________________
હાથ
કરપી ભૂંડે સંસારમાં રે, જેમ કપિલા નાર; દાન ન દીધું મુનિરાજને રે, શ્રેણિકને દરબાર.
કરપી ભૂડે સંસારમાં રે! ૧ [રાજા શ્રેણિકે એક વાર કપિલા નામની પોતાની દાસીને એક મુનિને દાન દેવા કહ્યું. રાજાને હુકમ હતો એટલે કપિલાને દાન દેવું પડ્યું, પણ એણે કહ્યું, “હું દાન આપતી નથી, રે મુનિ! રાજાને ચાટ તને દાન આપે છે! અનાયાસે મળતું પુણ્ય તે લઈ શકી નહિ. દાંનાંતરાય તે આનું નામ. ખરેખર! કૃપણને મનખો ભારે ભૂડે છે.] કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તિણે નવિ પામે ધર્મ, ધર્મ વિના પશુ-પ્રાણિયા રે, છડે નહિ કુકર્મ.
કરપી ભૂંડે સંસારમાં રે! ૨
કિંજૂસ કદાચ મન પીગળી જાય એ ડરથી ધર્મગ્રંથ સાંભળતું નથી, અને એટલે એને ધર્મની પરિણતિ પણ થતી નથી. ધર્મ વગરને માણસ પશુ સમાન છે. “ધર્મોણ હીનાઃ પશુભિઃ સમાના કંજસે સત્કર્મને સત્કર્મ સમજી સ્વીકારતા નથી, ને દુષ્કર્મને દુષ્કર્મ સમજવા છતાં તજી શકતા નથી.]
કાપે છે. માતા મહાન વ્યકિgadh Lakhi vહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org