________________
૭ આદિનાથ જિષ્ણુંદ ભવપાર કરી; મારાં જન્મ મરણનાં દુઃખ હરા; તુ... પ્રભુ શિવધર બન્યા, (તે) હું અશિવ ઘરમાં રમુ; તું અનત સુખમાં રમે છે, હું ભવદુઃખમાં ભમું; મારી દુ:ખી દશાના વિચાર કરે. આદિ ! એ દેશી ! ૮ સાચું ખેલાને તેમનાથ, અખેાલડા શાના લીધા છે. હૈયામાં રહી ગઈ છે હામ, અમાલડા શાના લીધા છે. આઠ ભવાંતર પ્રીત નિવારી. નવમે કુવારી મૂકે નહિ શ્યામ-અખા- એ દેશીમાં ૯ રંગે રમે આનન્દે રમે, આજ દેવ દેવીએ રંગે રમે, પ્રભુજીને દેખી માટા ભૂપ નમે—આજ દેવ૦ પ્રભુજીને પાયે સાનીડેા રે આવે,
મુગટ ચઢાવી પ્રભુજી પાય નમે—આજ દેવ પ્રભુજીને પાયે માળીડા રે આવે,
હાર ચઢાવી પ્રભુ પાય નમે—આજ દેવ । એ દેશી
૧૦ વાન વાગી રે વાજા વાગી,
વાજા વાગ્યાં દેરાસર દરખાર—મેાહન વાજા વાગી.
天
સૌ સધને હરખ ન માય—માહન ! એ દેશી ડા
૧૧ રાજુલ બેઠાં ખારીએ રે, જીવે ાનાની વાટ;
કઈ દિશાએ જાનેા આવશે રે, ઉડે અખિલ ગુલાલ ઉગમણી દિશાએ જાને આવશે રે, ઉડે અબિલ ગુલાલ ક્રાણુ ધાડે કાણુ રથ હાથીએ રે, કાણુ તેજી પલાણુ. કૃષ્ણ ધાડે ખળદેવ હાથીએ રે, જાદવ તેજી પલાણુ; . તેમજ તે બેઠા પાલખી હૈ, ઉપર ચામર ઢાલાય. ા એ દેશી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org