________________
સાથે ઝઘડા થયા. ઝઘડા તિથિના હતા. એમાં કવિવરે એવા સુંદર વાવિવાદ કર્યા કે એથી ટાપીવાળા (અંગ્રેજ) રાજી થયા, ને સુરતમાં તેઓએ નિવાસ કર્યો,
આ પછી તે રાજનગરમાં આવ્યા. આ વખતે શ્રીસંઘે ભઠ્ઠીની ખારી પાસે પાષધશાળા નિર્માણ કરી. આ પાષધશાળામાં તેએશ્રી રહ્યા. આજે પણ એ સ્થાન ‘વીરના ઉપાશ્રય’· તરીકે જાણીતું છે.
સ. ૧૮૭૦માં એમણે શાસ્ત્રપ્રમાણથી પ્રતિમાસિદ્ધિ કરીને પ્રતિમાના વિરાધીઓને રાજદરબારમાં ઝાંખા પાડયા. આ વિવાદસભામાં ભુજ, ખેડા, અમદાવાદના નણીના પડતા ને નારિા ઉપસ્થિત રહ્યા હતા.
રાજનગરના તણીતા શેઠ હઠીસિંગ કેસરીસિંગે અમદાવાદમાં દિલ્હી દરવાન બહાર ભવ્ય જિનાલય સ્થાપન કર્યું". પ્રતિષ્ઠા અગાઉ ભાવભર્યા શેઠશ્રી એકાએક ગુજરી ગયા. તેએનાં બાહાર ધર્મ પત્ની હરકુંવર શેઠાણીએ દીનાનાથ જોશી પાસે મુર્તી કઢાવ્યું, ને પં. શ્રી વીરવિજયજી મહારાજે અંજનશલાકા કરી (સં. ૧૯૦૩, માહ વિદે ૧૧).
વિ. સ. ૧૮૮૭માં કવિશ્રીએ ખાર વ્રતની પૂન અમદાવાદમાં ભટ્ટીની બારીની પાસે આવેલી પાષધશાળામાં રહીને રચી, અને ભણાવી.
સં. ૧૯૦૮ ના ભાદ્રપદ વદિ ૩ના દિવસે વિદ્વાન કવિ મુનિરાજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
પન્યાસજી પ્રખર વિદ્વાન હતા, અને કવિ હતા. ખાર
Jain Education International
ર
For Personal & Private Use Only
Engam),
In007
www.jainelibrary.org