ્તુ ! તે પછી જિનાલયમાં એ કેટિના પૂજારીઓથી એવાજ પરિણામ આવે એ સ્વત: સિદ્ધ છે. જૈન પૂજારીઓ હોય તે કદી પણ એવાં પરિણામ નજ આવે અને દરેક કાર્ય વિધિપૂર્વક લાગણી પૂર્વકજ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
: : પ્રકરણ ૧૨ મું : : : પૂજારીઓ-મુનિ–નેકરે વિગેરે જૈનનેજ–
–રાખવા સંબંધમાં સામાન્ય વિચારણું. નાગર તથા પારસી વિગેરે કેમ તરફ નજર કરીશું તે જણાશે કે તેઓ જ્યાં જ્યાં પોતે હાય, પિતાની લાગવગ હોય ત્યાં પોતાની જ કામનાઓને, જ્ઞાતિ ભાઈઓને, સહધમીઓને ગોઠવી પિતાની ફરજ બજાવે છે. જેને પણ ધારે તે પોતાની પેઢીઓમાં, પોતાના હસ્તક ચાલતા ખાતાઓમાં, પિતાની લાગવગમાં, એપીસે, સંસ્થાઓમાં, દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળા, પાંજરાપોળ વિગેરે સર્વત્ર જેનેને ગોઠવી શકે, નિભાવી શકે, ઊંચે ચડાવી શકે અને જેને પણ ત્યાં જરૂર લાગણીથી જ કામ કરે પણ અફેશેષ ! આજ એ સ્થિતિ બહુધા જેવાતી નથી. જેને શ્રીમંત અને નાયકો હજારો જેનેને બેકાર જેવા છતાં પોતાનું દુર્લક્ષ્ય ચાલુ રાખે એથી વધારે દુ:ખદ બીજું શું? જેનેને ત્યાં વિશેષતઃ જૈનેતર નેકરો હોય છે. તીર્થ વહીવટમાં, ધર્મશાલાઓમાં અને સંસ્થાઓમાં સર્વત્ર એમજ દેખાય છે. કદાચ થોડાક પગારની જગ્યાએ જેન નેકરો હોય છતાં ત્યાં કદર–દિલસોજી જેવું બહુજ ઓછું જણાય છે. ક્વચિત કઈ સ્થલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૬૮
હોય છતાં મેટે પ્રમાણમાં આવી પરિસ્થિતિ છે. જેનેતર અને જેન નેકરોના પગારમાં પણ દ્રષ્ટિ જુદી. ઉભયની લાયકાત તપાસવાની રીત પણ જુદી અને સ્પષ્ટ કહેવામાં આવે તો ઘણી વખત કેટલેક પ્રસંગે જેનેને ઈરાદાપૂર્વક અન્યાય પણ કરાય ! જેનેતરને સંપૂર્ણ ન્યાય. જેને નડતર લાગે. તેઓને દુર કરવાના ઉપાય જાય અને વાતો સુધારાની થાય. આ બધી વિષમતા શેાચનીય છે. ટૂંકમાં એટલુંજ લખવું બસ છે. કે જેન બચ્ચે જે લાગણીથી કામ કરશે તે જૈનેતર ભલે કર્તવ્યશીલ હશે છતાં પણ તેટલા પ્રમાણમાં નહિજ કરી શકે. અને આગેવાને જેન ભાઈઓ માટે જેટલા બેદરકાર છે તેટલાજ સમાજના જવાબદાર છે. આગેવાને જે દીલ પર લે તો એક પણ ન બેકાર જેન રહે એટલી જગ્યાઓ તેમની પાસે છે. અસ્તુ.
હવે જૈન દેરાસરમાં પૂજારી જેને રાખવા જોઈએ એ વાત ખાસ આવશ્યક છે. માલી–ભાવસાર–જક વિગેરે જેને હોય છે અને તે સિવાય શ્રાવક પણ પૂજારી તરીકે કામ કરી શકે છે તેમાં જરાએ બાધ જણાતું નથી. અતએવ વિવેકથી કાર્ય સિદ્ધિની આવશ્યક્તા છે.
જૈન પૂજારીઓ હોય તે નવી ઉપાધિ ઉત્પન્ન ન થાય, પૂજા બરાબર થાય, આશાતનાઓ ઓછી થાય, શિલાલેખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
વિગેરે સ્મરણમાં જરાએ ગડબડ ન થાય અને બધુંએ વ્યવસ્થિત થાય.
એ શ્રાવક પૂજારીને પગાર કયા ખાતામાંથી આપવો એ પ્રશ્ન ખરશે. આજના દરેક બાબતમાં વગર માગ્યો મેનીફેસ્ટે આપી દેનારાઓ તે તરતજ કહેશે કે એમાં શું ? કામ કરે તે ખાતામાંથી આપવો. તે દેરાસરનું કામ કરે ને દેરાસરને પગાર લે. દેવદ્રવ્યમાંથી આપ પણ આ ભયંકર ભૂલ છે. દેવદ્રવ્ય સંબંધે જેનશાસ્ત્રમાં ઘણુંજ સ્પષ્ટ અને સખ્ત લખાણ છે. દેવદ્રવ્યની વ્યવસ્થામાં પણ શાસજ સન્મુખ રહે. દેવદ્રવ્ય સંબંધી જેનેને સમજાવવાનું જ ન હાય ! એમાં ઉટપટાંગ વાતે ન ચાલે. શ્રાવક પૂજારીને પગાર આપવા માટે જુદી જ વ્યવસ્થા હોવી જોઈએ. યાતો એક પગાર ફંડ નિરાળું જોઈએ અગર યોગ્ય લાગે તો સાધારણમાંથી પગાર અપાય. અતએ શાસ્ત્રોક્ત દ્રષ્ટિને બાધ ન આવે તેવી રીતે એ પગારની વ્યવસ્થા થાય પણ જેન પૂજારી હોવા જોઈયે એજ ઈચ્છવા યોગ્ય છે.
_
_
૧ દેવદ્રવ્ય સંબંધી . આઈ મહારાજ ગોહાર આચાર્ય આદરાગરજી કૃત “દેવવ્ય યાને ચેતવ્ય.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
:: પ્રકરણ ૧૩ મું ::
–વહીવટ–– દેરાસરજીના વહીવટ સંબંધે ચાલુ સમયમાં ઘણું ઘણું ફરીયાદો સંભળાય છે. દ્રવ્યની વ્યવસ્થા-હીસાબ કિતાબ-ઉઘરાણી પાઘરાણુ–દેરાસરોની તમામ જણસે આભુષણે વિગેરેની સંભાળ-વિગેરે વિગેરે બાબતો ઘણુંજ કાળજીથી થવી જોઈએ જેવી રીતે પોતાના ઘર કે દુકાનનો વહીવટ થાય બકે એથી અતિશય કાળજી જોઈએ. દેરાસરજના ઘીના દવે કાગલ વાંચતાં દુર્ગતિનું દ્રષ્ટાંત વિચારીએ તે તે ચિત્યના વહીવટની વિશુદ્ધિના આવશ્યકતાને તરત ખ્યાલ આવે. દેરાસરના પૂજારી કે નેકરને પિતાનું નજીવું પણ કામ બતાવી ન શકાય એવા અતિ સખ્ત નિયમથીજ સમજાશે કે એ વહીવટ કરનારે વિશુદ્ધિ સાચવવાને કેટલું જાગૃત રહેવું જોઈએ, જ્યાં દેરાસરને વહીવટ એક આસામીને ત્યાં હોય છે ત્યાં સમય જતાં કઈ વખત નહિ ઈચ્છવા યોગ્ય પરિણામ પણ આવે છે. માઠાં પરિણામ કાંઈ બદદાનતથીજ આવે એવું કાંઈ નથી, પણ સગો સદા સરખા રહેતા ન હઈ દુદેવ યોગે તેવું બને છે તે ઈચ્છવા
ગ્ય છે કે વહીવટ એક હાથે ન રહે. પેઢી અગર બે ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
સંભાવિત ગૃહસ્થ વ્યવસ્થિત રીત્યા બંધારણ પૂર્વક વહીવટ કરે એજ ઈચ્છવા ચોગ્ય છે. ચિત્યને વહીવટ નિર્મલ રીતે કરનાર પુણ્યશાલીઓ અઢળક પૂણ્ય ઉપાઈ શકે છે, કર્મની નિર્જરા કરી શકે છે, પણ તેમાં જે આપખુદી વર્તન થાય તે બાજી બગડી. વહીવટ કરનાર ટ્રસ્ટીઓ અથવા કાર્યવાહકોએ દરેક પળે એ સ્મરણમાં જ રાખવું હિતાવહ છે કે તેઓ માલીક નથી. બેશક, કાઈ માલીકપણુંનજ માને પણ જાયે અજાણ્યે પણ આપખુદી (સ્વછંદી) વર્તાન થાય તે જરૂર “ધર્મકરતાં ધાડ” એ કહેવત જેવું થાય.
ધર્મકરતાં ધાડ’ હોયજ નહિ પણ વસ્તુત: ધર્મ જ કહેવાય નહિ. નિયમ બહારનું વર્તન એટલે અધર્મ. ઘણીજ સાવચેતીની આવશ્યક્તા છે.
દેરાસરના ટ્રસ્ટીઓથી જે પૂજારી અગર નેકરને પોતાનું કામ સરખું પણ ન આપી શકાય તો દેરાસરનું દ્રવ્ય કે કેઈપણ ચીજને અંગે તે કહેવું જ શું? આજે એ પણ જોવામાં આવે છે કે સમુક દેરાસરજીમાં અઢળક દ્રવ્ય હોય યા અમુક તીર્થમાં પુષ્કળ પૈસા હેય તેજ વખતે કેટલાય ચિત્યમાં સાંધા એટલા વાંધા હાય. કેટલાય ચેત્યો જીર્ણ હોય. કેટલાયને પૂજન સામગ્રીનો અભાવ હેય. જેને ગણિતબાજ ગણાય છે, છતાં આ પરિસ્થિતિ તેમના વિવેક માટે ન્યૂનતાદર્શક ગણાય. દેવદ્રવ્ય દેવઉપગે ખુશીથી વાપરી શકાય, છતાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
તેમ ન વાપરવામાં આવે છે ત્યાં પણ એક પ્રકારનો વ્યામેહ છે એમ કહેવું જ પડશે. અમારું દેરાસર–આ મારાપ્રભુ એવી મારા તારાની ભાવનાને અત્ર સ્થાન જ ન હોઈ શકે. કેટલાક ચૈત્યમાં કામ ચાલુજ છે અને તેની સુંદરમાં સુંદર શેભામાં કાયમ વધારે કરવામાં આવે છે. જરૂર તે ભક્તિજ છે. ચૈત્યની શોભાની સ્વર્ગ સૃષ્ટિ સાથેજ હરિફાઈ થવી જોઈએ પણ તેની સાથે સાથે જ બીજા અનેક ચૈત્યે કઢંગી હાલતમાં રહે છે તેટલું જ શરમાવનારૂં ગણાય માટે વિવેકી કાર્યવાહકોએ વિવેકપૂર્વક દ્રવ્ય વ્યયની વ્યસ્થાની બેહેંચણી કરવી જોઈએ. વધારે શું કહેવું. આજ તે એક દેરાસરને બીજા દેરાસરમાંથી મૂર્તિ જોઈયે તો પણ દ્રવ્ય લેવાય છે જેને માટે “નકરે” શબ્દ વપરાય છે. નકરે કહે કે વેચાણ કહે આ પ્રશ્ન જરૂર વિચારણીય છે. કોણ કેની પાસે દ્રવ્ય લે છે. આ પ્રશ્નને ઉત્તર વિચારાય તો એ સ્થિતિ ટકી શકે જ નહિ, ભગવાન સિાના છે. મંદિર સા માટે સરખું છે. જિનાલયેનું મહત્વ સર્વનું સરખું છે તે પછી ત્યાં મારા તારાની ભાવના કે એ એગ્ય જ ગણાય.
દેવદ્રવ્યના વહીવટમાં પણ રૂપિયાની ધીરધાર, ભાડું વિગેરેની વ્યવસ્થા પૂર્ણ સંભાળથી અને શાસ્ત્રાઝાપૂર્વક થવી જોઈએ. શાસ્ત્રાણાના ઉલ્લંઘનથી દેવદ્રવ્યની વૃદ્ધિ કે વહીવટ થાય એ લેશ પણ ઈષ્ટ નથી. સલામતી અગર રક્ષShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
ણને મુ સ્મરણથી જરાપણ બહાર હે ન જોઈએ. ઉપગપૂર્વક થતા વહીવટમાં દુર્દેવબે જે કાંઈ અનિષ્ટ થાય ત્યાં કદાચ કુદરતી બચાવ હોઈ શકે પણ વહીવટ પ્રત્યે દુર્લક્ષ્યાદી કારણે અગર ત્યાં એ શરમ વિગેરેના કારણે કાંઈ પણ અનિષ્ટ થાય તો તે જવાબદારી જરૂર વહીવટદારની જ હોઈ શકે અને તેએજ દેશના ભાગીદાર થાય.
દેવદ્રવ્યને અંગે જમાનાવાદીઓની ઉટપટાંગ વાતે ચાલી શકે નહિ, અને માટે જ તેના વહીવટ કરનારાઓ શાસ્ત્રશ્રદ્ધાન્વિત હોવા જોઈએ. શાસ્ત્રને અભરાઈએ મૂકી જમાનાના મિષે ફાવતું કરનારા હવા ન જોઈએ.
દેવદ્રવ્યના વહીવટમાં પ્રમાદ માત્ર કરવાથી પણ કેવું પરિણામ આવે છે તેનું દ્રષ્ટાંત શ્રાદ્ધવિધિમાં નીચે મુજબ છે.
મહેંદ્ર નામે નગરમાં એક સુંદર જિનમંદીર હતું. તેમાં ચંદન, બરાસ, કુલ, ચોખા, ફળ નૈવેદ્ય, દી, તેલ, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણું, તેનું નામ લખવું, સારીયતનાથી દ્રવ્યની રક્ષા કરવી, વિગેરે કામને અર્થે શ્રી સંઘે- દરેક કામમાં ચાર ચાર માહુસે રાખ્યા હતા. તે લેકે પિતાનું કામ બરાબર કરતા. એક દીવસે ઉઘરાણી કરનાર પૈકીનો મૂખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયો. ત્યાં ઉઘરાણી ને થતાં ઉલટાં દેણદારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
મુખમાંથી નીકળેલી ગાળે સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામ્યો અને તે દીવસથી તે ઉઘરાણીના કામમાં આળસુ બન્યો. ઉપરી જેવા માણસો બની જાય છે એથી એના હાથ નીચેના માણસો પણ તેવી રીતે વર્તવા લાગ્યા અચાનક તે દેશને નાશ વિગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દોષથી પેલો ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યો.
આ દ્રષ્ટાંતથી વિચારવું ઘટે છે કે જે માત્ર ઉઘરાણી કરનારની આ સ્થિતિ તે કાર્યવાહકોએ તો કેટલી તીવ્ર જાગૃતિ રાખવી ન જોઈએ. એને અર્થ એ નથી કે ત્યારે એવો વહીવટ નજ કર. વહીવટ કરવા કાંઈ દેવા આવવાના નથી તેમજ આપણું ઘરને વહીવટ આપણે ખુબ સાવધાનીથી કરી શકીએ છીએ. તે પછી આ પવિત્ર વહીવટ કરવાની પદયે તક મળી તે બરાબર તે તકનો લાભ લઈ કર્મની પુણ્ય વૃદ્ધિ કરવી, કર્મ નિર્જરા કરવી. વળી દેરાસર વિગેરે ખાતામાં નોકરી કરનારને પણ ઊપરનું દ્રષ્ટાંત ઘણેજ બેધ આપે છે. આજ તો ઘણે ઠેકાણે પૂજારીઓ અને મુનિ નેકરે અને ભૈયાઓની જોહુકમીને પાર રહેતો નથી. શત્રે જ્યાદી તીર્થોમાં ધર્મશાલાની ઓરડી બદલ પૈસા લેવાની ફરીયાદ બાબે પત્રમાં ચર્ચાઈ ચુકયું છે. યાત્રાળુઓના માટેની એરડીએ મુનિમજી તાળાં આપે પૈસા દેનાર; યાત્રાળુને તરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૫
ઓરડી મળે અને બીજાઓ રખડયાજ કરે અને છતી એર ડીઓએ કેટલીક વખત તો પૂજ્ય સાધુ-સાધ્વીઓને પણ વિષમતા વેઠવી પડે છે.
આ ઉપરથી એ પણ બંધ પાઠ મળે છે કે મુનિમ. પૂજારી વિગેરે તમામ નોકરે ઉપર કેટલી દેખરેખની જરૂર છે, નહિતો હેતુ સરતો નથી. જે કે ઉપરની તમામ બીના બધે લાગુ પડે છે એમ નથી, છતાં જે વાત થોડે. અંશે પણ હોય તે પણ ધ્યાન ખેંચવા લખવી પડે તે વધારે પ્રમાણમાં જેની વારંવાર ફરીયાદ હોય ત્યાં લક્ષ્ય ખેંચવું પડે એમાં આશ્ચર્ય શું? તેઓને હદ બહારની છુટ આપવાથી પણુ વખત જતાં જવું પડે છે. દેવાલયની કેઈપણ ચીજ પોતાના માટે નજ વાપરી શકાય.
પિતાના હાથમાં જે વહીવટ હોય તેમાં જે દ્રવ્યને સારો વધારે હોય તે વિવેકપૂર્વક જરૂર અન્ય જિનાલયના ઉદ્ધાર પ્રતિ પણ લક્ષ્ય દેડાવવું જોઈએ. વિશ્વમાત્રમાં જિનાલયમાત્ર
ની શેભાની સ્મૃદ્ધિની વૃદ્ધિ અને જિનેશ્વરદેવના શાસનની - શોભા છે. એમાં પરમભક્તિ છે. વહીવટ કરનાર પુણ્યશાલી
એ એ ભક્તિ સાધી શકે છે. . આજ્ઞાને બાધ ન આવે, દ્રવ્યની સલામતીને બાધ ન
આવે તેવીરીતે કાળજીપૂર્વક ચિત્ય વહીવટ કરનારા લાગ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
શાલી ભવ્યાત્માઓ સ્વર્ગાધિકારી અને પ્રાંતે મોક્ષાધિકારી થઈ શકે છે.
ચેત્યાદિ વહીવટને અંગે પ્રથમ કહેવાઈ ગયું કે નેકરે જૈનેતરને બદલે જૈનને જ રાખવા એજ ઉચિત ને હિતાવહ છે જૈન નેકરને પગાર દેવદ્રવ્યમાંથી નજ અપાય. જેને માટે માટે પગાર ફંડ જુદું જ હોવું જોઈએ.
જે જે ભાઈઓને દેવદ્રવ્ય દેવું હોય તેમ તેમ તરતજ તે ચૂકાવી દેવું જોઈએ. આયુષ્યને કે સ્થિતિને લેશ માત્ર ભરૂસો નથી તે તે દેવનું દેવું એક ક્ષણ પણ રાખવું ઉચિત નથી. વ્યવહારમાં પણ દેવું રાખતાં રામ (વ્યાજ) ચઢે છે તો રામનું (ભગવાનનું દેવું રાખવાનો રામની તો વાત જ શી ?
કેટલાક ભાઈએ પિતાના વડીલોએ મરણ વખતે કહેલું દ્રવ્ય જમા રાખે છે તે પણ ઈષ્ટ નથી. દેવના દેવાદાર કદી પણ ન રહેવું. વળી જ્યારે વાપરે છે ત્યારે તીર્થ વિગેરેમાં અગર યાત્રાના છે તેવા પ્રસંગે જાણે પિતેજ વાપરતા ન હોય તેવા દેખાવથી વાપરે છે અને વાહવા માટે છે, તેથી દેષના ભાગીદાર બને છે. વાસ્તવિક રીતે તો પિતે કરજ જ ભરે છે. કરજ ભરનારે ખુલ્લી રીતે તથા પ્રકારેજ આપવું અને વધારાનું પોતે જે ખર્ચે તે માટે જરૂર પ્રસંશા ખાટવાને હકદાર છે.
શ્રાદ્ધવિધિમાં સ્પષ્ટ રીત્યા જણાવે છે કે શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાથી ઘર, પાટ આદિ વસ્તુ ભાડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
આપીને પણ ન વાપરવી. સાધારણ ખાતાની વસ્તુ પણ સંઘની અનુમતિથી વાપરવી. જેનું ભાડું લેક વ્યવહારથી લેશ પણ ઓછું આપવું નહિ.
ઉજમણું વિગેરેમાં પણ મૂકાતી ચીજોને થડે નકરો આપી મોટા આડંબરથી કીર્તિ ખાટવાને પ્રયત્ન કરનાર લક્ષમીવતી શ્રાદ્ધવિધિમાં છે તે પ્રસિદ્ધ છે. તેટલાજ કારણે ઘણું દુઃખનું ભાજન તે થાય છે. ભવાંતરે કેવળી ભગવાનના ઉપદેશથી તે કારણ જાણું આલેયણથી શુદ્ધ થઈ દીક્ષા લઈ નિર્વાણ પામે છે.
દેવની નિશ્રાએ રખાયેલી ચીજો તેજ દેવની ચીજો અને તેને કોઈપણ રીતે પોતાના ઉપયોગમાં ન લેવાય અને પિતાની નિશ્રાએ રખાયેલી ચીજો પ્રસંગે દેવ માટે પણ વાપરી શકાય છે અને પિતાને વાપરતાં પણ બાધ નથી આવતો. આ બધી બાબતો વિશેષતઃ જાણવી હોય તેઓએ ગુરૂગમથી અને શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોથી જાણી લેવું.
વહીવટ શુદ્ધિ માટે જેમ કાર્યવાહકોની કાળજીની જરૂર છે તેમજ તેમને સહાય કરવામાં સમાજની કાળજીની પણ તેટલીજ જરૂર છે. સમાજ જવાબારીમાંથી મુક્ત હોઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૭૮
:: પ્રકરણ ૧૪ મું ::
ફડાની જરૂરિયાત દરેક દેરાસરની ઉત્પત્તિની સાથે જ તેના નિભાવફંડની વ્યવસ્થા મજબુત સલામતી ભરેલી થવી જોઈએ, જેની હદ દેરાસરજીના હજારના ખર્ચના પ્રમાણમાં વીસ હજારના વ્યાજ પર્યત હેવી જોઈએ. વધારે દ્રવ્યની અનુકૂળતા હોય તો તે જીર્ણ ચિદ્ધારમાં વાપરી શકાય.
સંગવશાત્ જીર્ણ હાલતમાં આવી ગયેલા ચિત્યાના ઉદ્ધાર માટે એક મેટું જીર્ણોદ્ધાર કુંડ જરૂર હોવું જોઈએ કે જેથી માંગવા તાગવાની ખટપટ રહેજ નહિ અને એ ખાતું એ કામ કર્યા જ કરે.
કેટલેક સ્થળે તો એવી પરિસ્થિતિ હોય છે કે પૂજન માટે માત્ર કેશર ચંદનના અભાવેજ વાત અટકી પડે છે તે કેશર બરાસ ફંડની પણ જરૂર છે અને બીજા ઉપકરણ
જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં પૂરા પાડવા જોઈએ. જોઈએ તે ઉપકરણ ફંડ જુદુંજ રહે જેમાં કેશર બરાસ પણ આવી જાય.
સાધારણ ફંડ તે એવું ફંડ છે કે જે બધે કામ લાગી શકે છે તેથી તે ફંડ તે બધે જોઈએ છે અને તે ફંડને કાયમ મજબુતજ રાખવું જોઈએ. બીજ ખાતામાંથી સાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
ખાતે રકમ લાવી નહિ શકાય જ્યારે સાધારણખાતું ગમે ત્યારે ગમે તે ખાતાને સહાયક થઈ શકે છે તે તે ખાતાને વિશેષતઃ કાયમ પુષ્ટ રાખવાની પરમ આવશ્યક્તા છે.
ટુંકામાં સર્વત્ર ચિત્યને વહીવટ અને ભક્તિ કાયમ બન્યાં રહે એવી રીતે વ્યવસ્થિત બંધારણપૂર્વક જોઈતા ફડેની જરૂરત છે. ફંડ એટલે સંગ્રહ માત્ર નહિ પણ ફંડની સાથેજ તેના વ્યયાદિ વહીવટની વ્યવસ્થા હોવી જ જોઈએ.
આ ફડે આખાએ દેશને પહોંચી શકે તેટલા મોટા પ્રમાણમાં હોવા જોઈએ અને તેટલી જ તેની વ્યવસ્થા પણ વિશાળ હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
॥ इति चैत्य संबंधी विचारणा ॥
સમાસ
do-G-O-OPE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
-wwwwwwwwwwwww wwwwwwwwwww
દેવદ્રવ્ય અને ચૈત્યવ્ય.
લેખક : આગમેદારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીરશાસન વર્ષ ૬, અંક ૨ થી
અંક ૧૧ સુધીમાંથી ઉધત.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
જેનશાસન કી વૃદ્ધિ કરનેવાલા ઔર જ્ઞાન દર્શન કા વિસ્તાર કરનેવાલા ઐસા જિન દ્રવ્ય કે બઢાનેવાલા જીવ તીર્થકરપના પાતા હૈ.
ઉપર કે મૂલ પાઠ સે વાચક જન સાફ સાફ સમજ સગે કિ દેવદ્રવ્ય કે બઢાને મેં ક્તિના બડા ફલ હૈ, કકિ જેન શાસન મેં સિવાય તીર્થકરને કે દૂસરા બડા પદ હી નહી હૈ
ઔર વહ પદ ઈસ ચિત્યદ્રવ્ય કી વૃદ્ધિ સે મિલતા હૈ. ઐસી શંકા નહીં કરની કિ તીર્થકર નામ કર્મ બાંધને કે લિયે શાસ્ત્રકારે ને અરિહન્ત આદિ ૨૦ પદ કા આરાધન હી કહા હૈ, લેકિન વહાં દેવદ્રવ્ય વૃદ્ધિ કે ઉલેખ નહીં હૈ. ઐસી શંકા નહી કરને કા કારણ યહ હૈ કિ, અરિહંતાદિ ૨૦ પદ-કિ જિનકી આરાધના સે તીર્થકર ગોત્ર કા બબ્ધ ઔર નિકાચન હના તુમને ભી માના હૈ, ઉસમેં અરિહંત પદ કી આરાધના મુખ્ય હે એ દેવદ્રવ્ય કી વૃદ્ધિ મુખ્યતા સે શ્રી અરિહંત ભગવાન કી ભક્તિ કે લિયે હી હૈ, તે અરિહંત કી ભક્તિ કે અધ્યવસાય સે દેવદ્રવ્ય બઢાનેવાલા જીવ તીર્થંકરપના પાયે ઉસમેં કાન સે તાજુબ કી બાત હૈ. ઔર ઈસી સે હ શાસ્ત્રકાર મહારાજ હરિભદ્રસૂરિજી દેવદ્રવ્ય વૃદ્ધિ કરનેવાલે જીવ કે તીર્થંકર નામ ગોત્ર કા બધ દિખાતે હિં. વહ અતિશયોક્તિ નહી હૈ. દેવદ્રવ્ય અઢાનેવાલા ઉત્કૃષ્ટાધ્યવસાય મેં હવે તબ તીર્થકરપના પાવે, લેકિન મધ્યમ યા મન્દ પરિણામ હવે તબ ભી ચૈત્ય ઔર ચૈત્યદ્રવ્ય કા ઉપકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
કરનેવાલા ગણધર પદવી ઔર પ્રત્યેક બુદ્ધપના પાતા હૈ. દેખિયે વહ પાઠ ચેઈકુલગણુસંઘે ઉવયારે કુણઈજા અણુસંસી પૉયબુદ્ધ ગાજહર તિત્થરો વા તઓ હેઈ ૪૧૯ો
ઈસ ગાથા મેં શ્રીમાન હરિભદ્રસૂરિજી ફતે હૈ કિ પિગલિક ઈચ્છા વિના કા જીવ ચૈત્ય કુલગણ ઔર સંઘ કે જે સહારા દેતા હૈ, વહ પ્રત્યેક બુદ્ધપના પાતા હૈ યા ગણધરપના પાતા હૈ યા આખિર મેં તીર્થકર ભી હોતા હૈ. આખીર મેં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ દિખાતે હૈ કે કમસે કમ પરિણામવાલા ભી દેવદ્રવ્ય વૃદ્ધિ કરનેવાલા જીવ સુર અસુર ઔર મનુષ્ય કા પૂજ્ય હેકર કર્મ રહિત હેકર મેક્ષ જાતા હૈ, દેખો યહ ગાથા– પરિણામવિસેમેણું એ અન્નયર ભાવમહિગમ્મા સુરમયાસુરમહિએ સિઝતિ જીવો ધુમકિલેસે છે
પરિણામ કી તારતમ્યતા હોને સે કઈ ભી જઘન્ય પરિણામ સે દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરનેવાલા સુર અસુર મનુષ્ય સે પૂજિત હેકર કર્મ રહિત બન કર મેક્ષ પાતા હૈ.
અબ સેચિયે! જિસ દેવદ્રવ્ય કી વૃદ્ધિ સે ચરમ શરીરીપના, પ્રત્યેક બુદ્ધપના, ગણધરપના ઓર તીર્થકરપના મિલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
હૈ ઉસ દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની વહ હરેક ભવ્યાત્મા કી ફર્જ હૈ કિ નહી ? યહ દેવદ્રવ્ય કી વૃદ્ધિ અભી હી હાતી હૈ અિસા જત સમઝિયે, કિન્તુ શ્રીમાન મહાવીર મહારાજ કે વખ્ત ભી શ્રેણિક મહારાજા તીનહી કાલ સુવર્ણ કે ૧૦૮ જવ સે ભગવાન કા પૂજન કર કે દેવદ્રવ્ય બઢાતે થે. ઈસ સોના કે જવ કે વિષય મેં મતાર્ય મુનિ કા દષ્ટાંત સમી ભવ્ય છે કે ખ્યાલમેં હી હિ. દેખિયે યહ આવશ્યક કા અધિકાર–
તળેવ રાયગિહે હિંડ, સુવર્ણકાર શિવમાગ, સે ય સેણીયમ્સ સેવાણિયાણું જવાબુમ
સત કરેઈ, ચેઇયસ્થણિયાએ પરિવાડિએ સેણિએ કેરે તિસંગ્ઝ.”
મતાર્ય મુનિ વહાં રાજગૃહી મેં ગોચરી ફિરતે હૈ, સેની કે ઘર પર આયે, વહ સુનાર શ્રેણિક રાજા કે ૧૦૮ જવ સોને કે કરતા હૈ, યે કિ શ્રેણિક પરિપાટી કે ચિત્ય મેં પૂજન કે લિયે ત્રિકાલ ૧૦૮ જવ કરાતા હૈ.
ઈસી તરહ સે શ્રીમાન મહાવીર મહારાજ કે વખ્ત મેં હી સિંધુવીર કે મહારાજ ઉદાયન રાજા કી મૂર્તિ કે જીવિત સ્વામિ શ્રી મહાવીર મહારાજ કી પ્રતિમા કે લિયે ચડપ્રદ્યોતન ને બારહ હજાર ગાંવ દિયે હૈ. દેખિયે યહ પાઠ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
વિદ્યુન્માલિતાયે તુ, પ્રતિમા મહીપતિ પ્રદર્દ દ્વાદશગ્રામસહસ્ત્રાનું શાસનેનસ: ૬૦૬
યાને રાજા ચડપ્રદ્યતન ને વિદ્યુમ્માલી દેવ કી બનાઈ હુઈ જીવિત સ્વામી શ્રી પ્રતિમાકે ૧૨ હજાર ગાંવ હુકમ સે દિયા. ઈતના હી નહી લેકિન દર મેં વીતભયમ્ રહી હુઈ પ્રતિમા કે લિયે ભી દશપુર શહર દિયા.
દેવદ્રવ્ય કી વૃદ્ધિ જરૂરી હૈ ઈસ લિયે તે આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિજીને સધ પ્રકરણ મેં ફર્માયા હૈ કિ જબ તક દેવદ્રવ્ય કી વૃદ્ધિ નહી હવે તબ તક શ્રાવક કે અપના ધન નહી બઢાના ચાહિયે, દેખિયે વહ પાઠ–
પ્રોડપિ વીતભયપ્રતિમામૈ વિશુદ્ધ શાસનેન દશપુર દત્વાધ્વતિકિપુરમગાત છે ૬૦૪
' યાને નિર્મલ બુદ્ધિવાલા ચણ્ડપ્રદ્યતન હુકમ સે વતભયમેં રહી હુઈ પ્રતિમા કો દશપુર નગર દેકર અવનિપુરી ગયા. ઈસ તરહ સે ચિત્ય કે લિયે ગાંવ દિયે જાતે થે, ઇસ સે હી ઉસકા હરણ હોને કા સમ્ભવ દેખ કર પંચકલ્પભાષકારને ગાંવ, ગ, હિરણ્ય ઔર ક્ષેત્ર કે લિયે સાધુ કે પ્રયત્ન કરને કા કહા હૈ.
જણદવ્ય નાણુદવંસાહારણમાઈ વ્યસંગહણું ન કરે ઇ જઈ કઈ ને કુજા નિયઘણુપસંગ ૩૦ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
યાને જબ તક દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય ઔર સાધારણ દ્રવ્ય કા સંગ્રહ (વૃદ્ધિ) ન કરે, તબ તક અને ધન કી વૃદ્ધિ નહિ કરે, ઓર ઈસી તરહ સે કરનેવાલા હી મહા શ્રાવક તીર્થકરપના પાતા હૈ, લેકિન ઈસ વિધિ સે વિરૂદ્ધ વર્તન કરનેવાલા યાને અપના દ્રવ્ય બઢાવે, લેકિન દેવદ્રવ્યાદિ નહીં બતાવે વહ જીવ દુર્લભબેધિ હેતા હૈ. દેખિયે યહ પાઠ--
એવ તિસ્થરયાં પાવઈ તપુરણુએ મહાસો ઇય વિહીવિવરીએ જો સે દુલહબેહિઓ તવા
યાને ઉપર કહે મુજબ દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરનેવાલા જીવ દેવદ્રવ્ય કી વૃદ્ધિ કે પુણ્ય સે તીર્થકર૫ના પાતા હૈ, ઔર એસિ વિધિ એ વિપરીત વર્તનવાલા દુર્લભધિ હોતા હૈ.
ઉપર કે ઈસ પાઠ કે ચને સે માલુમ હોગા કિ– જે સાધુ ભગવાન કી દ્રવ્ય પૂજા કરે ઉસ કે અપને પાસ દ્રવ્ય હિને સે મન્દિર કા હી દ્રવ્ય વાપરના પડે ઔર યહ દેષ બડા હૈ એસાગિન (માન) કર શ્રી મહાનિશીથસૂત્ર મેં ફમયા હૈ કિ–
સે ભયવં જેણું કેઈ સાહુ વા સાહુણ વા નિ ગથે અણગારે દિવ્યત્યય કુજા સેણું કિમાલજજા? ગેયમા ! જે હું કેઇ સાહુ વા સાહુણ વા નિર્ગથે અણગારે દવશ્વયં કુજા સેણું અજએઈ વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
અસંજએવા દેવભેઈએ વા દવચ્ચગેઇ વા જાવણું ઉમગઈએકિંઈ વા કુરૂઝિયસીલેઈ વા કુસીલેડ વા સજીંદયારિઓઈ વા આલવેજા રે ૩૮ ”
હે ભગવન ! જે કઈ ભી સાધુ યા સાધ્વી નિત્થ અનગાર દ્રવ્યસ્તવ કરે ઉન કો ક્યા કહના? ભગવાન ફર્માતે હૈ કિ–હે ગતમ! જે કઈ ભી સાધુ યા સાધ્વી નિર્ચન્થ અનગાર દ્રવ્યસ્તવ કરે તો ઉસકો અયત અસંત દેવજી દેવાર્થક થાવત્ એકાન્ત ઉન્માર્ગ, પતિત, શીલ રહિત, ઔર સ્વચ્છન્દ કહના છે ૩૮ છે
યાને જે નિન્ય હોકર ભગવાન કા પૂજન કરે તબભી વહ દેવજી હૈ યાને દેવભેજી હોના યહ સાધુ કે લિયે બડે મેં બડા દેષ હૈિ ઔર ઇસી સે શ્રીમાન હરિભદ્રસૂરિજી ચૈત્ય વાસ કે ઓર દેવાદિ દ્રવ્ય કે ભાગ કે અધમાધમ દિખાતે હૈ.
જીસ દેવદ્રવ્ય કી ભક્ષણ યા ઉપયોગ કરના સાધુ કે લિયે ભી મનાઈ હૈ, તે પછે દૂસરે કે લિયે કયા કહના. ઔર ઈસી સે હી દેવ દ્રવ્ય કે અંશ સે બની હુઈ વસ્તિ મેં ભી સાધુ કે રહને સે હરદમ પ્રાયશ્ચિત્ત બઢતા જાતા હૈ. દેખિયે હરિભદ્રસૂરિજી કા લેખજિગુદવ્ય લેસજણિયં કાણું જીણુદ મેયણું સવા
સાહહિ ચઇ વ્યંજઈ તં િવસિરાજ પછિત્ત ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
છલ્લ છગુયં ભિન્નયાસે ય પઇ દિણું જાવ કમ્પવિહારા ભણિય નિગમં કપે છે ૧૦૯ ' યાને દેવદ્રવ્ય કા લેખ માત્ર ભી ઇસ મેં લગા હો વૈસે સ્થાન કા યા સર્વથા દેવદ્રવ્ય કે સ્થાન કા પરિબેગ સાધુ કે વર્જન કરના ચાહિયે. જે સાધુ પૈસા સ્થાન નહીં છોડે તો ઉસ સાધુ કે પહિલે દિન છ લઘુ, દૂસરે દિન છ ગુરૂ, પિ છે પ્રતિદિન ભિન્ન માસ બઢતે બઢતે યાવત્કલ્પ વ્યવહાર મેં કહા હુઆ ચરમ પ્રાયશ્ચિત્ત યાને પારાશ્ચિત પ્રાયશ્ચિત આ જાય તબ તક હરદમ પ્રાયશ્ચિત્ત બઢતા જાતા હૈ
ઉપર કે કથન સે સાફ હો જાતા હૈ કિ દેવદ્રવ્ય સાધુ કે ઉપગ મેં કિસી તરહ સે ભી નહીં આ સક્તા. ક્તિનેક લેગ કહતે હૈં કિ–સંઘ દેવદ્રવ્ય કી વ્યવસ્થા પલટા સકે યા દેવદ્રવ્ય સંઘ કે ઉપગ મેં આ સકે, યા સંઘ મિલકર ઉસ દેવદ્રવ્ય કા દૂસરા ઉપયોગ કર સકે, તો યહ ઉપર કહે મુજબ કહને વાલે યા વૈસા કરનેવાલે સંઘ સે બાહર હી હૈ. આર વૈસે કે સંઘ કહને કે લિયે શાસ્ત્રકાર સાફ સાફ મના કરતે હૈ. દેખિયે યહ પાઠ– વાઇ દવભકપણ ત૫રા તહ ઉમષ્ણપકખકરા છે સાહ જણણ પએસ કારિણું મા ભણહ સંઘો ૧૨૦
દેવાદિ દ્રવ્ય કે ભક્ષણ કરને મેં તત્પર ઔર ઉન્માર્ગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૦.
કા પક્ષ કરને વાલે ઔર સાધુ જન કે દ્વેષી એસે કે સંઘ નહીં કહના.
ઈસ ઉપર કે પાઠ સે સાફ માલુમ હો જાયેગા કિ દેવદ્રવ્ય સાધુ, સાધ્વી, શ્રાવક યા શ્રાવિકા ચતુર્વિધ સંઘ મેં સે કિસી કા ભી ઉપભોગ મેં નહીં આ સક્તા હૈ. ઇસી સે ઉપદેશસતિકાકારને સત્ય હી કહા હૈ કિ–“એકત્રેવ સ્થાનકે દેવવિત્તમ્ ” યાને દેવદ્રવ્ય કા દૂસરે કિસી ભી કાર્ય મેં ઉપગ નહીં લે સકતે હૈં કિન્તુ કેવલ ચિત્ય કે લિયે હી ઉસ કો ઉપયોગ છે સકતા હૈ. દેવદ્રવ્ય કા ઉપગ દૂસરે સે ન હોવે ઔર ઉસ કી વૃદ્ધિ ઉપર્યુક્ત ફલ કે દેને વાલી હૈ ઇસ સે શ્રી ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ ઔર ઉપદેશપ્રાસાદ આદિ મેં દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરના યહ એક જરૂરી વાર્ષિક કૃત્ય દિખાયા હૈ
ઉપર કે લેખ સે દેવદ્રવ્ય કે બઢાના ચાહિયે. રક્ષિત રખના ઔર અપન ને ભક્ષણ કરના નહીં ઓર દૂસરે સે હાને ભી દેના નહીં. યહ બાત આપ સમઝ ગયે હેગે. લેકિન ઈસ જગહ પર શંકા હોગી કિ ઐસા ભડ઼ાર બઢને સે ઉસ કે ખાને વાલે મિલતે હૈ. ઓર વે ડુબ જાતે હૈ કે ઉસ કો બઢાના હી નહીં, કિ ઇસ સે ખાને વાલે કો દૂષિત હોને કા પ્રસંગ હી નહીં આવે ? લેકિન યહ શંકા અજ્ઞાનતા કી હી હૈ યે કિ ધર્મ પ્રગટ કરને સે નિખ્તવ એર ધર્મ કે અવર્ણવાદી ઉત્પન્ન
