SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કે જેમાં તીર્થયાત્રા અને પ્રતિમાપૂજાને રિવાજ ઘણી જ જૂને. પુરાણો છે, તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ સ્થાનમાં ભાવિક જેને ઘણું દૂર દૂરના દેશો થકી સંા લેઈ જતા અને તીર્થાટન કરી પિતાની ધાર્મિક શ્રદ્ધાને સફલ કરતા. પોતાના ગામ નગરનાં ચેત્યોને તે હમેશાં ભેટતા, ચેત્યે અધિક વા સમય આછ મલતાં નગરનાં સર્વ ચેચેન યાત્રા નિત્ય ન થતી તો છેવટે આઠમે ચઉદશ જેવા ખાસ ધાર્મિક દિવસોમાં તે પૂર્વોક્ત યાત્રા અવશ્ય કરતા જ. કાલાન્તરે આ પ્રવૃત્તિમાં પણ મંદતા ન પેસી જાય એટલા માટે મૃતધર પૂજ્ય આચાર્યોએ નિયમ ઘડયો કે આઠમ ચઉદશે તે ચેન વંદના કરવીજ, અને જે સાધુ કે વ્રતી ગૃહસ્થ આ નિયમ પ્રમાણે ન વર્તશે તો તે દંડનો ભાગી થશે. આ પ્રમાણે નગર વા ગામનાં સર્વ ચૈત્યેની યાત્રા તે “ચેઈઅપરિવાડેજત્તા’ (ચૈત્યપરિપાટિયાત્રા) કહેવાતી. અને એ પ્રવૃત્તિ વિશેષ પ્રચલિત થતાં ઉતાવલને લીધે “યાત્રા” શબ્દ નિકલી જઈને ચિત્યપરિપાટિ” શબ્દ જ પ્રાથમિક મૂલ અને જણાવવામાં દ્ધ થઈ ગ. વખત જતાં ચૈત્યપરિપાટી–ચૈત્યપરિવાહી ચૈત્યપ્રવાડી, ચિત્રપ્રવાડી ઈત્યાદિ અનેક પ્રકારના ચેઈઅપરિવાડી જતાના સ્થાને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ રૂઢ થયા, જે આજ પર્યન્ત તે અર્થને જણાવી રહ્યા છે. ઉપરના વિવેચનથી એ વાત સ્પષ્ટ થઈ કે “ત્યપરિવાલી' એ નામ એક પ્રકારની યાત્રાનું છે, અને ઉપચાથી સ્વી યાત્રાનું વર્ણન કે વિવેચન કરનાર પ્રબન્ધ વા સ્તવનો પણ “ચત્યપરિવાડી’ના નામથી ખાવા લાગ્યાં કે જે બનાવ સાહિત્યમામને એક સ્વાભાવિક ઘટના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy