________________
కుజుడులు దులుపులు.. કલ્પતરુ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર; તેથી મધર રડે કેરડો રે, પંથગ છાંય લગાર..
કરપી ભુંડે સંસારમાં રે! ૬ સુવર્ણમેરુ પર્વત પર કપતરુ ભલે હોય, પણ અહીંના લેકને જેરા પણ ફાયદાકારક નથી. એ કલ્પતરુ કરતાં તો મારવાડના કેરડાનું ઝાડ સારું, જે પથિકને થોડીઘણું પણ છાયા આપે છે-લકના ઉપયોગમાં આવે છે.] ચંદનપુજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયિક ગુણ પ્રગટાય.
કરપી ભંડો સંસારમાં રે! ૭ [પ્રભુની ચંદનાદિથી પૂજા કરનારનાં અંતરાય કર્મ પશમ પામે છે, ને જેમ જયસૂર રાજાને શુભમતિ રાણીને ક્ષાયિક ગુણ પ્રગટ તેમ ક્ષાયિક ગુણ પ્રગટે છે. આ
એક રાજાની કુંવરી ખૂબ સુંદર. પિતાએ ભારે ઠાઠમાઠથી એનાં લગ્ન કર્યા. એ પતિની પ્રાણવલ્લભા બની રહી. એવામાં એને દેહે રોગ આવ્ય, તેને શ્વાસ દુર્ગધમય બની ગયે. તેના દેહમાંથી પણ સડેલા શબ જોવી ગંધ આવવા લાગી. વૈદ્ય-હકીમ નિષ્ફળ ગયા. રાજાએ કંટાળીને જંગલમાં એકદંડિયા મહેલ કરાવી રાણીને ત્યાં રાખી!
- રાણી વિચાર કરવા લાગીઃ “મારે અન્યને શા માટે દોષ દે? કારણ વગર કાર્ય ન બને. મેં જ કઈ એવાં કર્મ કર્યા હશે!
આ જ ના
કાકા જ
એક એક
કર
.
.
ના નવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org