________________
-
-
-
-
છે
ત્ર
=
.'
-
-
જ
છે
આયુ કર્મ કુલડીએ બનાવે છે, એમ આ કર્મ ગુંચ કે નીચ, સરકારી કે અસંસ્કારી કુલમાં જન્મ ધરવાના નિમિત્તરૂપ બને છે. તે
અંતરાય કમ : માણસ મહેનત કરે, અને ફળ ન મળે; માણસ દાન આપવા ઇરછે ને દાન આપી ન શંક; માણસ પાઈનું સાર કરવા છે ને સારું કરી ન શંક, એ આ અંતરીયકર્મને પ્રભાવ છે-જેમ રાજા દાન દેવાને હુકમ કરે છે, પણ દવાને દાન દેવા દેતા નથી, અંતરાય ખેડ કરે છે યા બહાનાં કરીને ટાળે છે. તેમ
આ દરેક કર્મના ભેદો નીચે મુજબ છે :
નાનાવરણયના પ, દર્શનાવરણયના, વેદનીયના ર, મહનીયના કે, આયુષ્યના ૨૮, ગાત્રના ૮ર ને અંતરાયના ૫ ભેદ છે.
પ્રસ્તુત પૂછન અંતરાયકર્મ નિવારણની છે. એ ફર્મના પાંચ ભેદ છેઃ દાનાંતરાય, લાભોનરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય નેવાયત્તરાય તે એક મોટી નહેર ખાદી, એમાં કેઈ તળાવનું, કઈ નદીનું પાણુ જળમાર્ગ દ્વારા આપવામાં આવે છે. આ માર્ગમાં પ્રવેશદ્વાર ખુલ્લાં હોય ત્યારે પાછું આવતું રહું; એ દ્વાર બંધ હોય ત્યારે પાણી ચાલતું અટકે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org