SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સરતનાં શ્રી જિન ચૈત્યો. ગેાપીપુરા. ૧. શ્રી અષ્ટાપદજીનું દેરાસર. સ્થલ–ગાપીપુરા ખાડી ઉપર મૂલનાયક–શ્રી આદીશ્વરજી ભગવાન. બંધાવનાર-કલાભાઈ શ્રીપતજી. વહીવટદાર-પાનાચંદ દીપચંદ સુખડીયા. સંવત ૧૯૪૩માં દેરાસર બંધાયું. પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૪૩ ના વૈશાક શુક્ર ૬ના દીવસે શેઠ ગારધનદાસ અનુપશાજીએ કરાવી,જેમનાં સ્ત્રી (શેઠાણી) નું નામ વીજાબાઈ. આ દેરાસર આપણા મૂળ તીર્થ શ્રી અષ્ટાપદછના ખ્યાલ આપવાના આશયથી બંધાવ્યું હોય એમ જણાય છે. અષ્ટાપદ એટલે આઠ પગલાં અને આ દેરાસરમાં પણ તેવી જ ગોઠવણ કરેલી જણાય છે; ઉપર ચાર બિમ્બા તથા બીજા વીસ બિમ્બે ત્યાં પધરાવવામાં આવ્યાં છે. મંદિરના રંગમંડપમાં એ ગાખલા છે જેના શિલાલેખ નીચે મુજબ શિલાલેખા. (૧) ગણુભાઈ રૂપદે સંવત ૧૯૭૯ વૈશાખ વદ ૨ વાર મુદ્દે શ્રી. આદીશ્વર ભગવાન બેસાડયા છે. (૨) શા. બાલુભાઈ નાહાલચંદે સંવત ૧૯૭૯ વૈશાક વદ ૨ વાર મુધે શ્રી અજિતનાથ ભગવાન એસાડયા છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy