SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ P રાકેશરાઇ 2017 જાન્જી . ન ધન્ય વચન IZZERA,24" PIESE આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણ; સંસારની માયામાં મેં તે વલોવ્યું પાણી.” પં. વીરવિજયજી એ કવિ ધન્ય છે, જે પ્રભુની ભક્તિથી સભર જનગણમન-ઉદ્ધારક ગતિ રચે છે! એ ગીતકાર ધન્ય છે, જે સુમિષ્ટ કંઠે આ પ્રેમરસને હાલે પોતે પીએ છે, ને અન્ય સહુને પાય છે! - એ શ્રોતાઓને ધન્ય છે, જેનાં શ્રવણ, જિહવા ને મન આ ભક્તિરસના પાનથી રંગમછઠ બન્યાં છે! એ વિદ્વાનોને ધન્ય છે, જેઓએ સો ટચના સુવર્ણપાત્રમાં ટકનારી, સિંહના દૂધ જેવી આગમવાણીને લેકકલ્યાણ કાજે સરલ ભાવ ને સુસંવાદી અર્થમાં અવતારી છે! અને એ નમ્ર પૂજારીને ધન્ય છે, જે જે ભરાયેલી શાસ્ત્રપ્રતિમાને રેજ જળ પખાળે છે, ને દૂધે અભિષેક કરે છે! મેં તો આ પુસ્તકમાં કઈ પવિત્ર મંદિરમાં અનધિકારે પ્રવેશ કરી, દીપ પેટાવવાનું, ધૂપ કરવાનું કે બુહારી દેવાનું કામ કર્યું છે; અને એને મનને એટલો જ પરિતોષ છે. ESTRATees Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy