SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૦. વડાચાટા.. ૨૩. શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર નામશ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, સ્થળ-વડાચૌટા કબુતરખાના પાસે. દેરાસર બંધાવનાર–જમનાદાસ લાલભાઈ. મૂળનાયક–શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર––શેઠ જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. વકીલ ડાહ્યાભાઈ મેતીચંદ વગેરે. પ્રતિષ્ઠા–સંવત ૧૯૪૧માં જમનાદાસ લાલભાઈએ કરી. જીર્ણોદ્ધાર-૧૯૭પમાં થયે. પ્રતિષ્ઠા કરાવનાર–શ્રી સંતનવિજયજી મહારાજ. પ્રતિષ્ઠા કરનાર–અમીચંદ ખૂબચંદ. કાંકરીયાનું દેરાસર અહીં લાવવામાં આવેલ છે–ત્યાંના મૂળ નાયકછ તે અહીંના મૂળ નાયક છે. ગોખલા ૫ર લેખ નીચે મુજબ છે – બાઘલશાવાળા બોઘલદાસે વરદાસના વારસ મગનભાઈ કસ્તુરચંદનું આ ઘર દેરાસર છે. સંવત ૧૯૭૫ના વૈશાક શુદી ને સોમવારે પધરાવ્યું છે. ૨૪. શ્રી સીમંધર સ્વામીજી ભગવાનનું દેરાસર. નામ--શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર. સ્થલ–-વડાચૌટા. તાળાવાળી પિળ. મળનાયક-શ્રી સીમંધર સ્વામીજી ભગવાન. જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા સંવત. ૧૯૩૭માં થઈ. : ભગવાનને ગાદીનશીન કરનાર–શેઠ ધરમચંદ ઉદયચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy