SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આજ ભલે અંધકાર ઘેરાયેલા હોય, પ્રાણ પ્રયત્ન કરતે રહેશે, તો કાલે અવશ્ય પ્રકાશ પ્રાપ્ત થવાને છે. જેના કર્મવાદના આ સંદેશ છે. એ સંદેશ માનવીને સુખમાં છકી ન જવા અને વિપત્તિમાં મૂંઝાઈ ન જવા કહે છે. જેવી આજ છે. તેવી કાલ નથી ! મહાદુઃખની પણ છેડે છે; મહાસુખનો પણ અંત છે! સુખદુઃખ બંને એક અર્થમાં તજેવાં જેવાં છે, મોક્ષના મહાસુખ માટે, અને એ માટે રાગ-દ્વેષ દૂર કરવાના વતનની જરૂર છે. કર્મ કરતી વખતે સારાસારના વિચાર કરે જરૂરી છે. અને એનું પરિણામ ભોગવતાં મર્દનું દિલ રાખવું ઉચિત છે. કહ્યું છે... ' “બંધ સમય ચિત ચતીએ કર્યો ઉદયે સંતાપ સહુ શાક વધે તાપથી, છેક નરકની છાપ.” વ જ્યારે કર્મ બાંધવા લાગે છે ત્યારે તેણે કહ્યું – અકાઈ અને તેના સારા-ખોટા ફળને વિચાર કરવો જોઈએ. કર્મ કર્યા પછી, જ્યારે કર્મને ઉદય થાય ત્યારે, હાય કરવાથી શું વળે ? શેક તે ખરેખર નરક ઉપ છે. (Yછે?) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy