________________
શ્રી વિજયસિંહસૂરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયો કપૂરવિજય તસ ખીમા વિજય જસ, વિજય પરંપરા
ધ્યાયો રે. મહા. ૯ પંડિત શ્રીગુભવિજયસુગુરુ મુજ, પામીતાસ પસાયો; તાસ શિષ્યધીરવિજયસલુણ, આગમરાગસવાયો.
મહા૧૦ તસ લઘુ બંધવ રાજનગરમેં, મિથ્યાત પુંજ જલાયો; પંડિત વીરવિજય કવિરચના, સંધ સકળ સુખદાયો.
મહાવ ૧૧ [ શ્રી. વિજયસિંહસૂરીશ્વરની પાટે ક્રિયાઉદ્ધાર કરનાર ઉપાધ્યાય શ્રી સત્યવિજયજી થયા. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના ક્ષમાવિજય થયા. આ પ્રમાણે વિજયની પાટપરંપરા થઈ.
શ્રી ક્ષમાવિજયના શિષ્ય શુભ વિજયજી થયા. એ આ પૂજાના કર્તા શ્રી વીરવિજયજીના ગુરુ થાય. (શુભ-વીર) ગુરુની મહતી કૃપા પામીને કર્તાએ આ રચના કરી.
શ્રી શુભવિજયના શિષ્યોત્તમ શ્રી ધીરવિજયજી, જેઓને વીરવચનમાં સવાયો રાગ છે, તેમના લઘુ બંધુ એવા શ્રી વીરવિજયજી જેઓએ મિથ્યા દર્શનેના પુજને ભસ્મશેષ કર્યો છે, એ કવિરાજે સકળ સંધને સુખદાયી આ પૂજાની રચના કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org