SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ આઠ દિવસ માટે–અષ્ટાહિક માટે–ચોસઠ પૂજા ચઢતે પરિણામે રચી છે. મનુષ્ય જન્મ પામીને પરમ પુણ્ય જૈનશાસન પ્રાપ્ત કરીને એને લહાવો લેવો જોઈએ.] વિજયજિતેંદ્રસૂરીશ્વર રાજ, તપગચ્છ કેરો કરાયો ખુશાલવિજય માનવિજય વિબુધના આગ્રહથી . . ' વિરચાયો રે. મહા૦ ૬ [ તપગચ્છના રાજા શ્રી વિજય જિનેન્દ્રસૂરિજીને રાજ્યમાં શ્રી ખુશાલેવિજયજી અને શ્રી પં. માનવિજયજીના આગ્રહથી આ પૂજા મેં રચી, વેડ ઓશવાળ ગુમાનચંદસુત, શાસનરાગ સવાયો, ગુરુભક્તિશા ભવાનચંદનિત્ય,અનુમોદનફળપાયો. . . મહા ૭ [મેટાઓશવાળ વંશના શ્રી ગુમાનચંદ્રના પુત્ર, જેણે ગુરુની ભક્તિ કરી તથા આ અનુમોદન કર્યું, એ ભવાનચંદે આનું પુણ્યફળ પ્રાપ્ત કર્યું ] મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ હુવા એક ઠાયો કરણ કરાવણને અનુમોદન, સરીખા ફળનિપજાયો. , મહા ૮ શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈ બળભદ્ર અતિ સ્વરૂપવાન હતા એક વાર દીક્ષા લીધા પછી નગરમાં ગયા. ત્યાં કૂવા પર પનિહારી. પાણું ભરતી હતી. બાજુમાં તેને છોકરા ઊભો હતો. હતા એ વ ડોદવી છે * 0 0 0 0 0 0 , " - "' . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy