________________
(f)
(
ડ
R
'
જહાજ ભરી રાજ,
I
WILL
નામ કર્મ આ અમૂર્ત આત્મા સાથે કર્મને લેપ આ રીતે થાય છે : એમાં મુખ્યત્વે પાંચ કારણે માનવામાં આવ્યાં છેઃ મિથ્યાત્વ ( આત્માના વિષયમાં અશ્રદ્ધા), અવિરતિ (હિંસાથી અટકવું નહિ ને ભોગમાં આસક્તિ), પ્રમાદ (આત્મભાવનું ભૂલી જવું, કર્તવ્ય-અકર્તવ્ય ભૂલી જવાં, કષાય (ક્રોધ, લોભ આદિ) વેગ (મન, વચન ને કાયાની પ્રવૃત્તિ). આ કર્મોનાં આગમનને આસ્રવ અને અંધ તરીકે ઓળખવામાં આવે છે.
મન, વચન, કાયાના ચાગથી આત્માને કર્મ ચેટે છે, અને કાર્યોની નર-તમ પ્રમાણે આત્મા સાથે એ સજજડ કે સાધારણ તેમ જ ટૂંકા કે લાંબા કાળ માટે ચોરી નય છે. પ્રમાદનો સમાવેશ અવિરત અથવા કષાયમાં થઈ શકે છે. મિથ્યાત્વ ને અવિરતિને પણ કષાયમાં સમાવેશ થઈ જાય છે, એટલે કર્મ બંધનો હેતુ મુખ્યત્વે કષાય અને રોગ લેખી શકાય.
મન-વચન-કાયાની અસર પ્રવૃત્તિને નિગ્રહ, પાંચ સમિતિ, ક્ષમા-મદુલા-ઋજુના--સંયમ વગેરે દૂસ પ્રકારને ધર્મ, કે પર વિજય, ચારિત્ર એટલે વિરતિ અને પરયા દ્વારા કર્મબંધ રેકાય છે. તેને સંવર કહે છે, અને કર્મને નાના રૂપમાં તપ આદિથી નાશ કરવામાં આવે તે નિર્જરા નામે ઓળખાય છે.
નિર્જરા સકામ અને કામ બે પ્રકારની હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org