SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અ ૪૦. શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર નામ—શ્રી શીતલનાથ ભગવાનનું દેરાસર. સ્થળ—શ્રી હરીપુરા. મૂળનાયક—શ્રી શીતલનાથજી ભગવાન. વહીવટદાર—ચંદુલાલ નગીનદાસ તથા નગીનદાસ કીકાભાઈ. પહેલી પ્રતિષ્ઠા સ ંવત ૧૯૬૪ માં થઈ છે. ૧૯૪૫ માં મોટી આગમાં દેરાસર મળી ગયેલું તે કરી ૧૯૪૮ માં બંધાયું. બંધાવનાર—ત્રી સંધ. આ દેરાસરજીની પ્રતિષ્ઠા શ્રી રતનસાગરજી મહારાજે કરાવી છે, આ દેરાસરની સ્થિતિ સારી છે, ધણું રમણીય છે અને લાડવા શ્રીમાળીના દેરાસર તરીકે ઓળખાય છે. લાડવા શ્રીમાળી ભાઈઓએ ચૈત્યપૂજામાં આપેલા કાળાનું આ સ્મરણ ચિન્હ છે. ૪૧. શ્રી દાદા સાહેબનું દેરાસર. (ત્રી જિનદત્તસૂરિની પાદુકા) નામ–શ્રી દાદા સાહેબનું દેરાસર સ્થળ-શ્રી હરિપુરા વહીવટદાર—શેઠ પાનાચંદ ભગુભાઈ તથા કૃષ્ણા ોધાજી આ દેરાસર ખરતર ગચ્છના દેરાસર તરીકે એળખાય છે. એના જીર્ણોદ્ધારના લેખ નીચે મુજબ છે. “ શ્રી શ્રી શ્રી શ્રી જૈન શ્વેતાંબર મુનિ મહારાજજી શ્રી શ્રી શ્રી માહનલાલજી મહારાજના ઉપદેશથી આ દાદા સાહેબનું દેરાસર ખરતર ગચ્છના સંધનુ તે સર્વેએ મળીને જીર્ણોદ્ધાર કર્યો છે. સવત ૧૯૬૩ ની સાલમાં ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy