________________
તે જ ! 'विनयविजयोपाध्यायविरचित.
सूर्यपुरचैत्यपरिपाटी.
પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ,
ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે; સેવ કરૂં મન રંગમ્યું એ,
સૂરતિ સૂરતિપુર સિણગાર કે પૂજીએ પ્રથમ તીર્થંકર એ.
ગુ.
પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગ જયે, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયે; સવિ નીતિ દાખી મુતિ ભાવી આપ જગ સાષી થયા, રસરંગ ચાપી દુરતિ નાગી અષયસુખ સંગમ લી. ૧ સેલમા એ સલમા એ સાંતિજિણે સરૂ એ,
સૂરતિ સૂરતિપુર સિણગાર કે; અચિરકુંઅર ગુણનિલે એ,
વિશ્વસેન વિશ્વસેન સમ મલ્હાર તો;
સલમા સાંતિ જિણેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com