________________
તે કમ સાથેના સબંધ. આ બે તત્ત્વા ત્યાજ્ય છે.
પછીનાં બે તત્ત્વા સવર્ અને નિરા. કમ્પની રુકાવટ તે આત્માની ઉજ્જવલ દશા. આ બે ગ્રાદ્ઘ તત્ત્વ છે.
મેક્ષ એ અતિમ ધ્યેય છે-આત્માની સંપૂર્ણ નિર્મળ સ્થિતિ છે.
જૈન ધર્મના કર્મવાદને ઘણા જુદી રીતે સમજે છે; પણ ખરી રીતે જૈનાના ઢવાદ એ નિરાશાવાદ નથી, એમાં રાજાના છોકરા રાજા થાય—એવી ઈજારાશાહીના વિરાધ છે, ત્યાં કાઈની લાગવગ ચાલતી નથી. જેવુ કરેા તેવું પામે-તમારું સુખ તમારા હાથમાં, તમારું... દુ:ખ તમારા પ્રયત્નમાં એવા ન્યાયી એ સિદ્ધાંત છે.
ભાગ્યવાદ–નિયતિવાદ–જેમાં માણસ કહ્યું છે કે પ્રયત્ન કરવાની શી જરૂર છે, જે થવાનું હશે તે થશે-આ નિષ્ક્રિયતા પ્રેરક નિરાશાવાદના જૈન ધર્મ નિષેધ કર્યો છે; આ વાદના પ્રચારક ભ. મહાવીરના પ્રથમ શિષ્ય ગાશાલક હતા; તેને સધમાંથી બહિષ્કૃત કર્યા હતા.
જૈનાના ક`વાદ આશાવાદ છે. સંસારની અનેક અજાયબીના એ જવાબ છે. જીવનાં સારાં-નરસાં કર્માં કદી વિફળ થતાં નથી, એ વાતનુ એ પૂર્વજન્મ તે પુનર્જન્મની ફિલસૂફી દ્વારા સમન કરે છે.
ARRAZ
અંતરાય કમ
Jain Education International
૨૩
For Personal & Private Use Only
૪૩
www.jainelibrary.org