________________
કરવામાં તકલા , રેડ
బులుసులుకులు. દાનતણા અંતરાયથી રે, દાનતણો પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ.
કરપી ભૂંડે સંસારમાં રે! ૩ [ઘણું કૃપણ આત્માઓને સદ્ગુરુ સદુપદેશથી ભીંજવવા માગે છે પણ; પૂર્વભવમાં દાનાંતરાય કર્મ ઉપાર્જન કરવાથી આ વખતે દાનને ભાવે જાગતો જ નથી ! અને આ કારણે કંજૂસ કંજૂસ જ રહે છે ને એવાનું નામ પણ લેકે યાદ કરતા નથી, નામ લેવામાં અપશુકન માને છે!]
પણુતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર; વિશ્વાસી ઘર આવતા રે, કલ્પ મુનિ આચાર.
કરપી ભૂંડે સંસારમાં રે! ૪ [અતિ કંજૂસ તરીકે જેની ખ્યાતિ હોય તે ગૃહસ્થના ઘેર મુનિજને પણ ભિક્ષા માટે જતા નથી. મુનિજનેને એ આચાર છે કે શ્રદ્ધાવાનના ઘેર ભિક્ષા માટે જવું.' કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સ્વજન રહે દૂર, અલ્પધની ગુણ દાનથી રે, વંછે લોક પંડુર.
કરપી ભૂંડે સંસારમાં રે! ૫ [કૃપણ એવા શ્રીમંતથી તેના મિત્ર તથા સગાંવહાલાં દૂર રહે છે. ને થોડા પૈસાવાળો હોવા છતાં દાનગુણીને લેક સંસર્ગ ઈચ્છે છે.]
થાય છે. ધાર્મિક
કાળા વાવટ done @22
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org