SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી બેલીઃ અંતરાય કર્મો કરવાથી અમારી નિર્ધન ગતિ થઈ. કૂવાની છાયા કૂવામાં જ રહે, એમ અમારા સર્વે સારા મનોરથે વ્યર્થ થયા છે.] - નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાનદશા તવ જાગી. ભૂલ્યો બાજી ૩ [એક વણિકે ઘેબર ખાવાની ઇચ્છાથી એક ગ્રાહક સ્ત્રીને છેતરી અને પૈસા કમાણે. એ પૈસાથી ઘેબર લાવ્યા. પોતે જમવા બેસે તે પહેલાં જમાઈ આવ્યું. સાસુએ તમામ ઘેબર જમાઈના ભાણામાં પીરસી દીધાં. વાણિયાને તે જે રેજ મળતું હતું તે મળ્યું; ત્યારે તેને પોતાના કર્મનું ભાન થયું. રળિયા ગઢવી કયાં ગયા'તા? તે કહે, “ઘેરના ઘેર અને ભઈડકાભેર.” રે કર્મ વિના કંઈ નવ મળે, કરે કેટિ ઉપાય!] કબહી કટે ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રોગી પરવશ અન્ન-અરુચિ, ઉત્તમ ધ્યાન ન ભાવે. ભૂલ્યો બાજી ૪ [કોઈ વાર અતિ કષ્ટ સહન કરીને માનવી શ્રીમંત થઈ જાય, પણ ભેગાંતરાય કર્મને ઉદય થતાં, રોગી થઈને પરવશ થાય, કાં અન્ન ખાવા પર અરુચી થાય. ઉત્તમ રસવતી જ ન ભાવે. કેદરા-કળથીજ ખાવાં પડે. અહીં મમ્મણ શેઠનું દષ્ટાંત આપી શકાય. (આ દષ્ટાંત આગળ આવશે.) ન ખૂટે તેવું બને ધન હોવા છતાં તેને તેલ ને ચોળા સિવાય બીજું ધાન્ય પચતું જ નહિ.] ગઠળ કoks Quad okyo_ Sask000 . 00 ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy