SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયસિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયો કપૂરવિજય તસ ખીમા વિજય જસ, વિજય પરંપરા ધ્યાયો રે. મહા. ૯ પંડિત શ્રીગુભવિજયસુગુરુ મુજ, પામીતાસ પસાયો; તાસ શિષ્યધીરવિજયસલુણ, આગમરાગસવાયો. મહા૧૦ તસ લઘુ બંધવ રાજનગરમેં, મિથ્યાત પુંજ જલાયો; પંડિત વીરવિજય કવિરચના, સંધ સકળ સુખદાયો. મહાવ ૧૧ [ શ્રી. વિજયસિંહસૂરીશ્વરની પાટે ક્રિયાઉદ્ધાર કરનાર ઉપાધ્યાય શ્રી સત્યવિજયજી થયા. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના ક્ષમાવિજય થયા. આ પ્રમાણે વિજયની પાટપરંપરા થઈ. શ્રી ક્ષમાવિજયના શિષ્ય શુભ વિજયજી થયા. એ આ પૂજાના કર્તા શ્રી વીરવિજયજીના ગુરુ થાય. (શુભ-વીર) ગુરુની મહતી કૃપા પામીને કર્તાએ આ રચના કરી. શ્રી શુભવિજયના શિષ્યોત્તમ શ્રી ધીરવિજયજી, જેઓને વીરવચનમાં સવાયો રાગ છે, તેમના લઘુ બંધુ એવા શ્રી વીરવિજયજી જેઓએ મિથ્યા દર્શનેના પુજને ભસ્મશેષ કર્યો છે, એ કવિરાજે સકળ સંધને સુખદાયી આ પૂજાની રચના કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy