Book Title: Antray Karm Nivaran Ashtprakari Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivan Mani Sadvachan Mala Trust
Catalog link: https://jainqq.org/explore/005419/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાજી 8 જાની - પંડિતશ્રી વીરવિજયજી મ. દત હરસણિીનાં છે નાપાકારી [@જી a d aloo Inferationales For Personale Wwwerotary Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવન-મણ સહવાચનમાળા ટ્રસ્ટ selle . S મકી Jain Education Intemational personal Private Use www.jainelibrary Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી વીરવિજયજી કૃત અંતરાય કર્મનિવારણ અષ્ટપ્રકારી પૂજા સંપાદક : જયભિખુ : પ્રકાશક : શ્રી જીવન-મણિ સદવાચનમાળા ટ્રસ્ટ લાલભાઈ મણીલાલ શાહ જીવન-મણિ, અમદાવાદ-૭, For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ ઃ ૧૯૭૪ વીર સંવત : ૨૫૦૦ કિંમત : રૂ. ૨-૦૦ : પ્રકાશક : લભાઈ મણિલાલ શાહ શ્રી જીવન-મણિ સદ્વાચનમાળા ટ્રસ્ટ જીવન-મણિ, ઓપેરા સોસાયટી સામે, નવા વિકાસગૃહ પાસે, ફતહનગર, પાલડી, અમદાવાદ-૭. : મુદ્રકઃ દીલા પ્રીન્ટર્સ, દીપક લાલભાઈની કંપની ૨૬, સુપ્રભાત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, દરીયાપુર દરવાજા બહાર, બારડેલપુરા, અમદાવાદ-૧૬, ફેન ૨૦૪૦૭, ૨૦૯૭૩ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ પ્રસંગે શ્રી જીવન-મણિ સવાચનમાળા ટ્રસ્ટ તરફથી દશ વર્ષ પહેલાં, સને ૧૯૬૪ની સાલમાં, પ્રગટ કરેલ આ પૂજાની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમે સંતોષ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ' આ નાના સરખા પ્રકાશનની એક નાની સરખી છતાં અમારે માટે સદા યાદગાર બની રહે એની કથા છે. આ ટ્રસ્ટનાં એક પ્રેરક અને મારાં સહધર્મચારિણું અ.સૌ. લીલાવતીને વિ. સં. ૨૦૧૮માં દેહવિલય થશે તે વખતે તેઓને અતિપ્રિય એવું પૂજા-સાહિત્ય પ્રગટ કરે છે તેટલું સરળ, રંજક ને સુઘડ રીતે રજૂ કરવું–એવી ભાવના અમારા અંતરમાં ઉદ્દભવેલી. એ ભાવના અનુસાર સ્વર્ગસ્થની પહેલી મૃત્યુતિથિએ પં. શ્રી વીરવિજયજીકૃત “બાર વ્રતની પૂજા અર્થ સાથે અમે પ્રગટ કરી હતી. અને એમની બીજી મૃત્યુતિથિએ એ કવિવરની રચેલી “અંતરાયકર્મનિવારણ પૂજા અર્થ સાથે ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવી હતી. આ જોકપ્રિય કાવ્યકૃતિનું અમે શક્ય તેટલું સંશોધન અને સુશોભન કરવા પ્રયાસ કર્યો હતો; અને એમ કરતાં અમારા મનને પ્રભુની આંગી રહ્યા જે આનંદ આવ્યા હતા. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ERILLISET LAGER આ કાર્યમાં આ ટ્રસ્ટના મારા સાથી-મિત્ર સ્વર્ગસ્થ શ્રી જયભિખુએ દિલના ઉછરંગથી કામ કર્યું હતું. ઉપરાંત આ ભક્તિ-પૂજાના પ્રશસ્ત કાર્યમાં અનેક હાથ રળિયામણા બન્યા હતા. આમાં અમને અનેક મિત્રો અને સ્નેહીઓને જે સહકાર મળ્યો હતો, એનું સ્મરણ કરતાં અમે ઊડી કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. - આ પુસ્તકના પુનર્મુદ્રણમાં બને તેટલી ચોકસાઈ રાખવા છતાં, અતિ ઝડપના કારણે અને અન્ય પ્રવૃતિઓમાં મગ્ન હોવાને લીધે, કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોય એ સંભવિત છે. સંપૂર્ણ જ્ઞાની તો એક સર્વજ્ઞ જ છે, બાકી બધા ભૂલને પાત્ર છે. આમાં જે કંઈ દેષ જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરવાની સૌ મહાનુભાવોને અમારી વિનંતી છે.) કામ બધી પ્રવૃતિઓમાં અંતરને એકતારે એક જ વાત ગુંજતો રહ્યો છેઃ ન હિ ત્યાગઝ શ્ચિદ્ર દુતિ રાત! છતિ | શુભ ભાવથી કરેલું કાર્ય કયારેય દુર્ભાવ કે દુર્ગતિ માટે થતું નથી, બ૯૯ કલ્યાણ સાધક બને છે, એવી અમારા અંતરમાં શ્રદ્ધા છે. GKEITSKIRKE . આ પુસ્તિકા તૈયાર કરવામાં કેટલાક ગ્રંને ઉપયોગ કર્યો હત; ખાસ કરીને ભાવનગરથી પ્રગટ થયેલ “સઠપ્રકારી પૂજાને તથા અમારા સ્નેહી માસ્તર જશવંતલાલે પ્રગટ કરેલ “પૂજાસંગ્રહ વગેરેને અર્થશુદ્ધિ ને પાઠશુદ્ધિમાં ખાસ લાભ લીધે છે; એ બનેના અમે ઋણી છીએ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ IિTીe= UTI TET TET - = ==ા આ પૂજાની પુસ્તિકાની ઘણું વખતથી માગણી થયા કરતી હતી તે આજે પૂરી થાય છે, એથી અમને આનંદ થાય છે. છેલે પરમ પ્રભુ પાસે અમારી એક જ પ્રાર્થના છે, કે – = = દાયક નામ ધરાવો તો સુખ આપે રે, સુરતરુની આગે રે શી બહુ માગણી શ્રી “શુભવીર” પ્રભુજી મેઘે કાળે રે, દીચંતા દાને શાબાશી ઘણું.” == XT પ્રભૂની પૂજા-ભક્તિમાં અમારી ભાવનાનું આ નમ્ર પુષ્પ અર્પણ કરી અમે કંઈક કૃતાર્થતા અનુભવીએ છીએ. T લાલભાઈ મ. શાહ વ્યવસ્થાપક શ્રી જીવન-મણિ સર્વાચનમાળા ટ્રસ્ટ જે E=MCSTARTER ENGIT POSTSTગ્રાન્ના E3s E LE= = ૨ . ૨ --STEREOT CROATITLE- HI) For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ * * * ગુરુ ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણું નાણ થકી જગ જાણીએ, મેહિનીનાં અહિઠાણ. * * * - - કષ્ટ કરવું તે સોહ્યલું. અજ્ઞાની પશુ ખેલ; જાણપણું જગ દોહ્યલું, જ્ઞાની માહનવેલ. - - * - - * * * * *E*:: * * * મુરખ સંગ અતિ મિલે. તે વસીએ વનવાસ; - પતિ શું વાસે વસી, છેદ મેહને પાસ. * * * * ----- * * જ. - * * * * * પં. શ્રી વીરવિજયજી ---, * - , , *** - . * . : * * * * * - * * * * --- - : -=ી =ી. -- !'ws/ -- ) - ઇ-ના . For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ P રાકેશરાઇ 2017 જાન્જી . ન ધન્ય વચન IZZERA,24" PIESE આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણ; સંસારની માયામાં મેં તે વલોવ્યું પાણી.” પં. વીરવિજયજી એ કવિ ધન્ય છે, જે પ્રભુની ભક્તિથી સભર જનગણમન-ઉદ્ધારક ગતિ રચે છે! એ ગીતકાર ધન્ય છે, જે સુમિષ્ટ કંઠે આ પ્રેમરસને હાલે પોતે પીએ છે, ને અન્ય સહુને પાય છે! - એ શ્રોતાઓને ધન્ય છે, જેનાં શ્રવણ, જિહવા ને મન આ ભક્તિરસના પાનથી રંગમછઠ બન્યાં છે! એ વિદ્વાનોને ધન્ય છે, જેઓએ સો ટચના સુવર્ણપાત્રમાં ટકનારી, સિંહના દૂધ જેવી આગમવાણીને લેકકલ્યાણ કાજે સરલ ભાવ ને સુસંવાદી અર્થમાં અવતારી છે! અને એ નમ્ર પૂજારીને ધન્ય છે, જે જે ભરાયેલી શાસ્ત્રપ્રતિમાને રેજ જળ પખાળે છે, ને દૂધે અભિષેક કરે છે! મેં તો આ પુસ્તકમાં કઈ પવિત્ર મંદિરમાં અનધિકારે પ્રવેશ કરી, દીપ પેટાવવાનું, ધૂપ કરવાનું કે બુહારી દેવાનું કામ કર્યું છે; અને એને મનને એટલો જ પરિતોષ છે. ESTRATees For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 56- 6 - 611 Geganja વા. : — ::: ન ના, - - - :::: - - : - 8 * * - પ્રત્યેક પાને અંતે આવતે કાવ્યને ગુજરાતી પદ્યાનુવાદ મારા પંડિતમિત્ર પં. અંબાલાલ છે. શાહ. વચાશક્તિ યથામતિ પ્રેમથી કરી આપે છે. વાચક તેને આરવાદ લે! જે આત્માને નિમિત્ત આવું પવિત્ર કાર્ય થયા કરે છે, એ આત્માને વાસી ખરેખર કેઈ પુણ્યભૂમિમાં હું ઘટે, જે આવાં પુણ્યકાર્યોની અમને પ્રેરણા કરતા રહે છે. પં. વિરવિજયજી મહારાજે આઠ કર્મોની આઠ એવી ચાસઠ પૂનઓ રચી છે; એમાંથી ફકત અંતરાયકર્મને લગતું પૂનષ્ટક અહીં રજૂ કર્યું છે –પુણ્યકાર્યોમાં થશે અનરાયને દૂર કરવા. 31: 2 - * * * * - - - - - - - ચંદ્રનગર - અમદાવાદ-૭ - - જયભિખુ - :"=='= * * * * * * * * ક * * * ** બ * * * *: * * * For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Teriences; 95 શભવીર [પડિત શ્રી વીરપિm ] - ચા પ્રસિદ્ધ પુજાગીતિકાર, પંડિતકવિ પંન્યાસ શ્રી વીરવિજયજી મહારાજ જેઓશ્રીએ “શુભવીરના તખલ્લુસથી પોતાની મોટા ભાગની કૃતિઓ રચી છે, તેઓ ઓગણીસમી સદીના જણીતા સ્તુતિસ્તોત્રકાર, આખ્યાનકાર, રાસ ને કીર્તનકાર હતા; જૈન દયારામ તરીકે તેઓ વિખ્યાત હતા. તેઓએ પિતાની સંખ્યાબંધ કૃતિઓથી એ વખતના પદ્મ સાહિત્યને સભર કર્યું છે. આ સ્વનામધન્ય કવિવરને જન્મ ગુજરાતના પાટનગર અમદાવાદમાં, ઘીકાંટા આગળ, શાંતિદાસના પાડામાં, બ્રાહ્મણ કુટુંબમાં થયે હતો. તેઓનું નામ કેશવરામ હતું. પિતાનું નામ જટેસર ને માતાનું નામ વિજયાદેવી હતું. કેશવરામને રળિયાત નામની પત્ની હતી. કેશવરામ એકવાર બહારગામ ગયા. મનમેજી આત્માને પાછા વળતાં અતિ મોડું થયું. માતાએ ખિજાઈને ઠપકે. આપે. જુવાન કેશવરામથી આ ઠપકે સહન ન થયા. એ રેઝકા ગામે ગયા ને ત્યાં રહ્યા. ગરથ ગાંઠે નહોતું, પણ વિદ્યા પાઠે હતી. વારસામાં ઉતરી આવેલી કંઠસ્થ વિદ્યા એમની આજીવિકા માટે પૂરતી હતી. માતાના વાત્સલ્ય ફરી વિજય મેળવ્યું, પણ કેશવનું અંતર વૈરાગ્યવાસિત થયું હતું. એ વખતે અમદાવાદ - RESPECTOLERIES ED VESPASIERANIEL For Personal & Private Use Only e are Page #13 -------------------------------------------------------------------------- ________________ Em e61267PSTEIDEN KIRSIES સુપ્રસિદ્ધ જૈનપુરી લેખાતી, ને રાજનગર તરીકે વિખ્યાત હતી. અમદાવાદમાં શેઠ હેમાભાઈની, શેઠ પ્રેમાભાઈની, શેઠ હઠીભાઈની જાહોજલાલીને સમય ચાલતો હતો. મુંબઈમાં શેઠ મોતીચંદ અમીચંદ વગેરે અગ્રગણ્ય હતા. " વિદ્વાન જૈન સાધુઓ પણ ધર્મની ભરપૂર જાહેર જલાલી પ્રવર્તાવતા વિહરતા હતા. રાજકારે ને કારે આ મુનિપુંગવોની અજબ પ્રતિષ્ઠા હતી. અઢારે આલમ એમને શિષ્યપદમાં રાચતી. એ કાળ ધર્મ-ઉછરંગને હતો, એછવરંગ વધામણને હતા. નિત્ય જમણ, નિત્ય ઓરછવ, નિત્ય પ્રતિષ્ઠા ને નિત્ય સંઘનાં ભવ્ય પ્રયાણ થતાં રહેતાં. એ યુગ સુખશાંતિને હતો. શત્રુંજય પર અસંખ્ય મંદિરે અદ્ભુત કલાકારીગરીથી નિર્માણ થઈ રહ્યાં હતાં. આખું પાલીતાણું રાજ્ય નગરશેઠ વખતચંદને ત્યાં ગિર હતું. સ્વાભાવિક છે કે કેશવરામના વૈરાગ્યવાસિત દિલને જૈન સાધુઓને પરિચય રુ હેય; એમના કડક સિદ્ધાંત અને અતિ કઠિન તપ-આચાર મનને ભાવ્યાં હોય. એટલામાં માતાને સ્વર્ગવાસ થયો. કદાચ નિઃસંતાન પત્ની પ્રથમ ગુજરી ગઈ હશે. કેશવરામ બધું વેચીસોટી માતાનું કારજ કરી “ભલુ થયું ભાંગી જંજાળની જેમ નિવૃત્ત થયા. પછી સિદ્ધગિરિના કોઈ સંઘ સાથે કેશવરામે પાલીતાણું તરફ પ્રયાણ કર્યું, પણ માર્ગમાં તેમને વ્યાધિએ ઘેરી લીધા. શ્રી શુભવિજયજી નામના સુજ્ઞ મુનિરાજે તેમને પોતાની પાસે રાખ્યા ને ઉપચારથી સ્વસ્થ કર્યા. કેશવરામને “સગપણ એક 1977ESSITATIONDEP BETETZEANIA SLIP For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નારાજગન્નાથનાર-પન્ના' * મ ન ; * * * * * * * * સાચું રે જિન અનગારનું થઈ રહ્યું. - કેશવરામ હવે સાધુઓના અંતેવાસી બની ગયા, અને સ્વાધ્યાય, તપને વિહારનું મુનિ જેવું જીવન ગાળવા લાગ્યા. પાલીતાણાથી ખંભાત તરફ ગુરુએ વિહાર કર્યો. શાસ્ત્રાભ્યાસ ને તપ આચરતા શિવરામ મુનિની જેમ ગુરુ સાથે વિહરી રહ્યા. માર્ગમાં પાનસર ગામે પં. શિવરામે દીક્ષા ગ્રહણ કરી (વિ.સં. ૧૮૪૮,કારતક). ખંભાતના શ્રીસંઘે દીક્ષા ઉત્સવ કર્યો. પં. કેશવરામ મુનિ વીરવિજય બન્યા. તેઓ પોતાના ગુરુભાઈ ધીરવિજયજી ને ભાનુવિજજી સાથે સંયમ ને સ્વાધ્યાયમાં આગળ વધ્યા. અંદર સંસકારબીજ તે પડયાં જ હતાં, જરાક ઉષ્મા મળતાં અંતરની ઉપર ભૂમિને ભેદીને એ હરિયાળીરૂપે બહાર આવ્યાં. - કવિત્વનું ઝરણું ફૂટયું; એ કવિત્વને સંયમ, તપ ને ભક્તિનું ગાન ભાવ્યું. સં. ૧૮૫૮માં કવિશ્રીએ સુરસુંદરી રાસ, નેમિનાથ વિવાહલો (વિવાહને ગરબો ને સ્થલિભદ્રજીની શિયળલ રચી. પિતાના ગુરુ શુભવિજયજીનું ચરિત્ર “શુભવેલી નામથી રચ્યું. આ પછી અમદાવાદથી તેઓ ગુરુ સાથે વડોદરા ગયા. ત્યાં વેગ વહેવરાવી ગુરુએ તેઓશ્રીને પંન્યાસપદથી વિભૂષિત કર્યા (સં. ૧૮૬૦, ફાગણ સુદ ૧૨). આ પછી તેઓશ્રીએ સુંદર કવિત્વ પમરાવતા લીંબડી, વઢવાણ, ભરૂચ, સુરત ને મુંબઈ સુધી વિહાર કર્યો. કવિમયૂર પિતાની કકાથી સમાજને આહલાદિત કરી રહ્યા હતા. એ વખતે યતિવર્ગનું પ્રાબલ્ય હતું. સુરતમાં એક વ્યક્તિ * * * * * * * કે, 4 * *** * * * * * * * પરિવાર સાદા ઝાડા : 502 For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સાથે ઝઘડા થયા. ઝઘડા તિથિના હતા. એમાં કવિવરે એવા સુંદર વાવિવાદ કર્યા કે એથી ટાપીવાળા (અંગ્રેજ) રાજી થયા, ને સુરતમાં તેઓએ નિવાસ કર્યો, આ પછી તે રાજનગરમાં આવ્યા. આ વખતે શ્રીસંઘે ભઠ્ઠીની ખારી પાસે પાષધશાળા નિર્માણ કરી. આ પાષધશાળામાં તેએશ્રી રહ્યા. આજે પણ એ સ્થાન ‘વીરના ઉપાશ્રય’· તરીકે જાણીતું છે. સ. ૧૮૭૦માં એમણે શાસ્ત્રપ્રમાણથી પ્રતિમાસિદ્ધિ કરીને પ્રતિમાના વિરાધીઓને રાજદરબારમાં ઝાંખા પાડયા. આ વિવાદસભામાં ભુજ, ખેડા, અમદાવાદના નણીના પડતા ને નારિા ઉપસ્થિત રહ્યા હતા. રાજનગરના તણીતા શેઠ હઠીસિંગ કેસરીસિંગે અમદાવાદમાં દિલ્હી દરવાન બહાર ભવ્ય જિનાલય સ્થાપન કર્યું". પ્રતિષ્ઠા અગાઉ ભાવભર્યા શેઠશ્રી એકાએક ગુજરી ગયા. તેએનાં બાહાર ધર્મ પત્ની હરકુંવર શેઠાણીએ દીનાનાથ જોશી પાસે મુર્તી કઢાવ્યું, ને પં. શ્રી વીરવિજયજી મહારાજે અંજનશલાકા કરી (સં. ૧૯૦૩, માહ વિદે ૧૧). વિ. સ. ૧૮૮૭માં કવિશ્રીએ ખાર વ્રતની પૂન અમદાવાદમાં ભટ્ટીની બારીની પાસે આવેલી પાષધશાળામાં રહીને રચી, અને ભણાવી. સં. ૧૯૦૮ ના ભાદ્રપદ વદિ ૩ના દિવસે વિદ્વાન કવિ મુનિરાજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા. પન્યાસજી પ્રખર વિદ્વાન હતા, અને કવિ હતા. ખાર ર For Personal & Private Use Only Engam), In007 Page #16 -------------------------------------------------------------------------- ________________ વ્રતની પૂજાની ઢાળામાં તેઓએ આખા ઉપાસકદશાંગ સૂત્રને ગૂંથી લીધું છે; સાથે પ્રાચીન પૂર્વે પુરુષોનાં ચરિત્રો પણ તેમાં ગૂધ્યાં છે. ચોસઠ પ્રકારી પૂજામાં આખા કર્મવાદને સમાવી દીધું છે અને સરળ રીતે શ્રોતાઓને સમજાવી દીધે છે. તેઓએ રચેલી ડીએક કૃતિઓને નામોલ્લેખ કરીને આપણે સંતોષ લઈશું. આજને અભ્યાસી પં.વીરવિજયજીની પૂજા, રાસાઓ અને સ્તવન પર એક મહાનિબંધ લખી ડોકટરેટની પદવી લઈ શકે એટલી વિપુલ અને વિવિધ સામગ્રી એમની કૃતિઓમાં ભરી પડી છે. દશાણુભકની સઝાય (ઉત્તરાધ્યયન સુત્રના આધારે); કેણિકનું સામૈયું (આચારાંગ સૂત્રના આધારે); ચાતુર્માસિક દેવવંદન વિધિ, અક્ષયનિધિતપસ્તવન (કલ્પસૂત્રના આધારે); ચાસઠ પ્રકારી પૂજા-કર્મ પર (સં. ૧૮૭૪ અમદાવાદ); ૪૫ આગમની પૂજા (સં. ૧૮૮૧, અમદાવાદ); નવ્વાણુપ્રકારી પૂજા (શત્રુંજય માહા, સં. ૧૮૮૪, પાલીતાણા); બાર વ્રતની પૂજા (સં. ૧૮૮૭ દિવાળી, અમદાવાદ, ઉપાસકદશાંગ સત્રના આધારે); ઋષભ ચિત્યવંદન (ભાયખલા પ્રતિષ્ઠા સં. ૧૮૮૮); પંચકલ્યાણક પૂજા (શંખેશ્વર, સં. ૧૮૮૯); મોતીશાનાં ઢાળિયાં; ધમ્મિલકુમાર રાસ; હિતશિખામણની સક્ઝાય; મહાવીરના ૨૭ ભવનું સ્તવન; ચંદ્રશેખર રાસ; હઠીસિંહનાં ઢાળિયાં (સં. ૧૯૦૨); સિદ્ધાચળ-ગિરનાર સંવ વર્ણન (સં. ૧૯૦૫); સંઘવણ હરકુંવર સિદ્ધક્ષેત્ર સ્તવન (સં. ૧૯૦૮); સ્તવન-સજ્જાયાદિ. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ CHAUD કવિશ્રી પેાતાના જીવનના અંતિમ સમય સુધી ગીતી ચતા જ રહ્યા. તેઓ પ્રત્યેક પુજાતે અંતે પોતાની પરંપરા આપે છે; તે એ પાઢપુરપુરા અકબર-પ્રતિખાધક શ્રી હીરવિજયસૂરિજીથી શરૂ કરે છે; શ્રી હીરવિજયસૂરિ, શ્રી વિજયસેનસૂરિ, શ્રી વિજયદેવસૂરિ, શ્રી વિજયસિ‘સિર, પ. સત્યવિજયજી, શ્રી ક્રુપૂવિજયજી, શ્રી ખીમાવિજી, શ્રી જવિજયજી તે છેલ્લે પોતાના ગુરુ શુવિજયજી બતાવે છે; તેના શિષ્ય તે પાતે, For Personal & Private Use Only MOD TADI #DDD> 100+ TE: # 1000 ના છે > +D$ 0. Page #18 -------------------------------------------------------------------------- ________________ કમપ્રકૃતિ કર્મ કર્યાથી કર્મ પિદા થાય છે. કર્મ કર્યાથી કર્મ તૂટે છે. નિષ્કામ થવું એ નિષ્કર્મ થવાને મહાન માર્ગ છે. નિષ્કર્મ સાથે મુક્તિને ગાઢ સંબંધ છે. જૈન ધર્મ ઈશ્વરને જગતને કર્તા માનતા નથી; ઈશ્વરને માથે સુખદુખ દેવા, રાયક સર્જવાને ટોપલે ઓઢાડતો નથી. એ માને છે, કે નર નિજ કરણ કરે, નારાયણ હે જાય! હર એક ભાવભીના આત્માને એ મૂછિત પરમાત્મા માને છે. વિશ્વના જીવોમાં દેખાતી અજબ વિવિધતા માત્ર કર્મને આભારી છે. કર્મની ધરી પર સંસારનું ચક્ર વેગીલું ઘૂમ્યા કરે છે, ને કરણી દ્વારા પ્રાપ્ત કરેલા કર્મના આધારે જીવમાત્રને સુખદુઃખ, શુભ-અશુભ, ઊંચતા-નીચતા, પ્રિયાપ્રિય પ્રાપ્ત થયાં કરે છે. સંસારસંચાલક, દુનિયા ડોલાવનાર, ઉન્નતિ-અવનતિનું કરનાર, સુખદુઃખ આપનાર, એક જ પ્રકારને પુરુષાર્થ છતાં એકને વિજય અને બીજાને પરાજય અપાવનાર અભુત તત્ત્વ છે કર્મ, કર્મ જૈન ધર્મનું પ્રાણભૂત તત્વ છે. સુવર્ણખાણમાં અનાદિ કાળથી સુવર્ણ ધરબાયેલું પડયું છે. એની સાથે માટીનું મિશ્રણ થયેલું છે. કેટલીકવાર સુવર્ણમાં માટીને જ ભ્રમ થાય, એટલું ગાઢ મિશ્રણ છે. એ સુવર્ણમાં મળેલી મટેડીને ગાળવાની, તપાવવાની, અલગ કરવાની–શુદ્ધિકરણની–જેમ જેમ ક્રિયાઓ થતી જાય છે, એમ એમ એ સુવર્ણ પ્રગટ થતું જાય છે; ને એ રીતે શુદ્ધિકરણ ચાલુ રહે તો એક દહાડે સો ટચના સોના રૂપે એ પ્રસિદ્ધ થાય છે, પછી એના ચલણમાં કયાંય રૂકાવટ રહેતી નથી. ૧૫ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કt.. ' ' Page #20 -------------------------------------------------------------------------- ________________ દેશનાવરણીય ક દશવૈકાલિક સૂત્રમાં પહેલુ જ્ઞાન અને પછી દયા એમ કહ્યું છે. જ્ઞાન વિના જીવ, ધાંચીના બળદની જેમ, કરે છે તા ઘ, પણ રહે છે ફેરના હેર. દેશનાવરણીય ક્રમ : આ કર્મ આત્માને વસ્તુમાં સામાન્ય બેધ થવા દેતું નથી, મનને અસ્થિર- દાલાયમાન રાખે છે. રાજા રાજસભામાં બેઠા છે; સહુનાં સુખદુખ કાપે છે; પણ પહેરેગીર સાચકને દરવાજા પર પ્રવેશતાં શકે છે, રાજાનાં દર્શન જ કરવા દેતા નથી. આવા પહેરેગીર જેવુ. આ અટકાયત કરનારું ક દર્શનાવરણીયના નવ ભેદા બતાવ્યા છે, તેમાં પાંચ પ્રકારની નિદ્રા બતાવવામાં આવી છે. નિદ્રા મેાહરાજાની દાસી લેખાઈ છે; એમાં ત્રણ મેાટી નિદ્રાઓ છે તે બે નાની છે. આ નિદ્રાથી જગતનાં સર્વ નવા મૂઝાયેલા છે. આ વિશે વિશેષ જાણવું રસિક થઈ પડે તેવુ છે. વેઢનીય : આ કર્મ બે પ્રકારનાં છે : શાતા વેદનીય ને અશાતા વૈનીય. તલવારની ધાર પર મધ લગાડેલું છે. માણસ જીભથી ચાટે છે. અને પ્રારંભમાં મધના આસ્વાદ મળે છે, પણ પાછળ છન્નુ પાવાનુ જોખમ ખડું છે; અર્થાત્ સુખ અલ્પ મૈં દુ:ખપ્રધાન ક્રમ એ વેદનીય છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ :1;, apar, Wજ '' રહઝ 6 . : 1 htતws ' વેદનીય કર્મ વેદનીયમાં દેવ-મનુષ્યને મુખ્યત્વે શાતા વેદનીય અને તિર્યંચનરકને અશાતા વેદનીય હેાય છે. શાતા વેદનીયથી સુખ મળે, પણ ત્યારે પ્રભુને સંભાર્યા ન હોય, તો તે નિરર્થક છે; એનાથી અશાતા વેદનીય સારું, જે પ્રભુને યાદ કરાવે. સુખે સાંભરે સોની, દુઃખે સાંભરે રામ, એ લેકેતિ જાણીતી છે. મેહનીય : આ કર્મ આઠેય પ્રકારનાં કર્મોમાં મુખ્ય છે, આત્માને આગળ વધતો અટકાવનારું છે,ને ભલભલા મહાન આત્માઓ એનાથી મુક્ત થઈ શકતા નથી. મેહભરી મદિરા પીને જગત ઉન્મત્તા બનેલું છે. દારૂડિયે દારૂ પીને તત્ત્વને તત્ત્વ ને સારા ખેટાને સારુંખોટું સમજી શકતા નથી; સમજ્યા છતાં આચરી શકતો નથી, એવું આ કર્મના કારણે બને છે. મોહનીય કર્મ બે પ્રકારનાં છેઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીય દર્શન એટલે શ્રદ્ધાને અર્થાત આત્મવિકાસના પ્રથમ પગમિયા રૂપ સમક્તિને રેકે છે, અને ચારિત્રમોહનીય વિરતિ અર્થાત વ્રત-નિયમ-પચ્ચખાણ તરફ અભિરુચિ થવા દેતું નથી; તેથી આઠેય કર્મોમાં આ મહા બળવાન કર્મ છે. આ તૂટતાં સાતેય કર્મ જલદી જલદી તૂટી જાય છે. આ *ચાર ચતુર ચિત્ત ચોરટારે, મોહ મહીપતિ ઘેર રે.' ૧૮ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ * Guly ' : કે છે . મેહનીય કર્મ - મેહરૂપ રાજાને ત્યાં ચાર ચાર છે ક્રોધ, માન, માયા ને લોભ. ક્રોધ પૃથ્વીની ફાટ જેવો છે, ઝટ ન પુરાય. માન હાડકા જેવું છે, ઝટ ન નમે; માયા મેંઢાના શિંગડા જેવી, વાંકીચૂંકી છે, ને લેભ કાદવના રંગ સમાન છે, જલદી પાસ ન છૂટે. આયુષ્ય : આ કર્મના ચાર ભેદ છે. આ કર્મ હોય ત્યાં સુધી દેવ, મનુષ્ય, તિર્યંચ ને નરકની ગતિમાં જીવે વારંવાર ભટકયા કરે છે. આ કર્મ પગમાં પડેલી જંજીર જેવું છે. આયુષ્યની કેદમાં જીવ કેદી હોય, દેહની દીવાલોથી ઘેરાયેલું હોય, ત્યાં સુધી મુક્તિ પામી શકતો નથી. નામકર્મ : આ કર્મના શુભ અને અશુભ આદિ અનેક ભેદે છે. સારું શરીર–ખરાબ શરીર, સુસ્વર-દુસ્વર, સુનામ-કુનામ વગેરે આ કર્મથી પ્રાપ્ત થાય છે. ચિત્રકાર જેમ સારાં-ખોટાં ચિત્ર બનાવે, એક ચિત્ર એવું બનાવે છે કે એને જોઈ હાથ જોડે, બીજું ચિત્ર એવું બનાવે છે જેના લીધે લોક એના પર થૂકે; બનાવવાનાં સાધને સરખાં છે ફક્ત ભાવના અલગ અલગ છે. એમ આ કર્મ સારબેટા નું કે જીવસ્વભાવનું નિમાર્ણ કરે છે. ' ગોત્રકમ : કુંભાર જેમ નાનામોટા ઘડા, ડાં, 'કલાડાં, ૧૮ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ - - - - છે ત્ર = .' - - જ છે આયુ કર્મ કુલડીએ બનાવે છે, એમ આ કર્મ ગુંચ કે નીચ, સરકારી કે અસંસ્કારી કુલમાં જન્મ ધરવાના નિમિત્તરૂપ બને છે. તે અંતરાય કમ : માણસ મહેનત કરે, અને ફળ ન મળે; માણસ દાન આપવા ઇરછે ને દાન આપી ન શંક; માણસ પાઈનું સાર કરવા છે ને સારું કરી ન શંક, એ આ અંતરીયકર્મને પ્રભાવ છે-જેમ રાજા દાન દેવાને હુકમ કરે છે, પણ દવાને દાન દેવા દેતા નથી, અંતરાય ખેડ કરે છે યા બહાનાં કરીને ટાળે છે. તેમ આ દરેક કર્મના ભેદો નીચે મુજબ છે : નાનાવરણયના પ, દર્શનાવરણયના, વેદનીયના ર, મહનીયના કે, આયુષ્યના ૨૮, ગાત્રના ૮ર ને અંતરાયના ૫ ભેદ છે. પ્રસ્તુત પૂછન અંતરાયકર્મ નિવારણની છે. એ ફર્મના પાંચ ભેદ છેઃ દાનાંતરાય, લાભોનરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય નેવાયત્તરાય તે એક મોટી નહેર ખાદી, એમાં કેઈ તળાવનું, કઈ નદીનું પાણુ જળમાર્ગ દ્વારા આપવામાં આવે છે. આ માર્ગમાં પ્રવેશદ્વાર ખુલ્લાં હોય ત્યારે પાછું આવતું રહું; એ દ્વાર બંધ હોય ત્યારે પાણી ચાલતું અટકે, For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (f) ( ડ R ' જહાજ ભરી રાજ, I WILL નામ કર્મ આ અમૂર્ત આત્મા સાથે કર્મને લેપ આ રીતે થાય છે : એમાં મુખ્યત્વે પાંચ કારણે માનવામાં આવ્યાં છેઃ મિથ્યાત્વ ( આત્માના વિષયમાં અશ્રદ્ધા), અવિરતિ (હિંસાથી અટકવું નહિ ને ભોગમાં આસક્તિ), પ્રમાદ (આત્મભાવનું ભૂલી જવું, કર્તવ્ય-અકર્તવ્ય ભૂલી જવાં, કષાય (ક્રોધ, લોભ આદિ) વેગ (મન, વચન ને કાયાની પ્રવૃત્તિ). આ કર્મોનાં આગમનને આસ્રવ અને અંધ તરીકે ઓળખવામાં આવે છે. મન, વચન, કાયાના ચાગથી આત્માને કર્મ ચેટે છે, અને કાર્યોની નર-તમ પ્રમાણે આત્મા સાથે એ સજજડ કે સાધારણ તેમ જ ટૂંકા કે લાંબા કાળ માટે ચોરી નય છે. પ્રમાદનો સમાવેશ અવિરત અથવા કષાયમાં થઈ શકે છે. મિથ્યાત્વ ને અવિરતિને પણ કષાયમાં સમાવેશ થઈ જાય છે, એટલે કર્મ બંધનો હેતુ મુખ્યત્વે કષાય અને રોગ લેખી શકાય. મન-વચન-કાયાની અસર પ્રવૃત્તિને નિગ્રહ, પાંચ સમિતિ, ક્ષમા-મદુલા-ઋજુના--સંયમ વગેરે દૂસ પ્રકારને ધર્મ, કે પર વિજય, ચારિત્ર એટલે વિરતિ અને પરયા દ્વારા કર્મબંધ રેકાય છે. તેને સંવર કહે છે, અને કર્મને નાના રૂપમાં તપ આદિથી નાશ કરવામાં આવે તે નિર્જરા નામે ઓળખાય છે. નિર્જરા સકામ અને કામ બે પ્રકારની હોય છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ • 1 - -- - -- --ન ન નનનન નનનનન , ગેવ કર્મ તપ દ્વારા કર્મ દૂર થાય છે તે સકામ નિર્જર. કર્મના ઉપભાગ દ્વારા કર્મ દૂર થાય તે અકામ નિર્જરા. આમ્રવૃક્ષ પર રહેલી કેરીનું દષ્ટાંત આ માટે આપવામાં આવે છે. જે ઝાડ પર કેરીને રહેવા દેવામાં આવે તે સમયે પાકી જાય છે, આ અકામ નિર્જરા. ને કેરી કાચી ઉતારી પાલમાં નાખે તે વહેલી પાકી જાય છે, આ સકામ નિર્જ રા. 'આસવ ને બંધ ભવભ્રમણનું કારણ છે. * સંવર ને નિર્જરા મેક્ષનાં કારણ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય-એ ચાર કર્મ આત્માના મૂળ સ્વભાવને ક્ષતિ-ઘાત પહોંચાડે છે માટે તે ઘાતી કર્મ કહેવાય છે. બાકીનાં ચાર વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય એ ચાર અઘાતી કહેવાય છે. એમ આઠ કર્મ પૂરાં થાય છે. જૈનએ આત્મસાધના માટે નવતરવ યા સાત તવ કહ્યાં છે. મુખ્ય બે ત –જીવ અને અજીવ. જીવ તે ચેતન અને અજીવ તે જડ. કર્મને અછવમાં સમાવેશ થાય છે. અછવમાં આસવ ને બંધ તે જીવને કર્મ બાંધવાને અધ્યવસાય ૨૨ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ તે કમ સાથેના સબંધ. આ બે તત્ત્વા ત્યાજ્ય છે. પછીનાં બે તત્ત્વા સવર્ અને નિરા. કમ્પની રુકાવટ તે આત્માની ઉજ્જવલ દશા. આ બે ગ્રાદ્ઘ તત્ત્વ છે. મેક્ષ એ અતિમ ધ્યેય છે-આત્માની સંપૂર્ણ નિર્મળ સ્થિતિ છે. જૈન ધર્મના કર્મવાદને ઘણા જુદી રીતે સમજે છે; પણ ખરી રીતે જૈનાના ઢવાદ એ નિરાશાવાદ નથી, એમાં રાજાના છોકરા રાજા થાય—એવી ઈજારાશાહીના વિરાધ છે, ત્યાં કાઈની લાગવગ ચાલતી નથી. જેવુ કરેા તેવું પામે-તમારું સુખ તમારા હાથમાં, તમારું... દુ:ખ તમારા પ્રયત્નમાં એવા ન્યાયી એ સિદ્ધાંત છે. ભાગ્યવાદ–નિયતિવાદ–જેમાં માણસ કહ્યું છે કે પ્રયત્ન કરવાની શી જરૂર છે, જે થવાનું હશે તે થશે-આ નિષ્ક્રિયતા પ્રેરક નિરાશાવાદના જૈન ધર્મ નિષેધ કર્યો છે; આ વાદના પ્રચારક ભ. મહાવીરના પ્રથમ શિષ્ય ગાશાલક હતા; તેને સધમાંથી બહિષ્કૃત કર્યા હતા. જૈનાના ક`વાદ આશાવાદ છે. સંસારની અનેક અજાયબીના એ જવાબ છે. જીવનાં સારાં-નરસાં કર્માં કદી વિફળ થતાં નથી, એ વાતનુ એ પૂર્વજન્મ તે પુનર્જન્મની ફિલસૂફી દ્વારા સમન કરે છે. ARRAZ અંતરાય કમ ૨૩ For Personal & Private Use Only ૪૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ આજ ભલે અંધકાર ઘેરાયેલા હોય, પ્રાણ પ્રયત્ન કરતે રહેશે, તો કાલે અવશ્ય પ્રકાશ પ્રાપ્ત થવાને છે. જેના કર્મવાદના આ સંદેશ છે. એ સંદેશ માનવીને સુખમાં છકી ન જવા અને વિપત્તિમાં મૂંઝાઈ ન જવા કહે છે. જેવી આજ છે. તેવી કાલ નથી ! મહાદુઃખની પણ છેડે છે; મહાસુખનો પણ અંત છે! સુખદુઃખ બંને એક અર્થમાં તજેવાં જેવાં છે, મોક્ષના મહાસુખ માટે, અને એ માટે રાગ-દ્વેષ દૂર કરવાના વતનની જરૂર છે. કર્મ કરતી વખતે સારાસારના વિચાર કરે જરૂરી છે. અને એનું પરિણામ ભોગવતાં મર્દનું દિલ રાખવું ઉચિત છે. કહ્યું છે... ' “બંધ સમય ચિત ચતીએ કર્યો ઉદયે સંતાપ સહુ શાક વધે તાપથી, છેક નરકની છાપ.” વ જ્યારે કર્મ બાંધવા લાગે છે ત્યારે તેણે કહ્યું – અકાઈ અને તેના સારા-ખોટા ફળને વિચાર કરવો જોઈએ. કર્મ કર્યા પછી, જ્યારે કર્મને ઉદય થાય ત્યારે, હાય કરવાથી શું વળે ? શેક તે ખરેખર નરક ઉપ છે. (Yછે?) For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જ રો . વિક રિ 1 2 શ્રી શંખેશ્વરુ પાર્શ્વનાથાય નમ Page #29 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કવિવર પંડિત શ્રી વીરવિજયજીકૃત– અંતરાયકર્મસૂદનાર્થ અષ્ટપ્રકારી પૂજા For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - :: આ પૂજામાં જોઈતી ચીજોનાં નામ : ૧. કુવાનું શુદ્ધજળ ૩. કેતકી જાઈનાં ફૂલ પ. પાંચ દિવેટનો દી ૭. ઉત્તમ નેવેદ્ય ૨. કેસર ૪. અગરબત્તી-ધૂપ ૬. ઉજ્જવલ તંદુલ ૮. ઉત્તમ ફળ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જળપૂજા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુ પાય; વાંછિત પદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧ [શ્રી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને મસ્તક નમાવીને, શ્રીગુરૂદેવના ચરણમાં પ્રણામ કરીને, વાંછિત સ્થાન એટલે મેક્ષપદ મેળવવા માટે આ પૂજા ભણાવી, આડે આવતાં અંતરાય કર્મને દૂર કરીશું. ] જિમ રાજા રિયો થકે, દેતાં દાન અપાર; ભંડારી ખિજય થકો, વારતે તેણી વાર. ૨ [ અંતરાય કર્મ કેવા પ્રકારનું છે, તે દાખલાથી સમજાવે છે જેમ રાજા પ્રસન્ન થયું. એણે ઈનામ આપવા કહ્યું; પણ ખીજે બળેલ ભંડારી દાન આપવામાં વિલંબ લગાડે અથવા તે ટાળે તેવું અંતરાયકર્મનું સ્વરૂપ સમજવું.] તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ-કર્મ સાધન ભણી, વિઘન કરે અપાર. ૩ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [એ પ્રમાણે અંતરાયકર્મના ઉદયથી છવ સંસારમાં–ભવરણમાં ભટકે છે. આ કર્મ ધર્મધ્યાનનાં સાધને મેળવવામાં ઘણી હરકત ખડી કરે છે. ] અરિહાને અવલંબને, તરિકે ઈણ સંસાર; અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪ [ આ ભવરણને પાર પામવા અરિહંતને આધાર શોધવો જોઈએ; અંતરાય કર્મને નાશ કરવા આઠ પ્રકારે અરિહંત દેવની પૂજા કરવી જોઈએ.] ઢાળી જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહે; કહેતાંનવિ આણે લાજ, કર જોડીને આગળ રહો. જળપૂજા કરી જિનરાજ૦ ૧ [ શ્રી. જિનેશ્વર દેવને જળથી અભિષેક કરતાં, તેઓની સમક્ષ દિલ ખોલીને વીતેલી તમામ વાતો પ્રગટ કરે. આ પ્રકારની વાત કહેતાં મનમાં શરમ કે લજ્જાને ભાવ ન આણે, અને હાથ જોડીને દીનભાવથી આગળ ઊભા રહો ને કહે.] Eદક નિતીન % % makeટેલ When on 20%A9% nિes For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ જિનપૂજે અંતરાય, આગમપી નિંદા ભજીરે વિપરીત પ્રરૂપણ થાય, દીનતણ કરુણા તજીરે, જળપૂજા કરી જિનરાજ રે [ હે પ્રભુ! મેં કેવી રીતે અંતરાય ઊભા કર્યા, તે કહું છું કેઈજિનપૂજા કરતું હોય તેને રોક્યું, આપનાં કલ્યાણકારી વચનોથી ભરેલાં આગમ શાસ્ત્ર લોપ્યાં, નિંદા કરવામાં આનંદ માણ્યો, શાસ્ત્રની આણથી વિરોધી વચન કાયાં, ને ગરીબો ઉપર દયા ન કરી.] તપસી ન નમ્યા અણગાર, જીવતણી મહિસાસરે; નવિમળિયે આ સંસાર, તુમ સરિખરે શ્રીનાથજી રે. - જળપૂજા કરી જિનરાજ, ૩ [મુનિ અને વળી તપસ્વી, એમને પણ ન નમે, અને અનેક પ્રકારે મેં જીવહિંસા કરી; કારણ કે સાચાને સાચું ને ખાટાને ખોટું બતાવનાર તારા જેવો ભગવાન મને સંસારમાં ન મળે!] રાંક ઉપર કીધે કેપ, માઠાં કર્મ પ્રકાશિયાંરે; ધર્મમારગને લોપ, પરમારથ કેતાં હાંસિયાંરે. જળપૂજા કરી જિનરાજ ૪ [મેં ગરીબ પર ક્રોધ કર્યો ને કેાઈનાં ખોટાં કામ જાહેર કર્યા. ચાડીચુગલી ખાધી, ધર્મના જે રસ્તા તે બધા મેં ખેરવી નાખ્યા, ને પરોપકારની વાત કરનારની મેં હસી-મજાક ઉડાવી.] ધારાઈ. ધ. suહી છે. દિ.શાહ 0.લાકિશad, એ બધા વેળ6 For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભણતાને કર્યો અંતરાય, દાન દિયતાં મેં વારિયા રે; ગીતારથને હેલાય, જૂઠ બેાલી ધન ચારિયાં રે. જળપુજા કરી જિનરાજ૦ ૫ [વિદ્યાના ઉપાસકેાને વિદ્યા ભણવામાં વિપદા નાખી; કોઈ દાન આપતું હાય તે! આડા હાથ કરી તેને વાર્યા; જ્ઞાની જનેાની નિંદા કરી અને જૂઠું ખેાલીને ધન મેળવ્યું, જે ધનની ચેરી કર્યા બરાબર છે. ] નર,પશુઆં, બાળક, દીન,ભૂખ્યાં રાખી આપે જન્મ્યા રે ધમ વેળાએ બળહીન, પરદારાણું રંગે રમ્યા રે. જળપુજા કરી જિનરાજ ૬ [ નાકર, ઢારઢાંખર, બાળક અને દીન-ગરીબને જમાડીને જમવું એ ધર્મમાર્ગ છેઃ તેના બદલે તેને ભૂખ્યાં–તરસ્યાં રાખી પોતે જમ્યા. અને ધર્મનાં કામ આવ્યાં, એમાં નબળા બની ગયા. અને પરદારા આદિ વિષયે રંગથી ભાગવવામાં ભારે ઝેર દાખવ્યું ! સારાંશમાં ધર્મમાં ઢીલા રહ્યો, કર્મમાં શૂરવીર થયા. ] કૂડે કાગળિયે વ્યાપાર, થાપણ રાખીને આળવી રે; વેચ્યાં પરદેશ માઝાર, બાળ કુમારિકા ભાળવી રે. જળપુજા કરી જિનરાજ૦ ૭ » Creation_PaXge For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ [ વ્યાપારમાં નામઠામાં મેટાં રાખ્યાં, ખોટા દસ્તાવેજ કર્યા, બેટાં લખત કર્યા અને કેાઈ વિશ્વાસુ મિલકત સાચવવા મૂકી ગયો હોય, તે પચાવી પાડી. તેમજ બાળક અને બાળિકાઓને ભોળવી બીજે લઈ જઈ વેચ્યાં-લેહીને વેપાર કર્યો.] પિંજરિયે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાય કરમ એમ કીધ, તે સવિજાણો છો જગધણીરે. જળપુજા કરી જિનરાજ. ૮ [ પાંજરામાં પોપટ આદિ પંખી પૂર્યા? આવી ઘણી વાતો છે, કેટકેટલી આપની આગળ કહું? એ રીતે અંતરાય કર્મ મેં બાંધ્યાં, તે બધું હું કહું છું, પણ આપ જગતના સ્વામી તે થોડું કહ્યું ઝાઝું જાણે છે.] જળે પુંજતી દ્વિજ નારી, સેમસિરિ મુગતિ વરી રે; શુભવીર જગત આધાર, આણું મેં પણ શિર ધરીરે. જળપુજા કરી જિનરાજ૯ [ હે પ્રભુ ! જળથી આપની પૂજા કરનારી બ્રાહ્મણ સ્ત્રી સોમશ્રી મુક્તિને પામો. બ્રહ્મપુર નામે નગર. સોમિલ નામે વિપ્ર, સામગ્રી નામે પુત્રવધૂ. સામગ્રી એકવાર જળને કુંભ ભરીને આવતી હતી. ત્યાં તેણે સાંભળ્યું કે ભગવાનની જળથી પૂજા કરવાથી નિર્મળ જ્ઞાન મળે અને આત્મા અભયને પામે. સમશ્રી સંસ્કારી હતી. એણે જળ ભરેલે ઘડો અભિષેક માટે પ્રભુ પાસે મૂકી દીધે. સાસુને આ વાતની જાણ થઈ. એ લાકડી લઈને ઘરના દ્વારમાં ખડી રહી ને બેલી ઘડા વગર ઘરમાં પેસવા નહિ દઉં, વહુ.” - કાકા ન માનતા એ છે 18+ કાન - ૪ - - - - કોલવડે છે . કોલkge&q=%ghoghaધ500S/24ec06પત્ન ૭ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સેામશ્રી પાછી વળી. કુંભારને ત્યાં ગઈ અને પેાતાના સુર્ણ લયના બદલામાં ઘડેા આપવા વિનંતી કરી. કુંભાર સંસ્કારી હતા. એણે પૂજાનું નિમિત્ત જાણી ઘડા મફત આપ્યો. ધડા લઈ સામશ્રી પાછી આવી. આ પછી સામશ્રી જળપૂજા કરવાથી કુ ંભશ્રી નામે રાજકુમારી થઈ અને કુંભાર અનુમેાદના કરવાથી શ્રીધર નામે રાજા થયા. સાસુ દુતિ પામી. રાજકુમારી કુંભશ્રી પાંચમે ભવે મેક્ષપદને પામી, આ દૃષ્ટાંત આપતા આ પૂજાના રચિયતા કવિ શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે હે જગતના આધાર ! આપની આણુાના મેં પણ સ્વીકાર ક્રર્યો છે, કારણ કે ‘આણાએ ધમ્મા!’ s काव्यम् । [ પજ્ઞાતિવ્રુત્તમ્ ] तीर्थोदकैर्मिश्रितचन्दनौधैः संसारतापाहतये सुशीतैः । जरा–जनीप्रान्तरजोऽभिशान्त्यै तत्कर्मुदाहार्थमजं यजेऽहम् ||१|| [દ્યુતવિરુમ્મિતવૃત્તયમ્ ।] सुरनदीजलपूर्णघटैर्धनै- धुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृतं गुणवारिधिं विमलतांक्रियतां च निजात्म नः || २ || जनमनोमणिभाजनभारया शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं सहज सिद्धमहं परिपूजये || ३ || ઓડી harilao ma Se top five For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ : : જ "- ક मन्त्र :-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय विघ्नस्थानकोच्छेदनाय जलं यजामहे સ્વાઈ || સંસારસંતાપ નિવારનારા, તીર્થોતણાં ચંદનશીતવારિક વિદારે જન્મ-જરા-મૃતિને પંચામૃતથી અરિહંત ઝારી. ગંગાજલ ચંદનભર્યા, કુંભ નિર્મળ ગાત્ર; નવડાવો અરિહંતનાં, કરવા મુક્તિપાત્ર. ૨ માનવ-મનમણિ ભાર જે, શમરસ અમૃત ધાર; કરવા બોધ નિજાત્મને, પુજે સિદ્ધ ભગવાન. ૩ પરમપુષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે, તે વીરને, પુજુ જળે સહમાન. કારહ, દિલ થી શોધી, ૨૦જેસીક (a For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ - 5 . : : બીજી ચંદનપૂજા દિન) દેહા શીતળ ગુણ જેમાં રહ્યો, શીતળ પ્રભુમુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પુજે અરિહા-અંગ. ૧ [જે પ્રભુમુખને રંગ પ્રશમ રસભર્યો શીતળ છે, જેના દર્શન રૂપી ગુણ પણ શીતળ છે, એ અરિહંત ભગવાનનાં અંગેની આત્માને શીતળ કરવા માટે પૂજા કરે.] અંગવિલેપન પુજના, પુજે ઘરી ઘનસાર; ઉત્તરપયડી પંચમાં, દાનવિઘન પરિહાર. ૨ [ કપૂરમિશ્રિત ચંદનથી પ્રભુનાં અંગ પર વિલેપન કરે અને એ રીતે અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિમાંથી (૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપભેગાંતરાય, ૫. વિયંતરાય) પહેલી દાનાંતરાય પ્રકૃતિને નાશ કરે.] હવાઈ હતી અને પહેલાંની થઈ હાર્યાનિશ્ચિત For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ હાથ કરપી ભૂંડે સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર. કરપી ભૂડે સંસારમાં રે! ૧ [રાજા શ્રેણિકે એક વાર કપિલા નામની પોતાની દાસીને એક મુનિને દાન દેવા કહ્યું. રાજાને હુકમ હતો એટલે કપિલાને દાન દેવું પડ્યું, પણ એણે કહ્યું, “હું દાન આપતી નથી, રે મુનિ! રાજાને ચાટ તને દાન આપે છે! અનાયાસે મળતું પુણ્ય તે લઈ શકી નહિ. દાંનાંતરાય તે આનું નામ. ખરેખર! કૃપણને મનખો ભારે ભૂડે છે.] કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ, ધર્મ વિના પશુ-પ્રાણિયા રે, છડે નહિ કુકર્મ. કરપી ભૂંડે સંસારમાં રે! ૨ કિંજૂસ કદાચ મન પીગળી જાય એ ડરથી ધર્મગ્રંથ સાંભળતું નથી, અને એટલે એને ધર્મની પરિણતિ પણ થતી નથી. ધર્મ વગરને માણસ પશુ સમાન છે. “ધર્મોણ હીનાઃ પશુભિઃ સમાના કંજસે સત્કર્મને સત્કર્મ સમજી સ્વીકારતા નથી, ને દુષ્કર્મને દુષ્કર્મ સમજવા છતાં તજી શકતા નથી.] કાપે છે. માતા મહાન વ્યકિgadh Lakhi vહ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ કરવામાં તકલા , રેડ బులుసులుకులు. દાનતણા અંતરાયથી રે, દાનતણો પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કરપી ભૂંડે સંસારમાં રે! ૩ [ઘણું કૃપણ આત્માઓને સદ્ગુરુ સદુપદેશથી ભીંજવવા માગે છે પણ; પૂર્વભવમાં દાનાંતરાય કર્મ ઉપાર્જન કરવાથી આ વખતે દાનને ભાવે જાગતો જ નથી ! અને આ કારણે કંજૂસ કંજૂસ જ રહે છે ને એવાનું નામ પણ લેકે યાદ કરતા નથી, નામ લેવામાં અપશુકન માને છે!] પણુતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર; વિશ્વાસી ઘર આવતા રે, કલ્પ મુનિ આચાર. કરપી ભૂંડે સંસારમાં રે! ૪ [અતિ કંજૂસ તરીકે જેની ખ્યાતિ હોય તે ગૃહસ્થના ઘેર મુનિજને પણ ભિક્ષા માટે જતા નથી. મુનિજનેને એ આચાર છે કે શ્રદ્ધાવાનના ઘેર ભિક્ષા માટે જવું.' કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સ્વજન રહે દૂર, અલ્પધની ગુણ દાનથી રે, વંછે લોક પંડુર. કરપી ભૂંડે સંસારમાં રે! ૫ [કૃપણ એવા શ્રીમંતથી તેના મિત્ર તથા સગાંવહાલાં દૂર રહે છે. ને થોડા પૈસાવાળો હોવા છતાં દાનગુણીને લેક સંસર્ગ ઈચ્છે છે.] થાય છે. ધાર્મિક કાળા વાવટ done @22 ૧૨ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ కుజుడులు దులుపులు.. કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મધર રડે કેરડો રે, પંથગ છાંય લગાર.. કરપી ભુંડે સંસારમાં રે! ૬ સુવર્ણમેરુ પર્વત પર કપતરુ ભલે હોય, પણ અહીંના લેકને જેરા પણ ફાયદાકારક નથી. એ કલ્પતરુ કરતાં તો મારવાડના કેરડાનું ઝાડ સારું, જે પથિકને થોડીઘણું પણ છાયા આપે છે-લકના ઉપયોગમાં આવે છે.] ચંદનપુજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયિક ગુણ પ્રગટાય. કરપી ભંડો સંસારમાં રે! ૭ [પ્રભુની ચંદનાદિથી પૂજા કરનારનાં અંતરાય કર્મ પશમ પામે છે, ને જેમ જયસૂર રાજાને શુભમતિ રાણીને ક્ષાયિક ગુણ પ્રગટ તેમ ક્ષાયિક ગુણ પ્રગટે છે. આ એક રાજાની કુંવરી ખૂબ સુંદર. પિતાએ ભારે ઠાઠમાઠથી એનાં લગ્ન કર્યા. એ પતિની પ્રાણવલ્લભા બની રહી. એવામાં એને દેહે રોગ આવ્ય, તેને શ્વાસ દુર્ગધમય બની ગયે. તેના દેહમાંથી પણ સડેલા શબ જોવી ગંધ આવવા લાગી. વૈદ્ય-હકીમ નિષ્ફળ ગયા. રાજાએ કંટાળીને જંગલમાં એકદંડિયા મહેલ કરાવી રાણીને ત્યાં રાખી! - રાણી વિચાર કરવા લાગીઃ “મારે અન્યને શા માટે દોષ દે? કારણ વગર કાર્ય ન બને. મેં જ કઈ એવાં કર્મ કર્યા હશે! આ જ ના કાકા જ એક એક કર . . ના નવા For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ એ વખતે એક શુક્યુગલ ત્યાં આવ્યું. શુકે પિતાની દુકાને વાત કરીઃ “ઓહ કર્મની ગતિ વિચિત્ર છે. આ રાણી કઈ ભવમાં શુભમતિ નામે રાણી હતી. જયસૂર નામે રાજવી તેને પતિ હતા. વનમાં ફરતાં એક વાર એમના નાકને દુર્ગધ સ્પર્શી ગઈ. રાણું નાકે રૂમાલ દબતી બેલી, “ઓહ! આ દુર્ગધ દૂર કરે! રાજા કહે, આ ગંધ મુનિના દેહમાંથી આવે છે. આ મુનિઓ સંયમરૂપ જળમાં સ્નાન કરનાર છે, નિત્ય પવિત્ર જ છે. છતાં રાણીને આગ્રહથી રાજાએ જળથી મુનિને પખાળ્યા ને અત્તર વગેરેથી વિલેપન કર્યું ! રાજારાણું ચાલ્યાં ગયાં, પણ સુગંધલોભી ભમરાઓ આવ્યા ને એમણે સાધુના દિલને ફેલી ખાધું. શુભમતિ થોડા વખતે પતિ સાથે ત્યાં આવી. એણે સાધુને શેાધ્યા તે ન મળેએક ઠેકાણે દવથી દાઝેલું થાડયું ઉભું હતું. જોયું તો પેલા દયાના સાગર મુનિ! કેવી દુર્દશા! રાણું ખૂબ અફસોસ કરી રહી. વિવેક વગર સારું કરવા જતાં ખરાબ થયું! ખરેખર, ધૂળથી ને કાદવથી લેકે મલિન નથી, પણ પાપરૂપ પકથી જે મલિન છે, તે જ ખરા મલિન છે. શુકા શુકને પૂછવા લાગીઃ “આ રાણીને દેહ નિર્મળ કેમ બને?” શુક કહે, “પ્રભુચરણની પૂજાથી સર્વ ઇચ્છિત પ્રાપ્ત થાય છે. ગંધથી પ્રભુ પૂજા કરે તે તેની દુર્ગધ જાય અને તે નીરોગી થાય.' રાણીએ તેમ કર્યું અને તે નીરોગી થઈ.] શ્રાવક દાનગુણ કરી રે, તુંગિયાભંગ દુવાર; શ્રી “શુભવીરે વખાણિયારે, પંચમ અંગ મઝાર. કરપી ભંડો સંસારમાં રે! ૮ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Fic [શ્રી મહાવીર પરમાત્માએ પાંચમા અંગ-ભગવતીસૂત્ર-માં તુગિયા નગરીના શ્રાવકાનાં વખાણ કરતાં કહ્યુ છે કે તે શ્રાવકાનાં દ્વાર આશા કરીને આવનારા માટે સદાકાળ અભાગ-ખુલ્લાં રહેતાં. ધન્ય છે એવા દાનેશ્વરીને ! ] ગમ્ । जिनपतेर्वरगन्धसुपूजनं जनि-जरा-मरणोद्भवभीतिहृत् । सकलरोग-वियोग-विपद्धरं कुरु करेण सदा निजपावनम् ॥ १॥ सहजकर्मकलकुविनाशनै- रमलभाष सुवासनचन्दनैः । अनुपमानगुणावलिदायकं सहजसिद्धिमहं परिपूजये ॥२॥ મન્ત્ર : ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्यु - निवारणाय श्रीमते जिनेन्द्राय दानान्तरायनिवारणाय चन्दनं यामहे स्वाहा ।। જન્મ મરણના ભય હરે, ચંદનપુજા ભગવત; રોગ વિયાગ દૂર કરે, પાવન આત્મ જીવંત ૧ ક કલંક નિવારવા, ચંદન નિ`ળ ગધ; અનુપમ ગુણદાયક સદા, પુો સિદ્ધ સુબુદ્ધ. ૨ * પરમપુરુષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન; ઉચ્છેદે તે વીરને, અર્ચી ચંદન સુજાન. ૧૫ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી પુષ્પપૂજા દેહા હવે ત્રીજી સુમન તણી, સુમનસ કરણ સ્વભાવ ભાવસુગંધ કરણ ભણી, દ્રવ્યકુસુમ પ્રસ્તાવ. ૧ હિવે પ્રભુની ત્રીજી પૂજા ફલેથી કરે, જે પૂજા મનને હળવું ફૂલ બનાવનારી છે. આત્મામાં ભાવ સુગંધ પેદા કરવા માટે દ્રવ્યસુગંધથી એટલે પુષ્પોથી પ્રભુપૂજા કરવી ઘટે.]. માલતી ફૂલે પુજતી, લાભવિઘન કરી હાણ; વણિગસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. ૨ [પ્રભુની પૂજા માલતીનાં ફૂલે રચતી વણિકપુત્રી લીલાવતી લાભતરાયને નાશ કરી, મુક્તિને પામી .. લીલાવતી નામે વણિકપુત્રી. ઉત્તરમથુરાની રહેનારી. વિનયરત્ન નામના વ્યવહારિયાને પરણી. વિનયરત્નને જિનમતી નામની એક પત્ની હતી. જિનમતી જિનેશ્વરદેવની પૂજા કરતી, બગીચાનાં સુંદર ફૂલને હાર કરી પ્રભુકંઠે સ્થાપન કરતી. શેખીન લીલાવતીને આ ન રુચ્યું. અંબેડા માટે, હારગજરા માટે, સેજ માટે કુલે વાપરવા આગ્રહ ૧૬ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ * _ કરવા લાગી. એક વાર જિનમતીએ પ્રભુપૂજા માટે બનાવેલો હાર લીલાવતીએ ફેકી દેવરા; પણ એ હાર એને સપરૂપ દેખાયો ! એણે અંબોડે વીંટો તો ત્યાં સર્પને ફંફાડો સંભળાયો! એહ! જિનમતી માટે જે હાર હતો, એ લીલાવતી માટે હળાહળ ઝેરવાળા સર્ષ બન્યા. લીલાવતી ભલી પડી ગઈ. એ પોતાની ભૂલ સમજી અને શકયના ચરણમાં પડી. એકદા મુનિઓ આવ્યા. લીલાવતીએ પોતાની વાત વિગતથી કહી. મુનિઓ બોલાઃ “પોતાને જે અતિ પ્રિય તે પ્રભુચરણે અર્પણ કરવું ઘટે. તું ભાવથી–તારું અંતઃકરણ ભક્તિની સુંગંધવાળું કરીને–એક પુપથી પણ પ્રભુપૂજા કરીશ તોય તારું કલ્યાણ થશે !” લીલાવતી ત્રિકાળ પૂજા કરવા લાગી. એને ભાઈ ગુણધર પણ બેનના લીધે પૂજામાં ભક્તિવંત થયે. બંને મરીને સારા સ્થળે જમ્યાં. લીલાવતી સુરપુરના રાજાની પુત્રી વિનયશ્રી તરીકે જન્મ. તેને ભાઈ પદ્મપુરના રાજાને ત્યાં જય નામે કુમાર થયે. કાળક્રમે બંને પરણ્યાં. એક મુનિના ઉપદેશથી તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેઓએ જાણ્યું કે પરભવમાં પોતે ભાઈ-બહેન હતાં, ને આ ભવે પતિ-પત્ની થયાં. આથી વૈરાગ્ય થયે, ને દીક્ષા લઈ કલ્યાણને વર્યા. હા મનમંદિર આવો રે, કહું એક વાતલડી; અજ્ઞાનીની સંગે રે, રમિયે રાતલડી. | મનમંદિર આવ રે, ૧ ૧૭. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! મારા મનમદિરમાં આવીને બિરાજો. મારે આપવીતી કહેવી છે. વિષય—કષાયની અનેક રાતા મેં અજ્ઞાનીની સેાબતમાં ગમેતેવા ભવ કરવામાં—ગુમાવી છે. ચલે; વ્યાપાર કરેવા રે, દેશ—વિદેશ દેશ—વિદેશ પર સેવા હેવા રે, કાડી ન એક મળે. મનમદિર આવા ૨૦ ૨ [વ્યાપાર-વણજ માટે મે' દેશ-વિદેશ ખેડયા, પારકાની તાબેદારી વેડી, પણ એક કાણી કાડીયે મળી નહિ !] રાજગૃહી નગરે રે, ક્રુમક ભિક્ષાચર વૃત્તિએ રે, દુ:ખે પેટ એક ફરે; પેટ ભરે. મનમંદિર આવેા ૨૦૩ લાભાંતરાયે રે, લેાક ન તાસ ક્રીએ; શિલા પાડતા રે, પહેાંતા સાતમીએ. મનમંદિર આવા ૨૦ ૪ [રાજગૃહી નગરી હતી. એક ભિક્ષુક હતા. ઘેર ઘેર ફરતા હતા. છતાં ભિક્ષા મળતી નહેાતી. પેટ ભરવાનું મહાદુઃખ હતું. આનું કારણ એણે પેાતાનાં લાભાંતરાય કર્મીને ન લેખ્યાં, બર્ક નગરજના પર રાષ કર્યા. નજીકમાં વૈભાર પર્યંત હતા. એ પર્યંત પર માટી શિલાઓ હતી. નગરલાકને છૂંદી નાખવા ભિક્ષુક એ શિલા નગર પર ગબડાવવા ૧૮ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ 1 લાગ્યા. એક શિલા પાડતાં પેાતે પડી ગયો, ને શિલા નીચે કચરાઈ મર્યા. ‘ખાડા ખાદે તે પડે” તેવું થયું. મર્યા પછી સાતમી નરકે પહેાંચ્યા. આ ભિક્ષુકે પેાતાને ભિક્ષા ન મળવાનું સાચું કારણ ન જાણ્યું. એ સાચું કારણ તે એણે ઉપાર્જન કરેલાં લાભાંતરાય ક ! એણે પેાતાનાં કર્મ પિછાણ્યાં હૈાત–પૂર્વે જેવું કર્યું હશે તેવું પામતા હઈશ, એમ વિચાર્યું હેાત-તા મનને સતેાષ પ્રાપ્ત થાત અને એની કુતિ થતી અટકત.] ઢઢણુ અણુગારો અણગારો રે, ગોચરી નિત્ય કરે; પશુ અંતરાયે રે; આહાર વિના વિચરે. મનમંદિર આવેા ૨૦ ૫ [એક મહામુનિ હતા. મૂળ શ્રીકૃષ્ણના પુત્ર હતા. નામ ઢંઢણુકુમાર હતું. તેઓને પણ ભિક્ષા લેવા જતાં આહાર મળતા નહિ. પેાતે દ્વારકાપતિ શ્રીકૃષ્ણના પુત્ર છે, જગદ્ગુરુ તેમનાથ પ્રભુના શિષ્ય છે, અને દ્વારકા નગરી સેાનાની છે, પણ આહાર મળતા નથી ! છતાં મુનિ દુઃખ પામતા નથી, માઠું લગાડતા નથી; વિચારે છે કે કારણ વિના કાય` પેદા થતું નથી ! તેઓએ પ્રભુ પાસેથી જાણ્યું કે પૂર્વભવમાં પોતે પારાશર નામના ગરાસદાર બ્રાહ્મણ હતા. પાંચસેા સાંતીની ખેતી હતી. એક દહાડાની વાત છે. બપાર વીતી ચૂકયા હતા. ખેડૂત ને ખળા ભૂખ્યા થયા હતા. એ વખતે પાતે હુકમ કર્યો: એક એક ચાસ ખેડયા બાદ પુછી પશુઓને ખાવા આપો !' આ લાલાંતરાય ક્રમ" તે વખતે બાંધ્યું. પછી તા અનેક સારાં કર્મ કર્યાં, રાજપુત્ર તરીકે જન્મ્યા, પણ પેલું કમ તા વેદવાનુ બાકી જ હતું ! કર્મના કાન ક્ષમાના નામથી અપરિચિત હાય છે. ૧૯ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ - ભૂખ્યા ભૂખ્યા છ માસ વીતી ગયા. આખરે શ્રીકૃષ્ણના મુખેથી ઢંઢણકુમારની પ્રશંસા સાંભળી, આકર્ષાઈને તેઓને કાઈ ભાલકે આહાર વહોરાવ્યો. અન્યના લબ્ધિ-પ્રતાપથી મળેલ આહાર તેઓએ તંજી દીધે, ને શુકલ ધ્યાનમાં ચડી ગયા. તરત કેવળ જ્ઞાન થયું ને કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા.] આદીશ્વર સાહિબ રે, સંયમ ભાવ ધરે; વરસીતપ પારણું રે, શ્રેયાંસરાય ઘરે. | મનમંદિર આવે રે. ૬ [લાભાંતરાય કર્મના પ્રાબલ્ય માટે અન્યની તો શી વાત કરું, ખુદ પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવને પણ એ કર્મ ભોગવવાં પડયાં હતાં ! પૂર્વ ભવમાં પોતે પાંચસો ખેડૂતોને ઉપરી હતા. ખળાં ભરચકક હતાં, દાણા છૂટા પાડવા બળદ ડૂડાં ખૂંદતા હતા; પણ ખૂંદતાં ખૂંદતાં ડૂડાં ખાતા હતા. એ વખતે તેઓ ત્યાંથી નીકળ્યા. તેઓએ બળદોને ખાતાં વારવા માટે તેઓના મેઢે કાથીની શીકલી બાંધવા કહ્યું. શીકલી કોઈને બનાવતાં કે બાંધતાં ન આવડી, તેથી પોતે બનાવી ને બાંધી. આ વખતે બળદોએ ૩૬૦ નિસાસા નાખ્યા. એ નિસાસા એમને નડયા તીર્થકરના ભવમાં. ફાગણ વદિ આઠમે દીક્ષા લઈને ચાલી નીકળ્યા, લેકેના દ્વારે ભિક્ષા માટે જઈને ઊભા રહે, પણ મુનિ ધર્મથી અજ્ઞાત લેકે ઘડા, હાથી કે કન્યા ધરે, પણ નિરવદ્ય ખોરાક આપવાને તો એમને વિચાર પણ ન આવે. પૃથ્વીનાથને તે વળી એવી તુરછ ભેટ ધરાયા ૨૦. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ આમ ભૂખ્યા ૩૬૦ દિવસ વીતી ગયા. વૈશાખ સુદ ત્રીજે હસ્તિનાપુરમાં આવ્યા. બાહુબલીના પુત્ર સોમયશાને પુત્ર શ્રેયાંસ પ્રભુદર્શને ગયે. એ વખતે ખેતરમાંથી શેરડીના રસના ઘડી આવ્યા હતા. શ્રેયાંસે પ્રભુને વહેરાવ્યા. પ્રભુએ વરસ દિવસે પારણું કર્યું.ને બધું સમભાવથી સહન કર્યું. મિથ્યાત્વે વાહ્યો રે, આરતી ધ્યાન કરે; તુજ આગમ વાણીરે, સમકિતી ચિત્ત ધરે. મનમંદિર આવો રે ૭ [અંતરાય દૂર ન થાય, એ પહેલાં કંઈ બનતું નથી. પણ આ સમયમાં મિથ્યાત્વી ને સમકિતી–અશ્રદ્ધાળુ ને શ્રદ્ધાળુમાં ફેર એટલે દેખાય છે, કે પહેલો મિથ્યાત્વી મનમાં વિષય-કલાને જગાડે, બીજે સમકિતી આગમમાં કહ્યા મુજબ આ બધે કર્મને ખેલ સમજે. એક અસંતોષીને કેધી બને, બીજે સમતાવંત ને સહિષ્ણુ રહે. દવાનાં તે બંનેને છે, દવાની રીત બેયની આગવી છે.] - જિમ પુણીઓ શ્રાવક રે, સંતોષ ભાવ ધરે, નિત્ય જિનવર પુજે રે, ફૂલના પગર ભરે. | મનમંદિર આવે રે. ૮ : એક શ્રાવક હતો. પ્રભુ મહાવીરને પરમ ભક્ત હતો પણ લાભાંતરાયને ઉદય હતો. રોજ પુણુ વાળે-વેચે. એમાંથી ૧રા દોકડા મળે. પતિ-પત્ની બંને બાદશાહીથી જીવે વળી, રોજ અતિથિને જમાડવાનું વ્રત. એ માટે એક જણ ભૂખ્યું રહે ને અતિથિને જમાડે. આમ સાતમીવાત્સલ્યને રોજ લાભ લે. مواقي هفتسلطقم این سال عد یعنی عاقلانتقد لعب منطقه این منابع For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ગરીબ-અત્યંત નિર્ધ ન હોવા છતાં દિલના દરિયાવ આ શ્રાવકદંપતી અણહકનું એક અડાયું છાણું પણ લે નહિ. એક વાર ભગવાન મહાવીરે શ્રેણીક રાજાને કહ્યું, “તમે નરકગામી છે-નરકેસરી તે નરકેશ્વરી !” રાજા કહે, “નરક કેમ ટળે? ભગવાન કહે, “પુણિયા શ્રાવકનું એક સામાયિક ખરીદી લે તે ટળે!” “હે, એમાં તે શી બિસાત!” રાજા પુણિયા શ્રાવક પાસે ગયે. એક સામાયિકની કિંમત પૂછી. શ્રાવકે કહ્યું, “હે રાજન ! મને કિંમતની જાણ નથી, તમે પ્રભુને જ પૂછે.” પ્રભુને કિંમત પૂછતાં તેઓએ કહ્યું : હે રાજન! તું તારું સમગ્ર રાજ્ય અને તમામ ઋદ્ધિ આપી દે તો પણ કઈ અશ્વ ખરીદનાર લગામની કિંમત આપે ને અશ્વની કિંમત આપવી બાકી રહે એમ થાય. પુણિયા શ્રાવકનું એક સામાયિક ખરીદવા જેટલી સમૃદ્ધિ તારી પાસે નથી ! "ધ ! એ પુણિય શ્રાવક સંતોષથી જીવ્યું, ને દ્રવ્યસુગંધથીકૂલપૂજાથી–પ્રભુપૂજા નિત્ય રચીને એ આત્મામાં ભાવસુગંધ પામે.] علق، اقتنا بعمليساریان این ن امه هسته ای خدا ، املتانی ، تعری، عاليه العيد ةyه ૨૨ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સંસારે ભમંતાં રે, હું પણ આવી મળે; અંતરાય નિવારક રે, શ્રી શુભ વીર મળે. | મનમંદિર આવે રે૯ [ભવભવમાં ભટકતો હું આખરે તારી સેવામાં આવ્યો છું? ખરેખર મને અંતરાયર્મહારક પ્રભુ મળે છે!] सुमनसा गतिदानविधायिना सुमनसां निकरैः प्रभुपूजनम् । सुमनसा सुमनोगुणसङ्गिना जिनविधौ हि निधेहि मनोऽर्चने ॥१॥ समयसारसुपुष्पसुमालया सहजकर्म मनश्च विशोधिना । परमयोगबलेन वशीकृतं सहजसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय लाभान्तरायोच्छेदनाय पुष्पाणि નામદે સ્વાહિ | સુગતિદાતા પુષ્પના, થોકે કરો પુજન, મન ગુણસંગી સૌરભે, રહી જનમાનસદન. ૧ વિધિઘટિત માલા થકી, હળવાં કર્મ વિશેધી; યોગબળે મન વશ કરી, પુજે સિદ્ધ સુબોધિ. ૨ પરમપુરુષ પરમેશ્વર, જન્મ મરણ અજ્ઞાન ઉછેદે તે વીરને, પુષ્પપુજ બહુમાન. ૩ கொடிவரை ૨૩. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ જ . - - D૦૬૯૮ - છે ચોથી ધૂપપૂજા કુહા કર્મકઠિન કઠ દાહવા, ધ્યાન હુતાશન યોગ ધૂપે જિન પૂછ દહે, અંતરાય જે ભેગ. ૧ [લાભાંતરાય પછી ભગવંતરાયની વાત કવિશ્રી કથે છે. આ કઠિન કર્મરૂપી કાષ્ઠપુંજને ભસ્મ કરવા માટે ધ્યાનરૂપી અગ્નિ જરૂરી છે. એ માટે જિનેશ્વર પ્રભુની ધૂપપૂજા કરી ભેગાંતરાયને પ્રજાળી નાખે.] એક વાર જે ભોગમાં, આવે વસ્તુ અનેક અશન, પાન, વિલેપને, ભોગ કહે જિન છેક. ૨ [ અંતિમ ભગવાન મહાવીર સ્વામી કહે છે કે જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે–જેમ કે ભેજન, પાણી, ચંદનાદિના લેપ વગેરે અનેક વસ્તુઓ–તે બધી ભેગમાં લેખાય છે.] 1લ છે.] ૨૪ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ હા ળ - બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી ! ભોગ વિઘન ઘન ગાજી, ભૂલ્યો બાજી ! આગમોત ને તાજી, ભૂલ્યો બાજી ! કર્મકુટિલ વશ કાછ, ભૂલ્યો બાજી ! સાહિબ! સુણુ થઈ રાજી, ભૂલ્યો બાજી ! [રે! સંસારની બાજીમાં મેં ખોટા પાસા ઢાળ્યા, હું હાર્યો, હું રમત ચૂકે ! ભેગાંતરાય કર્મનાં વાદળો ગરવ કરી રહ્યાં, ને એમાં મારી આગમત-જ્ઞાન-ધ્યાન-ઝંખવાઈ ગયાં ! હું જગતનું ડહાપણું ડળનારે-કાળ જેવો–પણુ વાંકાં કર્મને કારણે ભૂલ્યા ને સંસારની બાજીમાં હું ચૂ-હું હાર્યો. હે મારા દેવ! મારી વીતકકથા પ્રસન્ન મુખે સાંભળ!] કાળ અનાદિ ચેતન રઝળે, એક વાત ન સાજી; મયણાયણી ન રહે છાની, મળિયા માત-પિતાજી. ભૂલ્યો બાજી ૧ અંતરાય–થાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી; કૂપની છાયા કૂપ સમાવે, ઈચ્છા તેમ સવિ ભાજી, ભૂલ્યો બાજી ૨ કહોબાઇક , , A B.ડીન.ડબા, દાવલપ કર. ૨૫ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ 5 ' ' , * [ઉજજૈની નગરી છે. પ્રજાપાલ રાજા છે. એ રાજાને બે દીકરીઓ છે એકનું નામ સુરસુંદરી. બીજીનું નામ મયણાસુંદરી. રાજાએ બંને કુંવરીઓને સારા શિક્ષકે પાસે ભણાવી. એક વાર ભણતરની પરીક્ષા કરતાં રાજાએ પ્રશ્ન કર્યોઃ રે બેટીઓ ! જગજિવાડણહાર કેણુ? સુરસુંદરી કહેઃ “એક રાજા ને બીજે મેઘ.” સુંદરી કહે સાચું પિતા રે, એહમાં કિ સંદેહ; જગ જિવાડણ દેય છે, એક મહીપતિ દુજે મેહ! પિતાને ગર્વ થશે. મયણાસુંદરી પિતાને ગર્વ ગાળવા બેલીઃ પિતાજી! મ કરે જૂઠ ગુમાન ! એ ઋદ્ધિ અથિર નિદાન ! સુખ-દુ:ખ સહુએ અનુભવે રે, કેવલ કર્મ પસાય, અધિકું ઓછું ન તેહમાં રે, કીધું કેણે ન જાય. રાજાને ખૂબ ગુસ્સો ચઢ.સુરસુંદરીને સારા ઠેકાણે પરણાવી અને મયણને એક કેઢિયા સાથે પરણાવી દીધી. જા રે છોકરી, તારાં કર્મને રે ! કર્મની ગતિ ગહન છે. મયણને ભગવાન સિદ્ધચક્રના પ્રતાપે કેઢિયે પતિ નીરોગી થયે, ને બુદ્ધિબળ ને બાહુબળથી રાજા શ્રીપાલ તરીકે પંકાયે. સુરસુંદરીના પતિનું રાજ ગયું. બન્ને દેશ. પરદેશ રખડવા લાગ્યાં, નટ-નટીને બંધ કરીને પેટ ભરવા લાગ્યાં. એક દહાડો મયણાસુંદરીના આંગણામાં બંને નાચવા આવ્યાં. નટે તો નાટારંભ કર્યો, પણ નટી ઊભી થાય નહિ, ચોધાર આંસુડે રૂ. બહેને બહેનને ઓળખી; બાથમાં ઘાલીને આશ્વાસન આપ્યું, કહ્યું : “સુખ કે દુઃખ કર્મનાં પરિણામ છે. ઉદયે દુઃખી ન થઈએ. અનાદિ કાળથી ચેતન રાય-ક થતો રહ્યો છે, ને એ કંઈ હમેશ માટે રાય કે રંક રહેતા નથી. કર્મ પ્રમાણે ગાડાના પૈડાની જેમ ગતિ ર્યા કરે છે.' For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી બેલીઃ અંતરાય કર્મો કરવાથી અમારી નિર્ધન ગતિ થઈ. કૂવાની છાયા કૂવામાં જ રહે, એમ અમારા સર્વે સારા મનોરથે વ્યર્થ થયા છે.] - નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદશા તવ જાગી. ભૂલ્યો બાજી ૩ [એક વણિકે ઘેબર ખાવાની ઇચ્છાથી એક ગ્રાહક સ્ત્રીને છેતરી અને પૈસા કમાણે. એ પૈસાથી ઘેબર લાવ્યા. પોતે જમવા બેસે તે પહેલાં જમાઈ આવ્યું. સાસુએ તમામ ઘેબર જમાઈના ભાણામાં પીરસી દીધાં. વાણિયાને તે જે રેજ મળતું હતું તે મળ્યું; ત્યારે તેને પોતાના કર્મનું ભાન થયું. રળિયા ગઢવી કયાં ગયા'તા? તે કહે, “ઘેરના ઘેર અને ભઈડકાભેર.” રે કર્મ વિના કંઈ નવ મળે, કરે કેટિ ઉપાય!] કબહી કટે ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રોગી પરવશ અન્ન-અરુચિ, ઉત્તમ ધ્યાન ન ભાવે. ભૂલ્યો બાજી ૪ [કોઈ વાર અતિ કષ્ટ સહન કરીને માનવી શ્રીમંત થઈ જાય, પણ ભેગાંતરાય કર્મને ઉદય થતાં, રોગી થઈને પરવશ થાય, કાં અન્ન ખાવા પર અરુચી થાય. ઉત્તમ રસવતી જ ન ભાવે. કેદરા-કળથીજ ખાવાં પડે. અહીં મમ્મણ શેઠનું દષ્ટાંત આપી શકાય. (આ દષ્ટાંત આગળ આવશે.) ન ખૂટે તેવું બને ધન હોવા છતાં તેને તેલ ને ચોળા સિવાય બીજું ધાન્ય પચતું જ નહિ.] ગઠળ કoks Quad okyo_ Sask000 . 00 ૭ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ జలులువుటటువులు. ક્ષાયિક ભાવે ભેગની લબ્ધ, પૂજા ધૂપ વિશાલા વીર કહે ભવ સાતમે સિધ્યા, વિનયંધર ભૂપાલા. ભૂલ્યો બાજી ૫ અતિ ઉત્તમ ધૂપપૂજા કરીને, ભોગસંપદા ક્ષાયિક ભાવે પ્રાપ્ત થાય તેમ ભાવના ભાવું છું. કવિશ્રી કહે છે કે, વિનયંધર નામને રાજવી આવી પૂજા કરવાથી સાતમે ભલે સિદ્ધિ પામે. - રાજાની રાણીને કુંવર આવ્યું. જોશીડા જોશ જોવા આવ્યા. જોશી કહે, “રાજાજી! આ કુંવરથી તમને લેણું નથી. રાજ ગુસ્સે થ. દશ દિવસના દીકરાને જંગલમાં લઈ જઈને મરવા મૂક્યો ! - આકાશમાં ઊડે એક ભારંડ પંખી! એણે બાળકને દીઠું અને ચાંચમાં લીધું. આકાશે ઊડયું, પણ નસીબજોગે બાળક ચાંચમાંથી છૂટી ગયું. વનવગડે. એમાં અંધારે કૂ–અનેક વટેમાર્ગે જતાં-આવતાં પડે છે. એક વટેમાર્ગ એમાં પડેલો. એની ઉપર જ ભારંડ પંખીની ચાંચમાંથી પેલે રાજકુમાર પડ–બરાબર છાતી પર! પણ બાળકને ચહેરે પ્રેમાળ. તેજ રાજવંશી. પેલા વટેમાર્ગને પ્રેમ થયો. પ્રાણીમાત્ર પૂર્વકર્મના મેગે પ્રીતિ-અપ્રીતિ પામે છે. જે પિતા હતા એણે અપ્રીતિ દાખવી, ને જે કંઈ સંબંધમાં નહતો તેણે પિતાવત્ પ્યાર દાખવ્યું. પેલો કૂવામાં રહેલે પુરુષ પિતાની જેમ એની રક્ષા કરવા લાગે, પણ બાળક ભૂખ્યો થયો, રોવા લાગે. એની સાથે પેલે અસહાય વટેમાર્ગ પણ રેવા લાગે. 2:, લાંબા વાળ ખલ, 26 ko dog gવધા ઇડલી ધ it iG For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ક ચ્છ ૯૮%C9%94 $ - સુબંધુ નામે સાર્થવાહ. પિઠ ભરીને ત્યાંથી જાય. રસ્તે પાણી માટે કૂવા પાસે ગયે. રુદન સાંભળ્યું ને બાળક તથા પેલા પુરુષને બહાર કાઢયા. બંનેને ખવરાવ્યું-પીવરાવ્યું. પેલો મુસાફર સાર્થવાહને કહે, “આ બાળક તેજસ્વી છે. તમે તેને ઉછેરે, કેળ. પ્રેમ એવો ન હોવો જોઈએ કે પિતાનને પાછાં પાડે!” સાર્થવાહને સંતાન નહોતું. મૂસાફરને ખૂબ ધન આપ્યું, અને બાળકને લીધે પિતાની પત્નીને સે. બાળકને વિનય જોઈ જતે દહાડે એનું નામ વિનયંધર રાખ્યું. વિનયંધરને સારી સોબત થઈ, મુનિજનેને પરિચય થયો. મુનિજને કહેઃ “પ્રભુચરણમાં–પ્રભુસેવામાં માણસને ઉદ્ધાર છે.” વિનયંધર પ્રભુ સેવામાં લાગી ગયો. એક વાર લાખેણે ધૂપ આવ્યો. વેચે તે અતિ અમૂલખ ભાવ મળે. પણ વિનયંધર તે ધૂપ લઈ, ધૂપદાણામાં ભરીને પ્રભુ પાસે ગયે, ને અભિગ્રહ કર્યો કે ધૂપ જલે ત્યાં સુધી પ્રભુ સન્મુખ કાત્સર્ગ ઊભા રહેવું. તાકડે સર્પ આવ્યું. ભરડ નાખે, પણ વિનયંધર વતમાંથી ન ચળે. એ સર્પ કોઈ દેવતા હતા. એણે વિનયંધરને ગારુડી મંત્ર આપે. રનરથ નામે રાજા. ભાનુમતી નામે કન્યા. બાગમાં ફરતાં કન્યાને કાળાંતરે નાગ ડો ભલભલા. ગારુડીથી વિષ ન ઊતરે. એ વખતે વિનયંધર ત્યાંથી નીકળ્યા. એ કહે, “રાજકન્યાને હું જીવિત આપીશ.” રાજા કહે, “તે હું તને અધું રાજપાટ આપીશ.” વિનયંધરે મંત્ર ભ. કન્યા બેઠી થઈ ને બેલીઃ “જેણે મને પ્રાણુ આપ્યા, એને આ પ્રાણ અર્પણ!” ૨૯ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ - SS) 09 09) રાજા કહે, “પહેલી કુળ પરીક્ષા કરે. તપાસ ચાલી. બધા મેળ મળી ગયે. વિનયંધર પોતનપુરને રાજકુંવર નીકળે. લગ્ન થયાં. - વિનયંધર હવે પિતા સામે ચડે. ભયંકર યુદ્ધ થયું, પણ જાણકાર યક્ષેએ સમાધાન કરાવી ઓળખાણ કરાવી. રાજા કહે, રે! મેં કેવું અકાર્ય કર્યું પુત્ર પાટું મારે તો એના પગને પાયલ બાંધવા ઘટે અને હું તો એને ઘાયલ કરવા નીકળ્યો. હવે હું દીક્ષા લઈ પ્રાયશ્ચિત કરીશ!” “વિનયંધર કહેઃ “પિતાજી! હું કુપુત્ર ઠર્યો, નરકમાં મને કામ ન મળે. તમારા વૈરાગ્યનું નિમિત્ત હું બને, મારા વૈરાગ્ય માટે તમે નિમિત્ત બન્યા ધિક્ રાજલક્ષ્મી !” બંને જણાએ દીક્ષા લીધી. - વિનયંધર કાળક્રમે ગુજરી ગયે. મરીને ધૂપસાર નામને વ્યવહારિઓ થયે. શરીરમાંથી મૃગમદની-કસ્તુરીની સુગંધ છૂટે. રાજરાણુઓ અને નગરલેકે એની વાહવાહ કરે. નગરના રાજાએ ઇર્ષ્યાથી એના દેહ પર અશુચિનું લેપન કરાવ્યું. જ્ઞાની મુનિજનેએ ધૂપસારની અશુચિની શુચિ કરીને રાજા તથા ધૂપસારને પૂર્વભવના પિતા-પુત્ર બતાવ્યા. પિતા માફી માગવા લાગે. ધૂપસાર કહે, “હે રાજેન્દ્ર! આપને દોષ નથી. દેષ પૂર્વે કરેલાં શુભાશુભ કર્મોને છે,' મોટા મનને ધૂપસાર સાતમે ભલે સિદ્ધિ વર્યો.] 2000 0, 0.4 - 1 ઠાકોર નાકા, મા જ જમા . ૩૦. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ OTECTETTES काव्यम् । अगुरुमुख्यमनोहरवस्तुना स्वनिरुपाधिगुणौधविधापना । प्रभुशरीरसुगन्धसुहेतुना रचय धूपनपूजनमर्हतः ॥१॥ निजगुणाक्षयरूपसुधूपनं स्वगुणघातमलप्रविकर्षणम् । विशदबोधमनन्तसुखात्मकं सहजसिद्धमहं परिपूजये ॥२॥ .. मन्त्र :-ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय भोगान्तरायदहनाय धूपं यजामहे स्वाहा ॥ નિરુપાધિક નિજ ગુણકરે, અગરુ ધૂપ સુગંધ વધુ સુવાસી ધારવા, બે ધૂપ અરિહંત. ૧ નિજ ગુણધાતક કર્મને, વારે અક્ષય શુચિ ધૂપ, અનંત સુખ વિધકર, પૂજું સિદ્ધ સુરપ. ૨ પરમપુરષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન; ઉચ્છેદે તે વીરને, પૂજું સિદ્ધ ધૂપધાન. SA - - - For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ * - - પાંચમી દીપપૂજા છે તે દેહા ઉપભોગ-વિધન પતંગિયો, પડતજગત ન્યું જ્યોત; ત્રિશલાનંદન આગળ, દીપકનો ઉદૂઘોત. ૧ [ હવે ઉપભેગાંતરાયની વાત આવે છે. દીપ તિમાં પડીને જેમ પતંગિયું ભસ્મ થાય છે, એમ અમે લાભાંતરાયરૂપ પતંગિયાના નાશ માટે વીર પ્રભુ સામે દીપકનો પ્રકાશ કરીએ છીએ.] ભોગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભોગ; ભૂષણ, ચીવર, વલ્લભા, ગેહાદિક સંયોગ. ર [ જે વસ્તુઓ એક વાર ઉપયોગમાં લીધા પછી પણ વારંવાર લેવી પડે તે ઉપભોગ કહેવાય. આમાં અલંકાર, વસ્ત્ર, વલ્લભા અને ઘર તથા ઘરવખરીનો સમાવેશ થાય છે.] For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫ ઢાળ વંદના, વંદના, વંદના રે, જિનરાજકું સદા મોરી વંદના. ઉપભગ અંતરાય હઠાવી, ભેગી પદ મહાનંદના રે; જિના અંતરાય ઉદયે સંસારી, નિરધન ને પરણંદના રે. જિન. ૧ [શ્રી. જિનેશ્વર દેવને મારી ત્રિવાર-ત્રિવિધ વંદના હે! ઉપભેગાંતરાયને નાશ કરીને તેઓ મોક્ષપદના ભાગી બન્યા છે. અંતરાયઉપભોગાંતરાયના ઉદયથી સંસારી છે દરિદ્રતાને પામે છે, ને ગુલામ બને છે.] - દેશવિદેશે ઘર ઘર સેવા, ભીમસેન નરિંદના રે. જિનવ સુણિય વિપાક સુખી ગિરનારે, હેલક તેહ મુણુંદના રે; જિન ૨ [ભીમસેન નામે નરેન્દ્ર અંતરાય કર્મના ઉદયથી દેશ-વિદેશ રઝળ્યો. ઠામઠામ નેકરી કરી, તોય સુખી ન થે. ગિરનાર પર્વત પર એક મુનિ મળતાં તેને જ્ઞાન થયું કે સાધુજનની આશાતનાનું આ ફળ છે. ૩૩ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ - - - - કથા એવી છે કે ભીમસેન નામે રાજકુમાર હતા. તે શ્રાવસ્તી નગરીના રાજા વાસેનને પુત્ર હતો. તેને જિનવલ્લભ નામે ના ભાઈ હતો. જુવાની આવી ને ભીમસેન જુવાનીની કળાઓમાં નહિ પણ સર્વ અવકળાઓમાં પ્રવીણ કે. પ્રજા રાજા પાસે રાવે ગઈ. રાજાએ કુંવરને ઘણું સમજાવ્યો, પણ ભીમસેન સમજે નહિ. આખરે તેને જેલમાં પૂર્યો.. . ભીમસેને જેલમાં રહી કાવતરાં કર્યા; કારાગારમાંથી છૂટયો ને સહુ પ્રથમ પિતાનાં માતપિતાને હસ્યાં. સિંહાસન પર ચડી બેઠે; દુષ્કૃત્યોને દાસ બની રહ્યો. આખરે તેનાથી કંટાળી સામંતોએ બળવો કરી, ભીમસેનને સિંહાસન પરથી ઉતારી તેના ભાઈ જિનવલ્લભને ગાદીએ બેસાડે. ભીમસેન ઠેરઠેર ભટકવા લાગે, એક માળીને ત્યાં નોકરીએ રહ્યો. ફની ચોરી કરતાં પકડાય ને ત્યાંથી કાઢયે. એક વેપારીના વહાણે ચ. વહાણ ખરાબ ભરાયું. 3, સાહસિક ભીમસેને પર્વત પર ચડી પંખીઓને ઉડાડી પવન ચાલુ કર્યો, તો વહાણ ચાલ્યાં ગયાં ને પોતે એકલે રહ્યો. ત્યાંથી સમુદ્રમાં પડે. એક મગરની પીઠ પર રહીને સાગર તર્યો. ત્યાં એક ત્રિદંડી સાધુ મળે. એણે રત્નની ખાણ બતાવી. ભીમસેન ખાણમાં ઊતરી રન લઈ આવ્યું. બીજી વાર ઊતર્યો, એટલે ત્રિદંડી સાધુ દોરડું કાપી, રતને લઈ નાસી ગયે. ભીમસેન મહામહેનતે ખાણમાંથી બહાર નીકળે. એક નગરમાં ગયે. ત્યાં એક વેપારીની વખાર પર ચેકી કરવા રહ્યો. ચોરીમાં પકડાયે. ચેરને શૂળીની સજા થતી. ત્યાંથી માંડ માંડ છૂટ. પાસેનું બધું લૂંટાઈ ગયું. હવે તેને નિશ્ચય કર્યો કે ગિરનાર પર જઈ ક . લા.22 થી 2:04.200 થી ૪ થી ૬ ૩૪ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ -- ભૈરવજપ (ટેકરા પરથી પડીને મરી જવું) ખાવા. આ વખતે ગિરનાર પર એક મુનિ મળ્યા. તેઓએ કહ્યું: ‘સંસારનાં દુઃખ:કલેશ ઉપભાગાંતરાયનું ફળ છે. એનાથી મૂઝાવું નહિ, આત્મહત્યા કરી દેહથી છૂટીશ, પણ કાઁથી નહિ છૂટી શકે. કર્મથી છૂટાય તેમ કર ! આ ભૂખ–તાપ –તૃષા તારાં કરેલાં કર્માંનાં ફળ છે. પરભવમાં તું રાજા હતા–શિકારે ચડેલા. એક હરણ તારા હાથમાંથી છટકી ગયુ.. તે ધ્યાનમગ્ન મુનિને દિશા પૂછી. એ શું દિશા બતાવે? તે ગુસ્સે થઇ મુશ્કેટાટ બાંધ્યા. અઢાર ઘડી એ બંધન રહ્યાં. તેને અઢાર વર્ષના અંતરાય લાગ્યા.’ ભીમસેને પૂછ્યું : 'એ સમય કયારે પૂરા થશે ?' મુનિ કહે, ‘નજીકમાં જ છે. જા, ભગવાન તેમનાથની અમર સુધા જેવી વાણીને! આસ્વાદ કર !’ ભીમસેન ભગવાનની પરિષદામાં ગયા, તેમના અનુરાગી થયા, તે તપ-સ્વાધ્યાય દ્વારા ક` ખપાવવા લાગ્યા. એક દહાડા તેના ભાઈ રાજા જિનવલ્લભ સંધ સાથે રૈવતાચલની યાત્રા કરવા અને બાવીશમા તીર્થંકરને વાંઠવા આવ્યા. એણે પેાતાના વડીલ બંધુને જોયા. બંને બાથ ભીડીને મળ્યા. નાના ભાઇએ મેાટા ભાઈને ગાદી સંભાળી લેવા કહ્યું, . ભીમસેન નાના ભાઇના આગ્રહથી રાજધાનીમાં ગયા, રાજા થયા. ઘણાં વર્ષોં રૂડી રીતે સ્વક્તવ્ય આચરી, ન્યાયથી પ્રજાનું પાલન કર્યું તે આખરે રૈવતાચલ પર આવી સાધુ થયા, તે આત્મકલ્યાણ સાધ્યું.] બાવીસ વરસ વિયોગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે; જિન નળ–દમયંતી, સતી સીતાજી, ખટ્યાસી આક્રંદના રે. જિન ૩૫ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [મહાસતી અંજના પહેલાં પતિ સાથે વિક્ષેપ પછી એકાએક પતિનું મિલન, ગર્ભધારણ અને પતિનું પરદેશગમન, સાસુ-સસરાની વહુ પર આશંકાને ઘરનિકાલ–આ રીતે સતી અંજનાને પતિને બાવીસ વર્ષ વિગ રહ્યો ! - રાણી દમયંતીને પણ નલરાજાએ જુગટામાં રાજપાટ હાર્યા પછી જંગલમાં એકલી છોડી દીધી અને વર્ષોને વિયેગ રહ્યો. સતી સીતાને પણ રાવણ હરી ગયે; ને છ માસ સુધી પતિના વિરહમાં ઝૂરવું પડયું.] મુનિવરને મોદક પડિલાભી, - પછી કરી ઘણી નિંદના રે; જિન - શ્રેણિક દેખે પાઉસ નિશિએ, મમ્મણ શેઠ વિડંબના રે. જિન. ૪ [રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક નામે રાજા હતા. ચેલણ નામે રાણી હતી. વર્ષાની ઋતુ હતી. ઝરમર ઝરમર વરસાદ વરસતે હતો. ગર્જના કાન ફાડી નાખતી હતી. વીજળી આંખ આંધળી કરતી હતી. નીચે નદી હતી. નદીમાં પૂર આવ્યું હતું. રાજા-રાણું ગેખે બેઠાં હતાં. રાજાએ કહ્યું : “રાણી ! મારા રાજમાં કોઈ દુઃખી નથી! આ વખતે રાણીએ નદીના પટ પર કઈ માનવીને જે. એ પૂરમાં પડીને નદીમાં તણાતાં લાકડાં જાનના જોખમે ને અતિ શ્રમે, બહાર ખેંચી કાઢતે હતે. • - રાણું કહે, જુઓ! પેલે રહ્યા દુઃખી!- આવા ખરાબ વખતે, તલke 'honeનીephaNukone knows ૩૬ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ જીવનું જોખમ ખેડી નદીમાંથી લાકડાં કાઢનાર સુખી કે દુઃખી? રાજાએ તરત ચોકીદારને મોકલ્યોઃ “જ એ માણસને બોલાવી લાવ! એનાં દુઃખ હું કાપીશ. ચોકીદાર એ માણસને લઈને તરત પાછા આવ્યા. એ માણસે કહ્યું : “રાજન ! મારી પાસે બે બળદ છે. એકને શિંગડું નથી. શિંગડા માટે મહેનત કરું છું.” રાજા કહે, “હું શિંગડું કરાવી આપીશ.” માણસ કહે, “આપ પ્રથમ મારા બળદ જુઓ. પછી શિંગડું કરાવી આપવાની હિંમત કરજે.” સવારે રાજાને તેડું આવ્યું. રાજા ગ. જોયું તે નગરના શ્રેષ્ઠી મમ્મણશેઠનું ઘર ! મમ્મણશેઠને જોતાં જ રાજા શ્રેણિક ઓળખી ગયા કે આજ રાતવાળો માણસ. મમ્મણ શેઠ રાજાને પોતાના ખજાનામાં લઈ ગયા. ત્યાં બે બળદ હતા. સાવ સોનાનાં શિંગડાં; હીરા-માણેકથી જડેલાં, એક બળદની કિંમત લાખ રૂપિયા હતી. મમ્મણ શેઠ કહે, “બીજ બળદનું એક શિંગડું ખાંડું છે. એ પૂરું કરવા કાળી રાતે મજૂરી કરું છું ? હું ફક્ત તેલ–ચોખા ખાઉં છું; મિષ્ટાન્ન ખાનારને મૂર્ખ કહું છું. ને હું એકલે મહેનત કરતું નથીઃ મારા દીકરાને પરદેશ રાખું છું. ફક્ત તેમનું કમાયેલું ધન ઘરમાં રાખું છું. ચમડી તૂટે તે એ નવી આવે, પણ દમડી તૂટે તો એ નવી ન આવે!” રાજા શ્રેણિકને ખૂબ આશ્ચર્ય થયું. તેણે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “આ જીવને કે કર્મવિપાક? ” થાકાર છે. પ્રા.૪s&onી બાઇk.pદાd. દિલિ. દીકod ૩૭ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ' ભગવાન ખાટ્યા : પૂર્વ`ભવમાં મુનિ-અતિથિને ભિક્ષામાં મેાદક વહેારાવ્યા. પછી પેાતે મેાદક ખાધા. મીઠા લાગ્યા, એટલે ::: મુનિ પાસેથી પડાવી લેવાની ભાવના કરી. પાછા ન મળ્યા એટલે અસાસ કર્યો. એ વખતનાં કર્મી આ ભવમાં ફળ્યાં. ] ઈમ સંસાર વિડ ંબન દેખી, ચાહું ચરણુ જિનચંદના રે; જિનચકવી ચાહે ચિત્ત તિમિરારિ, ભાગી ભ્રમર અરવિંદના રે. જિન પ [દુનિયાની આ દુઃખવિડ બના જોઈ હું જિનેશ્વરદેવનું શરણુ ચાહું છું. મારા અભિલાષ જેમ ચકવી ચંદ્રને ઈચ્છે અથવા જેમ ભાગી ભમરા કમળને ચાહે તેવા ઉત્કટ છે. ] જિનમતી ધનસિરિ ક્રાય સાહેલી, દીપકપૂજા અખ’ડના રે; જિનશિવ પામી તિમ ભવીપદ પૂજે, શ્રી ‘શુભવીર’ જિણુંદના રે. જિન૦ ૬ [જિનમતી અને ધનશ્રી નામની એસખીએ દીપ૪પૂજા કરવાથી મેાક્ષને વરી હેમપુર નગર. મકરધ્વજ રાજા. કનકમાલા રાણી. આ રાણીને એક શાકય. નામ દૃઢમતી. રાણી કનકમાલા દૃઢમતીને ચાહે, પણ રાજાનું મન કનકમાલામાં. દૃઢમતી એને દીઠે ગમે નહિ. દૃઢમતી સંતાપમાં ને ક્રોધમાં જીવી અને મરી. મરીને વ્યંતરી થઈ. વ્યંતરી થઈને કનકમાલાને હેરાન કરવા લાગી. પણ કનકમાલાં سبلة عمان ૩૮ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કદી વ્યંતરીને દોષ ન દે, એ પેાતાનાં પૂર્વ કર્મને દુઃખનું કારણ માને! કનકમાલા જેમ સરલતા બતાવે, દૃઢમતી એમ વિશેષ કાપે ભરાય. એક દહાડા ભયંકર સર્પને મૂકયા, પણ સર્પ પણુ પાતાને દશ દેવાના સ્વભાવ ભૂલી એને ભક્ત થઈને બેઠા. આખરે વ્યંતરી પ્રગટ થઈને વચન માગવા કહ્યું. કનકમાલા કહે ‘મને સાચું જ્ઞાન આપનાર જગદ્ગુરુનું એક મદિર, નિર્માણ કરીદે’ વ્યંતરીએ પ્રભુમ`દિર નિર્માણ કરી દીધું. આ 'દિરના ગાખે ચડીને કનકમાલા એક ઉત્તમ ઋષભપ્રાસાદનાં રાજ દન કરે. આ ઋષભપ્રાસાદ અલૌકિક હતા. એનું તળિયુ સ્ફટિકના શિલાતલથી રચેલું હતું. એની થ’ભાવલી સુવર્ણ, મણિ તે રત્નાની હતી. કમલની શત પાંખડીઓની જેમ કલાકારીગરીથી એ દિવ્ય બનેલું હતું. એની ધ્વજમાલા સુવર્ણદંડથી યુક્ત હતી. એ સુવર્ણદંડ પર એક રત્નદીપ હતા. એના અવિરત પ્રકાશ ભવિકાનાં હૈયાંને અજવાળતા. કેટલેક દિવસે કનકમાલાને કેટલાક અદૃશ્ય અવાજો કણ્ગાચર થવા લાગ્યા. અન્યની જેમ એ ભયભીત ન બની; પણ શાંતિથી અવાજ સાંભળવા લાગી. એ અવાજ કહેતા હતા : - ૨૪નકમાલે ! દીપદાનનું આ ફળ છે. સુવર્ણી, મણિ, ને રત્નમાં મેાહ ન પામીશ. જ્ઞાન, દર્શીન ને ચારિત્ર રૂપી રત્નોને સ્વીકાર!” કનકમાલા આ માટે એક જ્ઞાની મુનિરાજને મળી. મુનિરાજે ખુલાસેા કરતાં કહ્યું : મેઘપુર નગર. મેધરાજા. સુરદત્ત શેઠ. એને ઘેર શીલવતી પત્ની, શેઠને જિનમતિ નામે પુત્રી. એ પુત્રીને ધનશ્રી નામે સખી ! 6 ૩૯ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ બ'ને સખીએ એકબીજીનાં સુખે સુખી, દુઃખે દુઃખી ! જિનમતિ રાજ પ્રભુ સમીપે જાય. ચેાખ્ખા ઘીના દીવા કરે, ધનશ્રી ટીકા કરે ને કહે, સખી ! આ ઘી ખાવામાં વાપર. આ પ્રમાણે નિરર્થક વ્યય ન કર !' " જિનમંતિ કહે, પશુવૃત્તિ હંમેશાં પિ’ડપેાષક ઢાય છે, જે સારું તે પેાતાના ઉપયાગ માટે, આ સ્વાથી ભાવના છે. ભાવના ભવનાશિની છે. આ દીપ આપણી માનવભાવનાને શુદ્ધ કરવાનું પ્રતીક છે.’ ધનશ્રી કહે, દીપપૂજાનું ફળ શું? • જિનમંતિ કહે, ‘ ભક્તિરૂપ દીપ પાપરૂપ પત`ગિયાને બાળીને ભસ્મ કરે છે. ત્રણ કાળ ભગવાનને દીપદાન કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે, દેહ નીરાગી બને છે ને વિવિધ લૌકિક અને અલૌકિક રત્ના પ્રાપ્ત થાય છે! ધનશ્રીના અંતરમાં વાત વસી ગઈ. બંને ભક્તિરસમાં નિમગ્ન બની ગયાં. અ ંતે મૃત્યુ પામી દેવલાકમાં જન્મ્યાં. દેવી તરીકે એ બંને દેવીએએ પૃથ્વી પર ઋષભપ્રાસાદનું નિર્માણ કર્યું... એ એ સખીમાં ધનશ્રી તે તું. તમાએ રચેલા ઋષભપ્રાસાદ તે પેલા રત્નદીપવાળા દેવપ્રાસાદ. તારી સખી જિનમંતિ ટૂંક સમયમાં સ્વર્ગથી યેવી પૃથ્વી પર સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી સુદના તરીકે અવતરશે. તું જઈને એને પ્રતિખાધ પમાડજે ! અને ખરેખર! તપાસને અંતે મુનિની વાણી સાચી પડી. ધનશ્રીએ ત્યાં જઈ તેને પ્રતિમાધ આપ્યા. ખ'ને સખીએ ગૃહસ્થ ૪૦ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ને પછી શ્રમધર્મ પાળી શાશ્વત સુખને પામી. હે ભવ્ય લેકે ! તમે પણ શ્રી જિનેશ્વર પરમાત્મા પદને પૂજે.] હાથમ્ | भवति दीपशिखा रिमोचनं त्रिभुवनेश्वरसद्मनि शोभनम् । स्वतनुकान्तिकरं तिमिरं हरं जगति मङ्गलकारणमान्तरम् ॥१॥ शुचिमनात्मचिदुजवलदीपकैवलितपापपतङ्गसमूहकैः । स्वकपदं विमलं परिलेभिरे सहजसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय तूर्यबन्ध (उपभोगान्तराय) उच्छेदनाय दीपं यजामहे स्वाहा ॥ દીપશિખા પ્રવાલતાં, શોભે જિનમંદિર, નિજ તનુને ઉજજવળ કરે, મંગલ કારણ ધીર. ૧ પાપપતંગ બળેઝળે, કરવા આત્મ પ્રદીપ્ત; નિર્મળ નિજ પદ કારણે, પૂજે સિદ્ધ સુતૃસ. ૨ પરમપુરુષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, દીપક દર્શન જ્ઞાન. ૪૧ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ અક્ષત પૂજા * કુહા | વિયવિઘન ઘન પડળમેં, અવરાણું રવિ તેજ; કાળ ગ્રીષમ સમ જ્ઞાનથી, દીપે આત્મ સતેજ. ૧ [વીતરાયરૂપી વાદળોના ઘેરામાં આત્મારૂપ સૂર્યનું તેજ ઢંકાઈ ગયું છે સૂરજ કર્મ છાબડે ઢંકાય છે એ વાદળોને ગ્રીષ્મ તુના સૂર્યના જેવા પ્રખર તાપરૂપ જ્ઞાનથી દૂર કરે, જેથી આત્મા સવિશેષ નૂરથી ચમકે!] અક્ષત શુદ્ધ અખંડ શું, નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહી, યુણિયે જગતદયાળ. ૨ [શુદ્ધ ને અણીશુદ્ધ ચોખાથી મેટો એ નંદ્યાવર્ત પૂરી–ચીતરી પ્રભુ પ્રતિમાની સામે રહી, એ જગતદયાળુની સ્તુતિ કરીએ.] ર For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ . ઢાળ પ્યારા જિષ્ણુ દા પ્યારા, સુણી દા દેખારી જિંગુંદા ભગવાન, દેખારી જિગુંદા પ્યારા. [મુનિએમાં મહાન મુનીશ્વર, જિનામાં પણ સર્વ શ્રેષ્ઠ એવા પ્રિય જિન ભગવાનને નીરખા! તેમનાં દર્શન કરે ! ] ચરમ પયડીકા મૂળ વિખરિયાં, ચરમ તીરથ સુલતાન; દે દર્શન દેખત મગન ભયે ખાયક દાન. દે૦ ૧ માગત [અંતરાય કની પાંચ પ્રકૃતિ એમાં વીર્યાતરાયું એ છેલ્લી પ્રકૃતિ. એ પ્રકૃતિને મૂળથી ડામીને આપ શાસનના છેલ્લા નાયક થયા છે. આપ શાસનનાયકનાં દર્શન કરીને અમે આપમય બન્યા છીએ, અને આપની પાસે ક્ષાયિક ભાવે વીર્ય ગુણનું દાન માગીએ છીએ.] પંચમ વિધનકા ખય ઉપશમસે, હાવત હમ નહીં લીન; દેપાંગળ બળહીણા દુનિયામે, સાળવી વીરા દીન. દે ૨ ૪૩ For Personal & Private Use Only 3xon Page #73 -------------------------------------------------------------------------- ________________ [પાંચમી પ્રકૃતિ-વિર્યાતરાયના ક્ષપશમથી અમે રાજી થનારા નથીઃ કારણ કે જગતમાં એના જ કારણે આ અંગે પાંગથી લૂલાપાંગળાં ને કમજોર પેદા થાય છે. વીરા સાળવીનું પણ એમ જ બન્યું.] હરિબળ ચક્રી શક્ર ક્યું બળિયે, નિર્બળ કુળ અવતાર; દે બાહુબલી બેલ અક્ષય કીને, ધન ધન વાલીકુમાર. દેવ ૩ [વીર્યંતરાયના ઉદયથી વાસુદેવ, બળદેવ, ચક્રવર્તી અને ઈંદ્ર જેવા નિસ્તેજ થઈ નિર્બળ કુળમાં જન્મ લે છે અને એના ક્ષપશમથી બાહુબલી જેવાને પણ અક્ષય શક્તિ પ્રાપ્ત થાય છે ને વાલી જેવા પણ રાવણને બગલમાં ઘાલીને ફરે છે. આ બધે આ પ્રકૃતિને અને એના ક્ષપશમને પ્રભાવ છે.] સફળ ભયો નરજન્મ હમેરે, દેખત જિન દેદાર; દે લોહચમકર્યું ભગતિસેં હળિયે, પારસ સાંઈ વિચાર. દે૪ [જિનેશ્વર ભગવાનનાં દર્શન થતાં, અમારે મનુષ્યજન્મ સફળ થયે. લટું જેમ પારસ સાથે મળીને સુવર્ણ થઈ જાય એમ આપ પરમાત્માની ભક્તિરૂપ પારસને સ્પર્શ કરી અમારો તમારા જેવા થવાને આશય છે.) MAALAMAAINS For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીહૃથ૮૪છછછછ . કરયુગલ વ્રીહી ચંચુમેં ધરતે, તે જિનપૂજત ભયે દેવ, દેવી અક્ષતનેં અક્ષય પદ દેવે, - શ્રી “શુભવીર કી સેવ. દેવ ૫ [એક હતી પિટી. એક હતો પોપટ. સુડા-સુડીની આ જડ આંબાડાળે રહે. મીઠાં-મધુરાં ફળ ચાખે ને ટહુકા કરી આંબાવાડિયું ગજવે. એક વાર પોપટીને દેહદ થયે. એણે પોપટને કહ્યું, “રાજાના શાલીધાન્યના ખેતરમાંથી મારા માટે ચોખાનાં માંજર લઈ આવ.” પિપટ કહે, “રાજા નિષ્ફર છે. જે રાજા નિષ્ફર એના નેકરે સાત નિષ્ફર. રાજા બધાનું લે છે, પણ કેઈ એનું લે, તે કેપ કરે છે. પ્રિય પાટડી! રખેવાળાની ગેફણને ગળા કારમે હોય છે.” આ પિપટી કહે, “ધિક છે પતિ તરીકેના તારા જીવનને! પ્રિયાની ખાતર લેકે પ્રાણ પાથરે છે, તે તું ડાક ચોખા નહીં લાવી શકે? ખરેખર, મારી સખીઓમાં હું જ્યારે વાત કરીશ ત્યારે મને આવો કાયર પતિ મળે, માટે શરમ પામીશ. રે, તમે તમારા જીવને સાચ. હું ગર્ભવતી છું. મારો દેહદ પૂરે નહિ થાય, તો હું મરણ પામીશ.” - પિપટને ચાનક ચડી. એ શાલીના ખેતરમાં ગયે. રૂપાળી શાલમાંજર લઈ આવ્યા. પોપટીને સંતોષી. શાલમાંજરની શી મીઠાશ! હવે તે એ હમેશને ક્રમ થઈ પડે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ રાજાને આ ખબર પડી એણે ચેકીદારા મૂકયા. પણ પાપટ ચતુર સુજાન કાનુ નામ! કાઈના હાથે એ ન પકડાયા. આખરે રાજાએ પખાને પકડવાની જાળ ગાઢવી. એ જાળમાં ચતુર પાપટ પકડાઈ ગયા. રાજા કાપે ભરાયે હતા. તલવાર લઈને મારવા ધાયા. આ વખતે પાપટી વચ્ચે આવીને પડી અને ખેાલી : રાજન! એ મારા પતિ છે. મારા કહેવાથી એણે આ ક કર્યું છે. માટે મને દંડ દે.” આસાંભળી રાજાના કાપ ઉતરી ગયા. એ પેપટ તરફ જોઈનેમેટ્યા, ૨૫`ખી ચતુર સુજાન ! પત્નીને ખાતર પ્રાણ આપનાર તારા જેવા મૂખને મે" આજે જ જોયે!' પેાપટ કહે, “હે રાજા! જે સ્ત્રી પતિ ખાતર પેાતાની જન્મભૂમિ, પેાતાનાં જનક-જનની છેાડી આપણને સ્વીકારે છે, તે ત્યાગ પાસે આ મસ્તક તેા એક બિંબળ સમાન છે. હુ` એકલા કઈ એવા નથી, આખી દુનિયા એવી છે. તમે કાં ભૂલી ગયા? તમારી પત્ની શ્રીદેવી ખાતર પ્રાણત્યાગ કરવા ચિતામાં બળી મરવા તમે જ તૈયાર થયા હતા. મનુષ્યની આ સ્થિતિ છે, તા અમ ૫ખીની કા ગતિ !’ રાજાને જૂની વાત યાદ આવી, તે બંનેને છેાડી મૂકયાં. સાથે પેાતાનું શાલીધાન્યનું ખેતર બક્ષિસ કર્યું....! ફરી આંબાડાળે પેાપટ ને પાપટી લહેરથી રહેવા લાગ્યાં. એકદા પાટીએ એ ઇંડાને જન્મ આપ્યા. એ દિવસે આંબાડાળે રહેતી ખીજી પેપટડીએ એક ઇંડાને જન્મ આપ્યા. ૪૬ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ XSARF RTA પોપટીએ આ જોયું ને જ્યારે બીજી પિટી ચારા માટે ગઈ ત્યારે એ ઈડું ત્યાંથી ઉપાડી લીધું. બીજી પિપટી ચણ ચરીને પાછી આવી. જુએ તે માળ ખાલીખમ! એ માતૃસ્નેહથી માથાં પટકવા લાગી. પેલી પોપટીને દયા આવી અને ઇંડું પાછું હતું ત્યાં મૂકી દીધું. પણ મા-દીકરાને વિયેગ કરાવવાથી દારુણ વિપાકવાળું કર્મ બાંધ્યું. પિપટીના ઈડામાંથી બે બચ્ચાં પેદા થયાં. એ માતાની સાથે રહીને આનંદ કરવા લાગ્યાં. શાલીના ખેતરમાં દાણ ચણવા લાગ્યાં. એ ખેતરની સામે એક દેવપ્રસાદ ! - એ દેવપ્રસાદમાં અનેક લે કે દર્શન કરવા આવે, અને ભગવાન સામે ચેનાની ત્રણ ઢગલી કરે. આ બે બચ્ચાંઓને આ ક્રિયા ગમી ગઈ. તેઓ રોજ ચાંચમાં તાંદુલ લાવે, ત્રણ ઢગ રચે; ઢગ ન રચે ત્યાં સુધી એક પણ દાણે પેટમાં ન મૂકે ! આ ચારે પંખી ધીરે ધીરે પ્રભુભક્તિમાં લીન બન્યાં. અને આખરે મરીને રાજા-રાણું તરીકે જન્મ્યાં. ત્યાં બાંધેલાં કર્મ ભેગવી, ચિત્ત ઉદાર રાખી જીવ્યાં. રાણી તે પિટી. એ રાણી જયસુંદરીને પિતાના પુત્રને વિરહ ભેગવ પડે. કરેલાં કર્મનાં ફળ ચાખવાં જ પડે છે. આખરે એ શાશ્વત સુખને પ્રાપ્ત થયાં. જે પ્રાણું એક તિલ માત્ર પણ બીજાને સુખ કે દુઃખ આપે છે; તે ફલદ્રુપ ભૂમિમાં વાવેલા બીજની જેમ પરલોકમાં એવા જ ફળને પામે છે. - શુક પક્ષીઓને ત્રીજે ભવે મોક્ષ મળ્યું. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પોપટ-પટી જેવાં પંખી ચાંચમાં ચેખા લાવી પ્રભુની પૂજા કરવાથી દેવજન્મ પામ્યાં. શ્રી. શુભવીર પરમાત્માની પૂજા એવી છે. અક્ષતથી-ચેખાથી અક્ષત એવું એક્ષપદ મળે છે.] #ાવ્યા क्षितितलेऽक्षतशर्मनिदानकं गणिवरस्य पुरोऽक्षतमण्डलम् । क्षतविनिर्मितदेहनिवारणं भवपयोधिसमुद्धरणोद्यतम् ॥१॥ सहजभावसुनिर्मलतण्डुलैर्विपुलदोषविशोधकमङ्गलैः । अनुपरोधसुबोधविधायकं सहजसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :- ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय वीर्यान्तरायदहनाय अक्षतं यजामहे સ્થા || અક્ષય સુખ જગમાં કરે, અક્ષત પ્રભુ સન્મુખ ક્ષીણુ શરીર નિવારતા, તારક ભવજલ દુ:ખ. ૧ નિર્મળ ભાવે તંદૂલા, કરી શુદ્ધ, સુમંગલા; વિમલ બેધ વિધાયકા, સિદ્ધ પૂજે સુખદાયકા. ૨ પરમપુરૂષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, ધરું અક્ષત શુભવાન. ૩ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ દોહા નિર્વેદી આગળ ધરો, શુચિ નૈવેદ્યને થાળ; વિવિધ જાતિ પકવાન શું, શાળિ અમૂલક દાળ. ૧ [ વીતરાગ ભગવાનની આગળ જાતજાતનાં પકવાન્સથી ભરેલો ને શાળી (ચોખા) અને દાલ સાથે પવિત્ર નિવેદને થાળ મૂકે.] અણાહારી પદ મેં કર્યા, વિગ્રહગઈએ અણુત; દૂર કરો ઈમ કીજીએ, દિયો અણહારી ભદંત. ૨ [ વિગ્રહગતિમાં અનેક વાર થોડા વખત માટે અણુહારીપણું પ્રાપ્ત કર્યું; પણ તેવા ખંડિત અણુહારીપદની મને અપેક્ષા નથી. એક અને અંતિમ અણુહારીપદ જે મેક્ષમાં છે તે મને આપે.] For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૭ ઢાળ અખિયનમેં અવિકારા, જિર્ણોદા! તેરી અખિયનમેં અવિકારા. રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા, જિ. શાંતરુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહારા.જિ.૧ [હે જિનેશ્વરદેવ ! તારાં નયન નિર્વિકાર છે. અમે સંસારવાસીઓની આખો વિકારવાળી છે, કારણ કે રાગ-દ્વેષના અણુ-પરમાણુથી અમારું ઘડતર થયું છે. તારી મુદ્રા મનને હરણ કરનારી છે; કારણ કે એ શાંત ને મધુર અણુ-પરમાણુથી બનેલી છે. ] દ્રવ્ય ગુણ પસ્યાયને મુદ્રા, ચઉ ગુણચિત્ય ઉદારા; જિ. પંચવિઘનઘન પડળ પલાયા, દીપત કિરણ હજારા.જિવર [દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી . ને મુદાથી-આ ચારે રીતે આપની પ્રતિમા શ્રેષ્ઠ છે; પાંચે અંતરાયરૂપી વાદળનાં આવરણોને દૂર હટાવી સહસ્ત્રકિરણ સૂર્યની જેમ એ દીપે છે. ] કર્મવિનાશી સિદ્ધસ્વરૂપી, ઈગતીસ ગુણ ઉપચારા; જિ. વરણાદિકવીશ દૂર પલાયા, આગઈ પંચ નિવારા. જિક ૫૦ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ [ સર્વ કર્મને નાશ કરવાથી આપ સત ચિત ને આનંદરૂપ સિદ્ધપદને પામ્યા છે. ને ઉપચારથી એકત્રીસ ગુણને ધારણ કરનારા બન્યા છે. વર્ણાદિક વીસ ભેદ દૂર થયા છે, આગતિ વગેરે પાંચ ગતિને નિવારી છે.] તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ. અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચારા. જિ. ૪ [ ત્રણ વેદ-પુવેદ, સ્ત્રીવેદ ને નપુંસકવેદને છેદ કર્યો. સંસારથી અસંગ થયા. અશરીરી થયા, અર્થાત શરીર લેવારૂપ ભવબીજ સારી રીતે બાળી નાખ્યાં. આ અમે કહેતા નથી, પવિત્ર આચારાંગ સૂત્ર કહે છે.] અરૂપી પણ રૂપારેપણુસેં, ઠવણ અનુયોગદારા; જિ. વિષમકાળ જિનબિબ જિનાગમ, ભવિયર્કઆધારા. ૫ | હે જિનેશ્વરદેવ ! આપ અરૂપ થયા છે, પણ રૂપના આરોપણથી આ કળિકાળમાં આપની પ્રતિમા અને આપની વાણી-આગમ ભવી જીવોને આધારરૂપ છે; આ વાતની સાક્ષી અનુગદ્વાર આપે છે.] મેવા-મીઠાઈ થાળ ભરીને, ખટરસ ભોજન સારા; જિ મંગળ તૂર બજાવત આવે, નરનારી કર થારા. જિ. ૬ [ ક રસવાળાં ભોજન અને મેવા-મીઠાઈના થાળ ભરીને, મંગલ વાજિંત્રો વગાડતાં સ્ત્રી-પુરુષે હાથમાં નૈવેદ્યના થાળ લઈને પ્રભુ પાસે આવે.] પી. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ નૈવેદ ઠવી જિન આગે માગે, હલિ નૃપ સૂર અવતારા; ટાળી અનાદિ આહાર વિકારા, સાતમે ભવઅણહારા. ૭ [ જિનેશ્વર દેવની આગળ નિવેદ્ય ધરીને હલિ રાજા જેવું ફળ માગો. જે દેવ થઈ અનાદિ કાળને આહાર આદિ વિકાર ટાળી દઈ, સાતમે ભલે સિદ્ધગતિને પામે. એક શાપિત નગરી. ખાલી ખંડેરે પડેલાં ત્યાં એક દેવપ્રાસાદ. નગર ઉજજડ થવાથી વાઘ બેડ નાખીને દરવાજે બેઠેલા. આ ખંડેરે પાસે એક કણબીનું ખેતર, કણબી ભલે ભેળા, તેજસ્વી ને તંદુરસ્ત. પણ કર્મની કઠણાઈ એવી કે પંડ તેડી નાખે તેય પેટ ભરાય નહિ! ઘી-તેલ જેવું ચોપડ તે ભાગ્યે જ ભાળે ! એક વાર એક મુનિજન આવ્યા. કણબી તેમની પાસે ગયે ને બોલ્યોઃ “સંસારમાં સુખી ઘણા, તે હું દુઃખી કાં ?” મુનિજન કહે, “ન્યાય સરખે છે. આ ભવ પરથી બધે કયાસ ન કાઢીશ. ન આપેલાને મળતું નથી. આપેલાનું આપ્યું જતું નથી. દેવ અને અતિથિ આગળ હમેશાં નિવેદ ધરીને જમવાનું વ્રત લે. સુખી થઈશ.” કણબી કહે, “આજથી પ્રતિજ્ઞા. દેવ-અતિથિને નિવેદ ધરાવ્યા વગર જમવું વૃથા.” મુનિજન કહે, “પ્રતિજ્ઞાને નાની માની પ્રમાદ ન કરીશ. સંકલ્પને સિંહવૃત્તિથી નિભાવજે, તે સિંહ પણ મેં ફેરવી જશે.” પર For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ જુવાન કણબી નિયમને પાળવા લાગે. થેડામાંથી ડું દેવ-અતિથિને અર્પણ કરવા લાગે. એક વાર ભાતનું મોડું થયું. ભૂખ ભડકા નાખવા લાગી. જે ભાત આવે કે ખાવા બેઠા, ત્યાં નિયમ યાદ આવ્યો. તરત દેવપ્રાસાદ તરફ દે. અતિથિ નહિ તે દેવ– બંને એકરૂપ છે. દેવપ્રાસાદ પાસે પહોંચે તો દ્વાર આગળ વિકરાળ સિંહ ઊભેલો ! પણ સિંહની સામે આ સંકલ્પસિંહ કણબી પાછે ન પડે. સામા પગલે ગયે. સિંહે ખસીને માર્ગ દીધે. દેવને નિવેદ ધરાવી કણબી આવીને ખાવા બેઠે. ત્યાં ન જાણે મુનિરાજેનો રાફડો ફાટયે. એક મુનિ આવ્યા. થોડે ભાત વહેરી ગયા. ત્યાં બીજા સ્થવિર મુનિ આવ્યા. થોડું એ પણ વહોરી ગયા. ત્યાં ક્ષુલ્લક મુનિ આવ્યા. એ બચેલું બધું લઈ ગયા, પણ કણબી પરીક્ષામાં પાછા ન પડે. ત્યાં તે અજવાળું અજવાળું થઈ રહ્યું. આકાશવાણું થઈ દઢતા ને સંકલ્પબળથી પ્રસન્ન છું. માગ, માગ ! માગે તે આપું !' કણબી કહે, “મારા ભવદારિદ્રને નાશ કરો.” વાણું આવીઃ “સત્વશુદ્ધિ ને સંકલ્પબળ પાસે કશુંય અશકય નથી!' જુવાન કણબી આ પછી ખૂબ આગળ વધે પ્રજામાં ને રાજામાં એની પ્રશંસા થવા લાગી. એ નગરની રાજકુંવરીના લગ્નને શા, દ. ભા.રા.કા.ઈ ૧૦.કલા વિજાબ Mos ૫૩ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્વયંવર રચાશે. રાજકન્યા મનથી આ યુવાન હલધર કણબીને વરી ચૂકી હતી. ભરી સભામાં એણે હલધરના કંઠમાં વરમાળા આપી. રવયંવરમાં આવેલા રાજાઓ કાપ પામ્યા. રે, રાજકન્યા શું એક કણબીને વરે! પણ હલધરે હલદ્વારા એવું પરાક્રમ બતાવ્યું કે રાજાએના દાંત ખાટા થઈ ગયા. બધા રાજા વિચારી રહ્યા કે અપુત્ર રાજાની પુત્રી સાથે રાજગાદી પણ આ યુવાન લઈ જશે. પણ શું થાય? આખરે તમામ રાજાઓ પરાજય પામીને રવાના થઈ ગયા. હલધર કણબી રાજકન્યાને પરણ્ય ને કાળક્રમે રાજા થયે, પણ દેવ-અતિથિને નિવેદ ધર્યા પહેલાં ન જમવાની પ્રતિજ્ઞા કદી ન વિસર્યો, અને એ રીતે એણે સત્વથી ને સંક૯૫થી નગર પણ વસાવ્યું. પિતા હૈ જાયતે પુત્ર ! હાલિક રાજાને પુત્ર પણ એની પેરે દેવ–અતિથિના સન્માનની પરંપરા જાળવતો રહ્યા. જે રાજા તેવી પ્રજા. પ્રજા પણ રાજાને અનુસરી રહી.] સગવિહ શુદ્ધિ સાતમી પૂજા, સગગઈસગ ભયહારા; જિ. શ્રી‘શુભવીરવિજયપ્રભુ પ્યારા,જિનઆગમજયકારા.૮ [ સાત પ્રકારની શુદ્ધિ સાચવીને (ભૂમિ, ઉપકરણ, વસ્ત્ર, મન, વચન, કાય અને દ્રવ્યની શુદ્ધિ) આ સાતમી પૂજા કરીએ છીએ. એ સાત ગતિ અને સાત ભયને દૂર કરનારી છે. કવિ કહે છે કે વીર ભગવાન અને વીરવાણુરૂપ આગમ બંને જયવંતાં વહેં! ] ، لا يعانونیريعات بابا نے الانوار ي لا يا شهيدي، فرح ، ما به منفی میلاد به هتلاقون، ક*- - - ૫૪ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ काव्यम् । अनशनं तु ममास्त्विति बुद्धिना रुचिरभोजनसञ्चतभोजनम् । प्रतिदिनं विधिना जिनमन्दिरे शुभमते बत ढौकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकैर्विहितजातिजरामरणान्तिकैः । निरशनैः प्रचुरात्मगुणालयं सहजसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय अज्ञानो छेदकाय सिद्धपदप्रापणाय नैवेद्यं यजामहे स्वाहा ॥ કર્યા મિષ્ટ સુજને, હજો હવે મુજ અનશને; જિનગૃહનિત એમ સુભાવથી, ધરો નેવેદ્ય સુરીતિથી. ૧ કુમત બંધ વિરોધકા, ભવતણું ભય પાપ નિરોધકા; નિરશને ગુણવર્ધકા, પૂજે સિદ્ધ સુખસાધકા. ૨ પરમપુષ પરમેશ્વર, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, અ! નિવેદ્ય સુધાન. Sonali A PERIENaproKOLGCNETANA. C ૫૫ OMKolve Walowance For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ८ હું હા અષ્ટક દળ ચૂરવા, આઠમી પૂજા સાર; પ્રભુ આગળ ફળ પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧ કુલપૂજા [આઠ પ્રકારનાં કર્મોને હણવા માટે આઠમી પૂજા કરે. પ્રભુ આગળ ફળથી પૂજા કરતાં એનું ફળ ચેાક્કસ મળે છે. ] ઈંદ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષાત્તમ પૂજા કરી, માર્ગે શિવફળ ત્યાગ. ૨ [દેવાના રાજા ઈંદ્ર પશુપ્રેમ ધરીને ફળ ચડાવે છે. તમે પણ તે રીતે પુરુષાત્તમ પ્રભુની પૂજા કરી, શિવપદરૂપી ફળ માર્ગા ! ] kany song.dbaka (@Pradip ૫ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ તા: પ્રભુ તુજ શાસન અતિ ભલું, માને સુર-નર રાણે રે; મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધ એક કાણો રે. ૧ [ હે પરમાત્મા નું તારું શાસન બહુ રૂડું છે. એનું દેવ, રાજા અને મનુષ્યો પણ માન કરે છે. ફક્ત ન માનનારામાં બે જણા છે. એક મિથ્યાત્વી ને બીજે અભવી ! જ્ઞાન અને ક્રિયા-જીવોની બે આંખો છે; એમાં મિથ્યાત્વી માનવી અજ્ઞાની અને અક્રિયાવાદી હોવાથી એણે બંને આંખો ખોઈ છે, એટલે છતી આંખે એ અંધ છે. અભવ ક્રિયા કરે છે, પણ એની પાસે જ્ઞાન નથી માટે તે એક આંખે કાણે છે. આગમ વયણે જાણીએ, કર્મતણી ગતિ ખાટી રે; તસ કોડાકોડી સાગરુ, અંતરાય થિતિ મોટી રે. પ્રવર [ આગમવચનથી જાણવા મળે છે કે કર્મની ગતિ બહુ ખરાબ હોય છે. અંતરાય કર્મની સ્થિતિ ત્રીસ કેટાનુકાટી સાગરોપમ જેવડી મેટી હોય છે.] ધુવબંધી ઉદયી તથા એ પાંચે ધ્રુવ સત્તા રે દેશઘાતિની એ સહી, પાંચે અપરિયજ્ઞા રે. પ્ર. ૩ કામિકાઈ. Vધી લઈ ઈsudી હથ્થર હતા તે પ૭ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [એની પાંચે ઉત્તર પ્રવૃતિઓ–ધ્રુવબંધી, ધ્રુવઉદયી, ધ્રુવસત્તાક, દેશઘાતી અને અપરાવર્તમાન છે.] સંપરાય બંધ કહી, સત્તા ઉદયે થાકી રે, ગુણઠાણું લહી બારમું, નાઠી જીવવિપાકી રે. પ્ર. ૪ [એને બંધ સૂક્ષ્મસંપરાય દશમા ગુણઠાણ સુધી છે, અને સત્તામાંથી ને ઉદયમાંથી બારમું ગુણઠાણું જીવ પામે ત્યારે તે ગુણઠાણે અંતે જાય છે, અને જીવવિપાકી છે.] જ્ઞાન મહદય તેં વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજાફળ આપીએ, અમે પણ તેહના આશીરે....૦૫ [ હે પ્રભુ! તેં એ સર્વને ક્ષય કર્યો છે; ને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. અને આત્માની અનંત સમૃદ્ધિના તમે ભાગી બન્યા છે. અમે પણ એવી જ આશાવાળા છીએ એ માટે ફળપૂજા કરી જ્ઞાન અને આત્માની ઋદ્ધિનું ફળ માગીએ છીએ.] કીરયુગલ શું દુરતગા, નારી જિમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભક્તિ ન રાખું ખામી રે. પ્ર. ૬ [પોપટનું જોડું અને દુર્ગા સ્ત્રી જેમ ભક્તિથી શિવસુખ પામી, તેમ અમે પણ ભક્તિ કરીશું, અને ભક્તિ કરવામાં કોઈ પ્રકારની ખામી નહિ આવવા દઈએ. ૫૮ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ દેવેની નગરી જેવી કંચનપુર નગરી. નરોમાં શ્રેષ્ઠ એ નરસુંદર રાજા. નગરના પ્રાંત ભાગે આંબાવાડિયું. એ આમ્રકુંજમાં ભગવાન અરનાથ સ્વામીનું મંદિર. ઉત્સવના દિવસે ચાલે રાજા તથા પ્રજા પૂજા કરવા આવ્યાં હતાં. રાય-રંક દર્શન કરવા આવ્યાં હતાં. રાજાએ સુંદર આમ્રફળને એક કરંડિયે પ્રભુ આગળ ભેટ ધર્યો. આ વખતે દુર્ગા નામની ગરીબ સ્ત્રી એને પણ સુંદર ફળ ધરીને ભગવાનની પૂજા કરવાની ઈચ્છા થઈ. રે! ફળ ધરું પ્રભુ આગળ, તે જીવન સફળ કરું ! પણ ફળ લાવવું કયાંથી? | દુર્ગતા વિમાસી રહી છે, ત્યાં ઉપરથી એક આમ્રફળ એના ખોળામાં આવી પડયું–રસથી કસદાર ને સુગંધથી મઘમઘતું ! ભૂખ્યાને અમૃતનું ભેજન મળ્યું ! બાઈએ ઊંચે જોયું. ત્યાં આમ્રઘટામાં શુકપક્ષીનું એક જેવું બેઠેલું. નીલકમલના વર્ણનું. શુકપક્ષીએ એ ફળ નાંખેલું. સ્ત્રીએ તે ફળ લઈને પ્રભુ આગળ મૂક્યું, ને મનમાં બોલીઃ આપ્યું હોય તો મળે, આંચક્યું હોય તો ટળે !” શુકપંખી ચતુર સુજાન હોય છે. શુકે બાઈને આમ્રફળ પોતે ખાવાને બદલે પ્રભુ પાસે આમ્રફળ મૂકતી જોઈ. ખરેખર, જે અર્પણ કરે છે, એ મહાપવિત્ર યજ્ઞ કરે છે. સૂડી ઊડીને અન્ય સારાં પાકાં ફળને ચાંચ મારવા જતી હતી, ત્યાં શુકે કહ્યું, રે મનેહરે! નજર સામેની વાત જોતી નથી ? આ ભૂખી બાઈને આપણે ફળ ખાવા આપ્યું ! એના પેટમાં ભૂખ ભડકા નાખે થઈ રિબડ થાય છે. એ હર 6. છોકalod ધોતિયા કે પટ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ છે, છતાં એણે ફળ જાતે આરોગ્યું નહિ, ને પ્રભુને અર્પણ કર્યું. પેટપૂજા કરતાં પ્રભુપૂજા મોટી, એ આપણ નુગરાં પંખી કયારે સમજશું ભગ કરતાં ત્યાગ મેટ એ ભાવના આપણામાં કયારે જાગશે? સૂડી શરમાઈ ગઈ. આમ્રફળ લઈ પ્રભુ સન્મુખ ઠવ્યું ! દુર્ગાબાઈ ત્યાં ઊભી હતી. તે રાજી થઈને બેલીઃ “હે શુકરાજ અને સૂડીરાણી ! ઘણાં માણસ નથી સમજતાં, તે તમે પંખી સમજ્યા. ખરેખર ચતુર સુજાન છે તમે. જે જીવ પ્રભુ આગળ ફળ અર્પણ કરે, એની સર્વ આશા ફળે, એનું આયુષ સફળ થાય.” હવે તે દુર્ગતાબાઈને અને શુક્યુગલને દસ્તી બંધાઈ. રેજ પ્રભુ પાસે ફળપૂજા કરે. સમય જતાં દુર્ગાબાઈ ગુજરી ગઈ. મરીને દેવકમાં દેવ થઈ. શુકપંખી પણ આયુ પૂર્ણ કરી ગંધીલા નગરીમાં, સૂરરાજાની રત્નાદે રાણુના ગર્ભમાં આવ્યું. રાણુને આમ્રફળ ખાવાને દેહદ થયે. રાણી કહે, મને આમ્રફળ લાવી આપે. રાજા કહે, “આયુષ આખું આપું તોય અત્યારે અકાળે આમ્રફળ ન મળે.' રાણી કહે, તો નહિ જીવું, રાજ! એક સાથે બે હત્યા થશે.” રાજા મૂંઝાયો. ખાવુંપીવું અકારું થયું. રાણી મેતના બિછાને પડી. આ વખતે દેવનું સિંહાસન ડોલ્યું. પેલા દુર્ગતદેવે જાણ્યું કે મને નિરંતર ફળ આપનારને ફળની જરૂર પડી છે! For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ගූගල් બ્ર©© w તરત સાÖવાહનું રૂપ લીધુ.. દેવાની આમ્રવાટિકામાંથી આમ્રફળા ટાપલા ભરીને માથે લીધેા, ને રાજાના દરબારમાં નજરાણું ધરવા આવ્યા. રાજા તેા ખુશખુશ થઈ ગયા. - રે સા વાહ ! ખરે વખતે તું કયાંથી?” સાવાહ કહે, ' કર્મીની આ બધી રચના છે. આંખેા વાવનારને આંખે તે બાવળ વાવનારને બાવળ મળી રહે છે. ગર્ભ સ્થ આત્માના પુણ્યપ્રતાપથી આ બધુ` બન્યુ છે ! રાજા પ્રસન્ન થયા. એણે જિનેશ્વરપૂજન, ગુરુજનસેવા અને દીનજનાને દાન આપ્યાં. પૂરે મહિને પુત્ર પ્રસન્યેા. નામ ફલસાર રાખ્યું ! લસાર કુમાર મેાટા થયા, યૌવનવયને પામ્યા. આ વખતે રાજા સમરકેતુની પુત્રી ચંદ્રલેખાના સ્વયંવર રચાયા. દેશદેશથી રાજા એમાં ભાગ લેવા ગયા. આ વખતે એક વૃદ્ધ જ્યેાતિષી કુમાર ફલસારને મળવા આવ્યા. એણે કહ્યું, રે કુંવર ! કાઈ ભલે તું પાપટ હતા, રાજકુવરી ચંદ્રલેખા પેાપટી હતી. આમ્રવનમાં આનંદથી રહેતાં હતાં. ત્યાં તમે એક બાઈના કહેવાથી પ્રભુ સન્મુખ ફળ મૂકીને પૂજા કરવા લાગ્યાં. એ ફળપૂજાના પ્રતાપથી તું રાજકુંવર સરજાયે, તારી સૂડી રાજકુમારી! હવે તુ શુક અને શુષ્કીના જોડાનું ચિત્ર લઈને સ્વયંવરમાં જા! હજાર રાજકુમારાને મૂકી ચંદ્રલેખા તને વરશે. ઋણાનુબંધ અજબ હેાય છે.’ ૧ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ એ જોષી તે પેલો દુર્ગત દેવ. એની સલાહ ફળી. અનેક રૂપાળા ને મહાન રાજકુમારોને છોડી ચંદ્રલેખા ફલસારને વરી. હવે બંને રાજપાટ ભેગવવા લાગ્યાં. કમ એવાં ઉપાર્જન કર્યા હતાં કે જે માગે તે મળે. ઘણીવાર ઓછું માગે વધુ મળે. પાણુ માગે દૂધ મળે! બંને જણા પોતપિતાનું ફેડી લે, અને પોતે નિર્ભય રહે. સામે ગાંડ સર્પ ધ આવતું હોય, ગરુડ ઝપાટા કરતે સામે આવી મળે. હાથી ધસ્ય આવતો હોય, તો સામે સિંહ ગર્જત ચાલ્યો આવે ! સિંહ ખાઉં ખાઉં કરતો આવતો હોય તે સામે અણને ટાણે આવી પહોંચેલા શરભથી પિતાની રક્ષા થાય. આ અનુકૂળતાથી અભિમાન ન આણતાં, પૂર્વ કર્મને પસાય સમજી, આ ભવમાં સારી કરણ કરવા લાગ્યાં. સાતમે ભલે સિધ્યાં.] સાચી ભક્તિ રીઝવી, સાહિબ દિલમાં ધરશું રે, ઓચ્છવરંગ વધામણાં, મનવાંછિત સવિકરશું રે. પ્ર. ૭ [સાચી ભક્તિથી આપને પ્રસન્ન કરી, આપ સાહેબને અમારા અંતરમાં સ્થાપીશું. ઉત્સવરંગ વધશે, ને મનવાંછિત બધું પ્રાપ્ત થશે.] કમસૂદન તપતરુ ફળે, જ્ઞાનઅમૃત રસધારા રે; શ્રી ‘શુભવીરને આશરે, જગમાં જયજયકારા રે. પ્ર. ૮ [ કર્મને નાશ કરનાર જે તપ, એ રૂપી જે વૃક્ષ એ ફળવંતુ થાઓઃ અને જ્ઞાનરૂપી અમૃતની ધારા પ્રાપ્ત થાઓ. શ્રી વીર ભગવાનને આશ્રય લેનારને જગમાં જયજયકાર થાય છે.] For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ACSards Qyae काव्यम् । शिवतरोः फलदानपरैर्नवै-वरफलैः किल पूजय तीर्थपम् । त्रिदशनाथनतक्रमपङ्कजं निहतमोहमहीधरमण्डलम् ॥१॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रदं सकलसिद्धमहं परिपूजये ॥२॥ मन्त्र :- ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय अष्टमकर्मोच्छेदनाय फलं यजामहे स्वाहा ॥ ફળ દેતાં ફળને ભજે, પ્રભુ ગુણ મનથી પૂજે; મોહમલ્લનિવારક દેવ જે, શક્રસ્ત જિનપદને ભજે. ૧ શમ સુધારસ માધુરી, અનુભવ દે ફળ ચાતુરી; દુ:ખ સદા દૂર ટાળવા, સિદ્ધ પૂજે નિજને તારવા. ૨ પરમપુરૂષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, ધરું શ્રીફળ સુરસાલા. ૩ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ * * કળશ કહીશ ગાય ગાય રે મહાવીર જિનેશ્વર ગાયો, ત્રિશલા માતા પુત્ર નગીનો, જગને તાત કહાય; તપ તપતાં કેવળ પ્રગટાયે, સમવસરણ વિરચાયો રે. મહા૦ ૧ રયણ સિંહાસન બેસી ચૌમુખ, કર્મસૂદણ તપ ગાયો; આચારદિનકરે વર્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાયો રે. મહા. ૨ [મેં ભગવાન મહાવીરનાં ગુણગાન કર્યા !] Dબ સTwk - , - - - For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ત્રિશલા માતાના એ પ્યારા પુત્રે જગલ્પિતા તરીકે નામના મેળવી, તપ આચરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ને કેવળજ્ઞાન થતાં દેવો દ્વારા સમવસરણ રચવામાં આવ્યું. સમવસરણમાં રત્નમલ્યા સિંહાસને બેસી, ચાર દિશામાં ચાર મુખ કરી, કમસૂદન તપને મહિમા ભગવાન મહાવીરે કહ્યો. એ તપ આચાર દિનકર નામના ગ્રંથમાં શ્રી વર્ધમાનસૂરિએ ભવી જીના ઉપકાર માટે ગુંથ્ય] પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેન સૂરિરાયો; દિન ચઉઠ્ઠી પ્રમાણેએ તપ, ઉજમણે નિરમાયો રે. મહા. ૩ ઉજમણાથી તપબળ વાધે, એમ ભાખે જિનરાયો; જ્ઞાનગુરુ ઉપગરણકરાવે, ગુરુગમવિધિવિરચાયો રે. મહાગ ૪ [ શ્રી. સિકસેનસૂરિએ આ તપને પ્રવચનસારહારમાં કહ્યો છે. ૬૪ દિવસ પ્રમાણને એ તપ છે, અને છેવટે ઉજમણું કરવાનું છે, ઉજમણું કરવાથી તપબળ વૃદ્ધિ પામે છે, એમ જિનરાજ કહે છે. જ્ઞાનનાં અને ગુરુને ઉપયોગી થાય એવાં ઉપકરણ કરા ને ગુરુગમથી વિધિ જાણીને તેની ઉજવણું કરે.] આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવ નવ ભાવ બનાયો; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયો રે. મહા. ૫ -- - : - - - - - - For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ [ આઠ દિવસ માટે–અષ્ટાહિક માટે–ચોસઠ પૂજા ચઢતે પરિણામે રચી છે. મનુષ્ય જન્મ પામીને પરમ પુણ્ય જૈનશાસન પ્રાપ્ત કરીને એને લહાવો લેવો જોઈએ.] વિજયજિતેંદ્રસૂરીશ્વર રાજ, તપગચ્છ કેરો કરાયો ખુશાલવિજય માનવિજય વિબુધના આગ્રહથી . . ' વિરચાયો રે. મહા૦ ૬ [ તપગચ્છના રાજા શ્રી વિજય જિનેન્દ્રસૂરિજીને રાજ્યમાં શ્રી ખુશાલેવિજયજી અને શ્રી પં. માનવિજયજીના આગ્રહથી આ પૂજા મેં રચી, વેડ ઓશવાળ ગુમાનચંદસુત, શાસનરાગ સવાયો, ગુરુભક્તિશા ભવાનચંદનિત્ય,અનુમોદનફળપાયો. . . મહા ૭ [મેટાઓશવાળ વંશના શ્રી ગુમાનચંદ્રના પુત્ર, જેણે ગુરુની ભક્તિ કરી તથા આ અનુમોદન કર્યું, એ ભવાનચંદે આનું પુણ્યફળ પ્રાપ્ત કર્યું ] મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ હુવા એક ઠાયો કરણ કરાવણને અનુમોદન, સરીખા ફળનિપજાયો. , મહા ૮ શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈ બળભદ્ર અતિ સ્વરૂપવાન હતા એક વાર દીક્ષા લીધા પછી નગરમાં ગયા. ત્યાં કૂવા પર પનિહારી. પાણું ભરતી હતી. બાજુમાં તેને છોકરા ઊભો હતો. હતા એ વ ડોદવી છે * 0 0 0 0 0 0 , " - "' . For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ - GK5Ah - પનિહારી બલભદ્રનું મનોહર રૂપ જોઈ રહી, ને પાસવા માટે દેરડાને ગાળિયે ઘડાને બદલે પિતાના પુત્રના ગળામાં નાખી દીધો. એ ચતુરાનું મેં બલભદ્રનું ચંદ્રમુખ જેવામાં લીન હતું. આ | મુનિ બલભદે આ જોયું. પિતાના રૂપની ખૂબ નિંદા કરી. નિયમ કર્યો કે અરણ્યમાં રહેવું ને જે ભિક્ષા મળે તે લેવી. - બલભદ્ર મુનિ અરણ્યમાં રહેવા લાગ્યા. આ વખતે એક હરણ તેમનું હેવાયું બન્યું. અરણ્યમાં કોઈ કઠિયારા ભાત ખાવા બેસે કે હરણ મુનિને તેમનાં વસ્ત્રને છેડો પકડીને ત્યાં ખેંચી જાય. કઠિયારા પાસેથી ભિક્ષા લઈ મુનિ જીવન નિર્વહે. . : ખરા બપોરે એક કઠિયારે લાકડું કાપવા આવ્યું. રથ બનાવવા માટે કાષ્ટ જોઈતું હતું. મટી જાડી ડાળી કાપવા લાગે, પણ કાપતાં બપોર થઈ ગયા, અડધી કાપેલી ડાળી મૂકીને કઠિયારો ખાવા જ પેલું હરણું ત્યાં ફરતું હતું, તે તરત મુનિ બલભદ્રને ખેંચી લાવ્યું. કઠિયારો ઊભો થયો. એને થયું કે ઓહ, વગડામાં મુનિ કયાંથી ! મૃગ વિચારી રહ્યો કે ધન્ય છે કઠિયારાને કે એ દાન આપી શકે છે! મુનિ તે ચડતે પરિણામે હતા જ. - એવામાં અર્ધ કાપેલી ડાળ તૂટી. ત્રણે જણ પર–મૃગ મુનિ ને કઠિયારા પર પડી. ત્રણે જણા પંચત્વ પામ્યા, અને કરનાર, કરાવનાર ને અનુમોદનાર–ત્રણે જણ શુભ ભાવથી એક સરખી શુભ ગંતિ પામ્યા For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયસિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયો કપૂરવિજય તસ ખીમા વિજય જસ, વિજય પરંપરા ધ્યાયો રે. મહા. ૯ પંડિત શ્રીગુભવિજયસુગુરુ મુજ, પામીતાસ પસાયો; તાસ શિષ્યધીરવિજયસલુણ, આગમરાગસવાયો. મહા૧૦ તસ લઘુ બંધવ રાજનગરમેં, મિથ્યાત પુંજ જલાયો; પંડિત વીરવિજય કવિરચના, સંધ સકળ સુખદાયો. મહાવ ૧૧ [ શ્રી. વિજયસિંહસૂરીશ્વરની પાટે ક્રિયાઉદ્ધાર કરનાર ઉપાધ્યાય શ્રી સત્યવિજયજી થયા. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના ક્ષમાવિજય થયા. આ પ્રમાણે વિજયની પાટપરંપરા થઈ. શ્રી ક્ષમાવિજયના શિષ્ય શુભ વિજયજી થયા. એ આ પૂજાના કર્તા શ્રી વીરવિજયજીના ગુરુ થાય. (શુભ-વીર) ગુરુની મહતી કૃપા પામીને કર્તાએ આ રચના કરી. શ્રી શુભવિજયના શિષ્યોત્તમ શ્રી ધીરવિજયજી, જેઓને વીરવચનમાં સવાયો રાગ છે, તેમના લઘુ બંધુ એવા શ્રી વીરવિજયજી જેઓએ મિથ્યા દર્શનેના પુજને ભસ્મશેષ કર્યો છે, એ કવિરાજે સકળ સંધને સુખદાયી આ પૂજાની રચના કરી. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ AMACARTAS પહેલો ઉત્સવ રાજનગરમેં, સંધ મળી સમુદાયો; કરતા જિમ નંદીશ્વર દેવા, પૂરણ હર્ષ સવાયો રે; મહા ૧ર [શ્રી રાજનગર સંઘસમસ્ત એકત્ર મળીને આ પૂજાને પ્રથમ ઉત્સવ કર્યો. એને ઠાઠ નંદીશ્વરદીપે દેવો અભિષેકેત્સવ કરે તે હતો; ને એને હર્ષ હમેશાંથી સવાયો હતો.] કવિત ] શ્રુતજ્ઞાન અનુભવતાન, મંદિર બજાવત ઘંટા કરી; તવ મેહપુંજ સમૂલ જલતે, ભાગતે સગ ઠીકરી; હમરાજતે જગ ગાજતે, દિન અખય તૃતીયા આજ મેં, શુભવીર વિક્રમ વેદમુનિવસુ, ચંદ્ર, (૧૮૭૪) વર્ષ બિરાજતે. [ શ્રુતજ્ઞાનરૂપી મંદિરમાં અનુભવ રૂપી ઘંટા બજાવી ત્યારે મોહના ઢગલા નાશ પામ્યા, ને શેવ બધાં કર્મ ઠીકરીની જેમ ભાંગી ગયાં. વિ. સંવત ૧૮૭૪ની અક્ષય તૃતીયાએ અમે આનંદપૂર્વક આ પૂજા રચાવી જગતમાં જયજયકાર વર્તાવ્ય.] જ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ પૂજા ભણાવતી વખતે દુહામાં ઉતારી શકાય તેવા રાગાના સગ્રહ ૧ ભાવિ ભાવે દેરાસર આવેશ, જિ વર જય ખાલા; પછી પૂજન કરી શુભ ભાવે, હયપટ ખેાલાને !! એ દેશી ! ૨ આનંદભર અમે આવ્યાં, અખેાલડાં શાને લીધા ભક્તિ ભરણાં લાવ્યાં અબેલડાં પ્રભુ તુજ વાણી શેલ સમાણી, જાણીને મનડાં ભાવ્યાં અમે ચડકૌશિક ડશિયા તુજ ચરણે, મુઝ બુઝ વચનેા સુહાવ્યા અખા ! એ દેશી ।। ૩ લેવા નગરમાં પધારો રે, વાલેરી લાગે છે વાટ રે; લેવારાજ ! ધૂલેવા નગરમાં પધારજો રે • ઉંચાં તે દહેરાં શાભતાં રે, દીપ તા દરબાર રેમ્યૂલેવારાજાએ દેશી! ૪ હાંરે કીને દેખા હુમેરા સ્વામી, સ્વામીજી અંતરજામી–કીને દેખા આઠ ભવીકી પ્રીત નિવારી, નવમે” ગયા શિવગામી રેકીને દેખા॰ ૫ પ્યારા લાગે મુને સારે। લાગે, દરસણમાં ગભીરાજી પ્યારા લાગે, સેાના કરી ઝારીઓ ને, માંહી ભર્યાં છે પાણી, ... મ્હવણુ કરાવું મેરે જિનકે અંગ દરિસણું કેશર ચંદન ભર્યા રે કચાળાં, પૂજા કરી મેરા જિનકે કે અંગ દસિણા એ દેશી ! છે, ૬ લાવે લાવે મેાતીશા શેઠ, ન્હવણ જળ લાવે છે; હવરાવે મરુદેવાનંદ સુનંદાના ક ંત પ્રભુ પધરાવે છે. સહુ સંધને હરખ ન માય, ન્હવણ જળ લાવે છે; એ દેશી ! ૭૦ 'ટ્ટ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭ આદિનાથ જિષ્ણુંદ ભવપાર કરી; મારાં જન્મ મરણનાં દુઃખ હરા; તુ... પ્રભુ શિવધર બન્યા, (તે) હું અશિવ ઘરમાં રમુ; તું અનત સુખમાં રમે છે, હું ભવદુઃખમાં ભમું; મારી દુ:ખી દશાના વિચાર કરે. આદિ ! એ દેશી ! ૮ સાચું ખેલાને તેમનાથ, અખેાલડા શાના લીધા છે. હૈયામાં રહી ગઈ છે હામ, અમાલડા શાના લીધા છે. આઠ ભવાંતર પ્રીત નિવારી. નવમે કુવારી મૂકે નહિ શ્યામ-અખા- એ દેશીમાં ૯ રંગે રમે આનન્દે રમે, આજ દેવ દેવીએ રંગે રમે, પ્રભુજીને દેખી માટા ભૂપ નમે—આજ દેવ૦ પ્રભુજીને પાયે સાનીડેા રે આવે, મુગટ ચઢાવી પ્રભુજી પાય નમે—આજ દેવ પ્રભુજીને પાયે માળીડા રે આવે, હાર ચઢાવી પ્રભુ પાય નમે—આજ દેવ । એ દેશી ૧૦ વાન વાગી રે વાજા વાગી, વાજા વાગ્યાં દેરાસર દરખાર—મેાહન વાજા વાગી. 天 સૌ સધને હરખ ન માય—માહન ! એ દેશી ડા ૧૧ રાજુલ બેઠાં ખારીએ રે, જીવે ાનાની વાટ; કઈ દિશાએ જાનેા આવશે રે, ઉડે અખિલ ગુલાલ ઉગમણી દિશાએ જાને આવશે રે, ઉડે અબિલ ગુલાલ ક્રાણુ ધાડે કાણુ રથ હાથીએ રે, કાણુ તેજી પલાણુ. કૃષ્ણ ધાડે ખળદેવ હાથીએ રે, જાદવ તેજી પલાણુ; . તેમજ તે બેઠા પાલખી હૈ, ઉપર ચામર ઢાલાય. ા એ દેશી For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ මා ૧૨ નહિ છેાડુ રે પ્રભુજી તારા છેડલા, મને આ ભવ પાર ઉતાર રે નહિ મને ભવેાભવ પાર ઉતાર રે, નહિ છેાડું રે પ્રભુજી તારા છેડલા. ! એ દેશી ! ૧૩ ગાડીડા તું દ્વાર ઉઘાડ, પણ છે પૂજાનું; પણ છે પૂજાનું દિલ છે દેરાનું, મ કરીશ વાર લગાર, પણ છે પૂજાનું; મારે જાવું છે જિન દરબાર. પણ, મારે ભેટવા પારસનાથ ગાડીડા તું દ્વાર ઉઘાડ, પણ છે પૂજાનુ ! એ દેશી ! ૧૪ આશા ધરીને અમે આવીઆ જિષ્ણુ જી, લીધા વિના નવી જાઉ રે, માયા તારી લાગી રે જિષ્ણુ દૃષ્ટ રાણી સુનંદાને ન્હાનલેા જિણુંદ્રજી, મને ત્રિભુવન તિલક ભેટાય રે, માયા તારી લાગી રે જિષ્ણુ છુ. એ દેશી ૧૫ દિવસ દીપે આજ મંગલકારી, હાંરે નવપદની છે બલિહારી–દિવસ॰ હાંરે ભવિ પ્રાણી પાપથી જો, હાંરે નવપદજીને વધાવા–દિવસ॰ હાંરે થાળ ભરી ભરી મેાતીડા લાવા, હાંરે તુમે નવપદજીને વધાવા —દિવસ॰ !! એ દેશી ડા ૧૬ સિદ્ધાચલના વાસી, પ્યારા લાગે મારા વિમલાચલના વાસી પ્યારે લાગે મેરા એણેરે ડુ ંગરીએ ઝીણી ઝીણી કારણી, ઝીણી ઝીણી કારણી; ઉપર શિખર બિરાજે મેારા રાજિદા સિદ્ધા॰ ! એ દેશી ! રાજિ દા; રાજિદ્દા. ર For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only www.ainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ - ભગવાન મહાવીરસ્વામી મહાતિર્વાણ મહોત્સવના , પ્રસંગ નિમિત્તે આગાની દીપા સવી પર્વ વખત પ્રગટ છે, | | હે ગૌતુ મ ર aa મી શું1] તન મીનું કથાશે તીખાં લખાવેલ સળગુ 2 અને 3 ત્ર લેખક રાતેલાલ દીપચ'દ દેસાઈ પ્રકાશક શ્રી જીવન-મણિ સદુવાચનમાળા ટ્રસ્ટ અમદાવાઃ, દાચ Serving JinShasan 076904 gyanmandir@kobatirth.org