SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વહીવટદારોડ ચુનીલાલ બાલુભાઈ. પહેલી પ્રતિષ્ઠા. સંવત ૧૯૪૮ માં થઈ હતી. જીર્ણોદ્ધાર થશે ત્યારે બીજી પ્રતિષ્ઠા સંવત ૧૯૮૩ ના મહા સુદી ૬ પ્રભુજીને ગાદીનશન કરનાર-શેઠ ચુનીલાલ બાબુભાઈ તથા શેઠ મગનલાલ રણછોડદાસ. બંધાવનાર-શ્રી સંધ સ્થિતિ સારી જરૂરીયાતમાં કેસરની જરૂર છે. ૫, શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર નામ-શ્રી ચંદ્રપ્રભુજીનું દેરાસર. સ્થળગોળ શેરી મૂળનાયક-શ્રી ચંદ્રપ્રભુજી બંધાવનાર–બાઈ નેમીકુ વર સ્થિતિ–સારી આ દેરાસરજીમાં કેસરની જરૂર છે. વહીવટદાર–શેઠ ચુનીલાલ બાલુભાઈ દેરાસરજી પરને લેખ. સંવત ૧૯૪૬ ના વર્ષે શ્રાવણ સુદી છઠ ને વાર બુધ આ દેરાસર શા. રૂપચંદ રાયચંદની છોકરી બાઈ નેમીકે વરે બંધાવ્યું છે. આ દેરાસર ગાળશેરીના સંધને સ્વાધીન કર્યું છે અને મારા મુવા પછી જે કાંઈ મીલકત છે તે દેરાસરછની છે. ૪૬. શ્રી આદીશ્વરજીનું દેરાસર. (લાઈન્સ) નામ-શ્રી આદીશ્વરજીનું દેરાસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy