________________
દેશકાળકા વિચાર કરકે ઉપાય કરના ચાહીયે તાકી કહી ઓર જગા પર ફિર એસી ઘટના ન હોને પાવે.
બંબઈકે જૈન મંદિરેમેં ગુજરાત કે ધન બ્રાહ્મણ પુજારીકા ધંધા કરતે હૈ પરંતુ ઉનકા નિરીક્ષણ ક્યિા જાય તે ઉન્હેં કિસી હાલતમેં પૂજારી નહિ રખના ચાહીયે પરંતુ જેનિકે હઠ એર દુરાગ્રહકા પરિણામ સારે જૈન સમાજે ભાગતી હૈ. હમારી રાયસે તે પૂજારી જેન જાતીકા હી હોના ચાહીયે.
જૈનશાસન વૈશાખ સુદ ૪ બુધ. વી-સં. ૨૪૪૩ ” પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી કપડવંજથી ફાગણ વદ ૯ ના કાગળમાં ચારૂપના કેસના સબંધમાં લખતાં ઉમેરે છે કે –
પ્રાય અનેક જૈન મંદિરોમેં સ્વપૂજા કરને કે લીએ મહાદેવ આદિ દેવકી મૂત્તિએ રખી હૈ ઓર જૈનોને લીહાજ તથા દયાભાવસે નહિ રેકા ઈસ લીયે. ચહ ચુકાદા ઉન ઉન સ્થાનેપર અત્યંત હાનિકારક હે જાયલા.” :
સુરતથી આગમકારક આચાર્ય શ્રી આણંદસાગરજી મહારાજ ફાગણ સુદી ૧૨ ના કામમાં જણાવે છે કે
દરેક ગામે દરેક કાર જ્યાં પૂજારીના અપ્રમાણિકપણુથી અને કાર્યવાહકોની બેદરકારીથી અન્ય દેવોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com