SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ બ'ને સખીએ એકબીજીનાં સુખે સુખી, દુઃખે દુઃખી ! જિનમતિ રાજ પ્રભુ સમીપે જાય. ચેાખ્ખા ઘીના દીવા કરે, ધનશ્રી ટીકા કરે ને કહે, સખી ! આ ઘી ખાવામાં વાપર. આ પ્રમાણે નિરર્થક વ્યય ન કર !' " જિનમંતિ કહે, પશુવૃત્તિ હંમેશાં પિ’ડપેાષક ઢાય છે, જે સારું તે પેાતાના ઉપયાગ માટે, આ સ્વાથી ભાવના છે. ભાવના ભવનાશિની છે. આ દીપ આપણી માનવભાવનાને શુદ્ધ કરવાનું પ્રતીક છે.’ ધનશ્રી કહે, દીપપૂજાનું ફળ શું? • જિનમંતિ કહે, ‘ ભક્તિરૂપ દીપ પાપરૂપ પત`ગિયાને બાળીને ભસ્મ કરે છે. ત્રણ કાળ ભગવાનને દીપદાન કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે, દેહ નીરાગી બને છે ને વિવિધ લૌકિક અને અલૌકિક રત્ના પ્રાપ્ત થાય છે! ધનશ્રીના અંતરમાં વાત વસી ગઈ. બંને ભક્તિરસમાં નિમગ્ન બની ગયાં. અ ંતે મૃત્યુ પામી દેવલાકમાં જન્મ્યાં. દેવી તરીકે એ બંને દેવીએએ પૃથ્વી પર ઋષભપ્રાસાદનું નિર્માણ કર્યું... એ એ સખીમાં ધનશ્રી તે તું. તમાએ રચેલા ઋષભપ્રાસાદ તે પેલા રત્નદીપવાળા દેવપ્રાસાદ. તારી સખી જિનમંતિ ટૂંક સમયમાં સ્વર્ગથી યેવી પૃથ્વી પર સાગરદત્ત શ્રેષ્ઠીની પુત્રી સુદના તરીકે અવતરશે. તું જઈને એને પ્રતિખાધ પમાડજે ! અને ખરેખર! તપાસને અંતે મુનિની વાણી સાચી પડી. ધનશ્રીએ ત્યાં જઈ તેને પ્રતિમાધ આપ્યા. ખ'ને સખીએ ગૃહસ્થ Jain Education International ૪૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy