________________
ક ચ્છ ૯૮%C9%94 $ - સુબંધુ નામે સાર્થવાહ. પિઠ ભરીને ત્યાંથી જાય. રસ્તે પાણી માટે કૂવા પાસે ગયે. રુદન સાંભળ્યું ને બાળક તથા પેલા પુરુષને બહાર કાઢયા. બંનેને ખવરાવ્યું-પીવરાવ્યું. પેલો મુસાફર સાર્થવાહને કહે, “આ બાળક તેજસ્વી છે. તમે તેને ઉછેરે, કેળ. પ્રેમ એવો ન હોવો જોઈએ કે પિતાનને પાછાં પાડે!”
સાર્થવાહને સંતાન નહોતું. મૂસાફરને ખૂબ ધન આપ્યું, અને બાળકને લીધે પિતાની પત્નીને સે. બાળકને વિનય જોઈ જતે દહાડે એનું નામ વિનયંધર રાખ્યું.
વિનયંધરને સારી સોબત થઈ, મુનિજનેને પરિચય થયો. મુનિજને કહેઃ “પ્રભુચરણમાં–પ્રભુસેવામાં માણસને ઉદ્ધાર છે.”
વિનયંધર પ્રભુ સેવામાં લાગી ગયો. એક વાર લાખેણે ધૂપ આવ્યો. વેચે તે અતિ અમૂલખ ભાવ મળે. પણ વિનયંધર તે ધૂપ લઈ, ધૂપદાણામાં ભરીને પ્રભુ પાસે ગયે, ને અભિગ્રહ કર્યો કે ધૂપ જલે ત્યાં સુધી પ્રભુ સન્મુખ કાત્સર્ગ ઊભા રહેવું. તાકડે સર્પ આવ્યું. ભરડ નાખે, પણ વિનયંધર વતમાંથી ન ચળે. એ સર્પ કોઈ દેવતા હતા. એણે વિનયંધરને ગારુડી મંત્ર આપે.
રનરથ નામે રાજા. ભાનુમતી નામે કન્યા. બાગમાં ફરતાં કન્યાને કાળાંતરે નાગ ડો ભલભલા. ગારુડીથી વિષ ન ઊતરે. એ વખતે વિનયંધર ત્યાંથી નીકળ્યા. એ કહે, “રાજકન્યાને હું જીવિત આપીશ.” રાજા કહે, “તે હું તને અધું રાજપાટ આપીશ.” વિનયંધરે મંત્ર ભ. કન્યા બેઠી થઈ ને બેલીઃ “જેણે મને પ્રાણુ આપ્યા, એને આ પ્રાણ અર્પણ!”
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org