________________
-
SS)
09
09)
રાજા કહે, “પહેલી કુળ પરીક્ષા કરે. તપાસ ચાલી. બધા મેળ મળી ગયે. વિનયંધર પોતનપુરને રાજકુંવર નીકળે. લગ્ન થયાં. - વિનયંધર હવે પિતા સામે ચડે. ભયંકર યુદ્ધ થયું, પણ જાણકાર યક્ષેએ સમાધાન કરાવી ઓળખાણ કરાવી. રાજા કહે, રે! મેં કેવું અકાર્ય કર્યું પુત્ર પાટું મારે તો એના પગને પાયલ બાંધવા ઘટે અને હું તો એને ઘાયલ કરવા નીકળ્યો. હવે હું દીક્ષા લઈ પ્રાયશ્ચિત કરીશ!” “વિનયંધર કહેઃ “પિતાજી! હું કુપુત્ર ઠર્યો, નરકમાં મને કામ ન મળે. તમારા વૈરાગ્યનું નિમિત્ત હું બને, મારા વૈરાગ્ય માટે તમે નિમિત્ત બન્યા ધિક્ રાજલક્ષ્મી !” બંને જણાએ દીક્ષા લીધી. - વિનયંધર કાળક્રમે ગુજરી ગયે. મરીને ધૂપસાર નામને વ્યવહારિઓ થયે. શરીરમાંથી મૃગમદની-કસ્તુરીની સુગંધ છૂટે. રાજરાણુઓ અને નગરલેકે એની વાહવાહ કરે. નગરના રાજાએ ઇર્ષ્યાથી એના દેહ પર અશુચિનું લેપન કરાવ્યું.
જ્ઞાની મુનિજનેએ ધૂપસારની અશુચિની શુચિ કરીને રાજા તથા ધૂપસારને પૂર્વભવના પિતા-પુત્ર બતાવ્યા. પિતા માફી માગવા લાગે.
ધૂપસાર કહે, “હે રાજેન્દ્ર! આપને દોષ નથી. દેષ પૂર્વે કરેલાં શુભાશુભ કર્મોને છે,' મોટા મનને ધૂપસાર સાતમે ભલે સિદ્ધિ વર્યો.]
2000
0,
0.4 - 1
ઠાકોર નાકા, મા જ જમા .
૩૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org