SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ :: પ્રકરણ ૭ મું :: મૂર્તિપૂજન-તીથપૂજન–પ્રભાવ મૂર્તિ એ મેક્ષમાર્ગનું પરમ આલંબન છે. મૂર્તિ જિનાલય અને તીર્થ એજ સ્થાવર તીર્થ. તારે તેને તીર્થ કહીયે. પ્રભુ-વિહરમાન પ્રભુએ જંગમતીર્થ અને મૂર્તિની એ સ્થાવર તીર્થ–ચત્ય એટલે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ અને તે શ્રી જિન સરખીજ. –શાર્દૂલવિક્રીડિતपापं लुम्पतिदुर्गतिं दलयति व्यापादय त्यापदं, पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णातिनीरोगताम् । सौभाग्यं विदधाति पल्लव यतिप्रीतिं प्रसूते यशा, स्वर्गच्छति निर्वृत्तिं च स्व यत्य हितां निर्मिता॥ શાતર્થિક શ્રી સમપ્રભસૂરિ અર્થ-જિન ભગવાનની પૂજા પાપને લેપે છે, દુર્ગતિને નિવારે છે, આપત્તિને નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, આરોગ્યને પિષે છે, સૌભાગ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy