________________
- GK5Ah
- પનિહારી બલભદ્રનું મનોહર રૂપ જોઈ રહી, ને પાસવા માટે દેરડાને ગાળિયે ઘડાને બદલે પિતાના પુત્રના ગળામાં નાખી દીધો. એ ચતુરાનું મેં બલભદ્રનું ચંદ્રમુખ જેવામાં લીન હતું. આ | મુનિ બલભદે આ જોયું. પિતાના રૂપની ખૂબ નિંદા કરી. નિયમ કર્યો કે અરણ્યમાં રહેવું ને જે ભિક્ષા મળે તે લેવી.
- બલભદ્ર મુનિ અરણ્યમાં રહેવા લાગ્યા. આ વખતે એક હરણ તેમનું હેવાયું બન્યું. અરણ્યમાં કોઈ કઠિયારા ભાત ખાવા બેસે કે હરણ મુનિને તેમનાં વસ્ત્રને છેડો પકડીને ત્યાં ખેંચી જાય. કઠિયારા પાસેથી ભિક્ષા લઈ મુનિ જીવન નિર્વહે. . : ખરા બપોરે એક કઠિયારે લાકડું કાપવા આવ્યું. રથ બનાવવા માટે કાષ્ટ જોઈતું હતું. મટી જાડી ડાળી કાપવા લાગે, પણ કાપતાં બપોર થઈ ગયા, અડધી કાપેલી ડાળી મૂકીને કઠિયારો
ખાવા
જ પેલું હરણું ત્યાં ફરતું હતું, તે તરત મુનિ બલભદ્રને ખેંચી લાવ્યું. કઠિયારો ઊભો થયો. એને થયું કે ઓહ, વગડામાં મુનિ કયાંથી ! મૃગ વિચારી રહ્યો કે ધન્ય છે કઠિયારાને કે એ દાન આપી શકે છે! મુનિ તે ચડતે પરિણામે હતા જ.
- એવામાં અર્ધ કાપેલી ડાળ તૂટી. ત્રણે જણ પર–મૃગ મુનિ ને કઠિયારા પર પડી. ત્રણે જણા પંચત્વ પામ્યા, અને કરનાર, કરાવનાર ને અનુમોદનાર–ત્રણે જણ શુભ ભાવથી એક સરખી શુભ ગંતિ પામ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org