________________
જ
.
-
-
D૦૬૯૮
-
છે
ચોથી ધૂપપૂજા
કુહા
કર્મકઠિન કઠ દાહવા, ધ્યાન હુતાશન યોગ ધૂપે જિન પૂછ દહે, અંતરાય જે ભેગ. ૧
[લાભાંતરાય પછી ભગવંતરાયની વાત કવિશ્રી કથે છે. આ કઠિન કર્મરૂપી કાષ્ઠપુંજને ભસ્મ કરવા માટે ધ્યાનરૂપી અગ્નિ જરૂરી છે. એ માટે જિનેશ્વર પ્રભુની ધૂપપૂજા કરી ભેગાંતરાયને પ્રજાળી નાખે.]
એક વાર જે ભોગમાં, આવે વસ્તુ અનેક અશન, પાન, વિલેપને, ભોગ કહે જિન છેક. ૨
[ અંતિમ ભગવાન મહાવીર સ્વામી કહે છે કે જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે–જેમ કે ભેજન, પાણી, ચંદનાદિના લેપ વગેરે અનેક વસ્તુઓ–તે બધી ભેગમાં લેખાય છે.]
1લ છે.]
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org