હેતે હૈં ઔર અનન્ત સંસારી બનતે હૈ. ઇસ સે ક્યા તીર્થંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
ભગવાન કે ધર્મ પ્રગટ નહીં કરના? એસે હી સાધુ હેને સે મિથ્યાત્વી લેગ કર્મે બાંધતે હે તે ક્યાં સાધુ નહીં તેના? મન્દિર બનવાને સે ઔર પ્રતિમા કરાને સે હી મિથ્યાત્વ ક કર્મ બન્ધન હોતા હૈ, તો કયા મન્દિર એર પ્રતિમા નહીં બનવાના? હરગિજ નહીં, ડુબનેવાલે અધમ પરિણામ સે ડુબ મરે ઇસ સે તિન કી ચાહના વાલે કે તેને કા સાધન છેડ દેના, કભી ભી મુનાસિબ નહીં હૈ. ઇસ રીતિ સે મહારાજા કુમારપાલ આર વસ્તુપાલ તેજપાલ મંત્રી ને કરડે કરડે રૂપીયા ખર્ચ કર કે જ્ઞાન ભંડાર બનવાર્ય છે. અભી ઉનમેં સે એક ભી પુસ્તક નહીં મિલતા હૈ ઔર ઇસી તરહ સે અબ ભી કિયા જાતા જ્ઞાને દ્વાર આગે કે જમાને મેં નહીં દિખાઈ દેગા તો ચા યહ જ્ઞાનઉદ્ધાર અભી નહીં કરના? હરગિજ નહીં. તૈરને કી ઈચ્છાવાલે કો તેરને કા સાધન જરૂર કરને કા હૈ. પેસ્તર કા સાધન વિનાશ પાતા હવે ઉસ કો રક્ષા કરના જરૂરી હૈ ઔર નયા સાધન ખડા કરના ઔર બઢાના ઉસ કી ભી જરૂરત હૈ. તે ઈસ સે પતર કે દેવદ્રવ્ય કા નાશ હો ગયા દેખકર દેવ
વ્ય કી વૃદ્ધિ સે પીછા નહીં હટના ચાહિયે. એક પુત્ર કા મરણ દેખ કર દૂસરે પુત્ર કે નહીં બઢાના યા પિષણ નહીં કરના યહ દુનિયા કે વ્યવહાર સે ભી બાહર હૈ. દેવદ્રવ્યકી વૃદ્ધિ કે ઉપર લિખા હુઆ ફલ સમજ કર ભવ્ય કે દેવદ્રવ્ય કી વૃદ્ધિ જરૂર કરની ચાહિયે. દેવદ્રવ્ય કી વૃદ્ધિ રક્ષા મંજુર હાને પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૨
ભી કિતનેક ઐસા કહતે હૈ કિ અવિધિ સે દેવદ્રવ્ય બઢાને મેં ભી અનન્ત સંસાર કી વૃદ્ધિ હૈ. શ્રીમાન હરિભદ્રસૂરિજીને હી કહા હૈ કિ– જિણવર આણુરહિયં વદ્ધાજંતાવિ કેવિ જીદબં બુદ્ધતિ ભવસમુદે મૂઢા મહેણ અનાણા ૧૨ છે
યાને જિનેશ્વર મહારાજ કી આજ્ઞા કે રહિતપને કંઈ અજ્ઞાની માહ સે મુઝાયે હુએ દેવદ્રવ્ય કો બઢાતે હુએ સંસાર સમુદ્ર મેં ડુબતે હૈ, તો ઈસસે માલુમ હોતા કી દેવદ્રવ્ય વિધિ સે બઢાના ચાહિયે.
યહ કહના સચ્ચા હૈ. કોઈ ભી કાર્ય વિધિ સિવાય ફલ નહીં દેતા હૈ. લેકિન ઈસકા મતલબ યહ નહીં હૈ કિ અસલ વસ્તુ કે છોડ દેના. કોંકિ દાન, શીલ, તપ, વ્રત, પચકખાણ, પૂજા, પ્રભાવના, પિષધ, પ્રતિષ્ઠા ઔર તીર્થયાત્રા વિગેરે સબ હી ધર્મકૃત્ય વિધિ સે હી ફલ દેનેવાલે હૈ, ઔર અવિધિ સે કરને મેં આવે તે ડુબાનેવાલે હૈં. લેકિન ઈસ સે ધર્મકૃત્ય કી ઉપેક્ષા કરનેવાલા તે જરૂર હી ડુબેગા. અવિધિ સે કિયા હુઆ ભજન ભી અજીર્ણ કરતા હૈ, લેકિન સર્વથા ભજન ત્યાગ કરનેવાલા મનુષ્ય યા પ્રાણી ભી અપને જીવન કે નહીં ટીકા સકતા હૈ. ઔર જિનેશ્વર મહારાજ કી આજ્ઞા રહિત દેવદ્રવ્ય કા બઢાના કિસ કા નામ? કયા મંદિર
સલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
મેં રેકડ દેના, સેના ચાંદી દેના, ગ્રામ નગર દેના, ક્ષેત્ર ઘર વગેરા દેના, ઇસકે કિસી ભી જગહ શાસ્ત્રો મેં મનાઈ હૈ? કઈ ભી શાસ્ત્ર કા જાનકાર ઐસી બાત નહીં કહ સકતા હૈ. કર્યો કિ ઉપર દિયે હુએ શાસ્ત્રોં કે પ્રમાણે સે હી સુવર્ણાદિ ઔર ગ્રામાદિ દેને કા નિશ્ચિત હુઆ હૈ ઇસ સે યહ ભી સિદ્ધ હુઆ કિ અપની તરફ સે ગ્રામાદિ સુવર્ણ આદિ દેકર દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની ચાહિયે. ઇસ તરહ સે ગામ આદિ દેકર વૃદ્ધિ હતી હૈ ઉસી તરહ સે ઉછામણી (બેલી) યાને બેલી સે હી દેવદ્રવ્ય કી વૃદ્ધિ કરની, વો મુનાસિબ નહીં હૈ.
ઉછામણી યા બલી કરના વહ શ્વેતામ્બર કો હી માન્ય હૈ એસા નહી કિન્ત દિગમ્બરે કે ભી માન્ય હૈ, અન્યથા ગિર- નારજી તીર્થ કે વિવાદ મેં દિગમ્બર લેક યહ બાત કેસે માન્ય કરતે કિ જ્યાદા બેલી બેલે ઉસી કા તીર્થ ગિનના, ઔર યહ બાત તે સુકૃતસાગર આદિ ગ્રન્થો મેં પ્રસિદ્ધ હી હૈ કિ છપ્પનઘડી સોના બેલ કર પેથડશાને ગિરનારજી તીર્થ કે વેતા
અર બનાયા ઔર ઉસ વક્ત દિગમ્બર સે મંજૂર ભી ક્યિા, રાજા કુમારપાલ ને ભી સિદ્ધાચલજી પર ઈન્દ્રમાલા કી ઉછામણ કી, વાલ્મટ ને ભી ઉછામણી કી, શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ ને ઉછામણું સે આરતી આદિ કરને કા કહા.
ઈતના હી નહીં લેકિન શ્રાદ્ધવિધિ મેં ભી “યદા ચ ચેન ચાવતા માલા પરિણાપનાદિ કૃત તદા તાવ દેવાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
દ્રય જાતવાને માલાકી ઉછામણું મેં જીસ વખ્ત બેલને મેં આયા ઉસી વખ્ત સે વહ બાલા હુઆ દ્રવ્ય દેવદ્રવ્ય ગિના જાવે યાને ઉસમેં સે કુછ ભી અંશ દૂસરે ખાતે મેં લે જાવે નહીં; છતની ઉછામણી હી હે વહ સબ દેવદ્રવ્ય હી હૈ. ઈસ સ્થાન પર સેચના ચાહિયે કિ સંઘ કે બહાને સે લી હઈ માલા કી ભી ઉછામણ દેવદ્રવ્ય હવે ઓર ઉપધાન કિ જે જ્ઞાન કે આરાધન કે લિયે હોતે હૈ ઉસમેં ભી બોલા હઆ દ્રવ્ય દેવદ્રવ્ય હવે તે પીછે ખુદ ભગવાન કે આલખન સે હી એર ભગવાન કી માતા કે આયે હુએ સ્વપ્ન એર લગવાન્ કે હી પાલને કા દ્રવ્ય દૂસરે ખાતે મેં કેસે જાવે? ઓર એસા નહીં કહના ચાહિયે કિ કેવલજ્ઞાનીપણું કે બાદ હી દેવપના હે કર્યો કિ એસા કહને સે તે તીર્થકર મહારાજા કે જ્ઞાન, એર નિર્વાણ દિને હી કલ્યાણક હશે. યવન, જન્મ એર દિક્ષા યે તીને કલ્યાણક ઉડ જાયેગે. ભગવાન કા દીયા હવા સંવછરી દાન આદિ તે ભગવાન ને હી અપને કલ્પ સે દિયા હૈ. ઇસ સે હરજ નહીં કરેગા. જેસે દીક્ષા લેનેવાલા ગુરૂ આદિ સે સબ ઉપકરણ લે, લેકિન દૂસરા ચેરને વાલા તે નરકાદિકગતિ કા અધિકારી બને. કયા મહાવીર મહારાજ કે બચપણ મેં એર છદ્મસ્થપને મેં ઉપસર્ગ કરને વાલે જિનેશ્વર કી અશાતના કરનેવાલે નહીં હુએ ? શારરકાર મહારાજા તે યવન સે હી જિપને કો નમસ્કારાદિ કાર્ય ફરમાતે હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫
હેમચન્દ્ર મહારજ, ધર્મેષસૂરિજી, રત્નશખરસૂરિજી માનવિજપાધ્યાય વગરહ મહાનુભાવ કયા જિનેશ્વર મહારાજ કી આજ્ઞા સે વિરુદ્ધ વર્તનવાલે એર કહને વાલે થે? એસા કહને કી હિમ્મત ભવભીરૂ જીવ તો કભી નહીં કર સક્તા છે. કિતને કા કહના હૈ કિ પ્રતિકમણ કા બેલી સાધારણ ખાતે મેં લે જાને કી વિજ્યસેનસૂરિજીને કમાય છે, તે યહ બાત સચ્ચી હૈ, લેકિન યહ સાધારણ શબ્દ અભી ચાલુ કે દેવદ્રવ્ય
મ્પકને કહિપત કિયે સાધારણ ખાતે કે લિયે નહીં હૈ. કિંતુ મન્દિર કે સાધારણ કે લિયે હી હૈ. દેખિયે! શ્રીમાન હીરસૂરિજી કયા કહતે હૈં–
“વાપિ વાપિ તદભાવે જિનભવનાદિ નિર્વાહાસભ્યન નિવારયિતુમશમિતિ
' યાને કિસી કિસી જગહ પર પ્રતિક્રમણાદિ બોલી કે દ્રવ્ય સિવાય જિનભવનાદિક કા નિવહ હી નહીં હોતા ઈસ સે નિવારણ કરના અશકય છે. વાચક જન સોચે કિ જબ પ્રતિકમણાદિ બોલી કે દ્રવ્ય ભી જિન ભવન કે લિયે રખા ગયા છે, તો પછે વહ દ્રવ્ય દેવદ્રવ્ય યા દેવ કા સાધારણ દ્રવ્ય હી હેવે, લેકિન શ્રાવક કે લડું ખાને યા સાધુ કો જ મજા ઉડાને કે કામ મેં યહ દ્રવ્ય કહાં સે આવે?
કિતનેક કા કહના હૈ કિ-હીરસૂરિજી કા ઉછામણી કરની યહ સુવિહિત આચરણું સે નહીં હૈ એસા કહના હૈ. તે યહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
બાત બિલકુલ ગલત હૈ, કકિ હેમચન્દ્રસૂરિ મહારાજ સરી છે. થાવત્ રત્નશેખરસૂરિજી કે વે શ્રીમાન હીરસૂરિજી કભી ભો અસુવિહિત નહીં ગિને. અસલ મેં જેસા આજ કલ મારવાડાદિ દેશ મેં સામાયિક ઉચ્ચારણ કરને બાદ ઘી બોલ કર આદેશ દિયે જાતે હૈ એસે રિવાજ કે લિયે શ્રીમાન હીરસૂરિજી ને ફર્માયા હૈ ઔર ઈસીસે હી વહાં પર પ્રતિકમણાદિ આદેશ ઐસા કહા હૈ ઔર સુવિહિત કે લિયે કહાં હૈ યાને સામાયિક લેને બાદ બોલી કરની, સાધુ કે આદેશ દેના ઔર વહ ઘી કી વૃદ્ધિ કે હિસાબ સે દેના યહ સુવિહિતાં કે ઠીક નહીં માલૂમ હતા. જહાં પર વિશેષ આદેશ વિશિષ્ટ પુરૂષ કે લિયે કહા હૈ વહાં પર સર્વ આદેશ કે લિયે ઔર સભી અવસ્થા કે લિયે લગા દેના યહ અક્કલમન્દી કા કાર્ય નહીં હ.
કિતનેક કાયહ કહા હૈ કિ–ભગવાન કી પૂજા આરતી વગેર: દલબિર કાર ઉસ મેં દ્રવ્ય સે સમ્બન્ધ રખના ઓર દ્રવ્ય વાલે કે જ્યાદા લાભ દેનામી તરહ સે મુનાસિબ નહીં હૈ-લેકિન એસા કહના યહ ભી શાસ્ત્ર સે વિરૂદ્ધ હૈ, કકિ ખૂદ જિનેશ્વર મહારાજ કે જન્માભિષેક આદિ મેં અશ્રુતેન્દ્રાદિ ઈન્દ્રો કે અનુકમ સે હી અભિષેક હેતે હ, તે ક્યા વે અભિષેક દ્રવ્ય કી અપેક્ષા સે નહીં હૈ?
વહાં પર તે દેવદ્રવ્ય કી વૃદ્ધિ કા નહીં હોને પર કેવલ અપની અપની ઠકુરાઈ સે હી પેશ્વર અભિષેક કરતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
:{TI
Page #230
--------------------------------------------------------------------------
________________ 1 . zlcPhilo hry Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com