________________
રાજાને આ ખબર પડી એણે ચેકીદારા મૂકયા. પણ પાપટ ચતુર સુજાન કાનુ નામ! કાઈના હાથે એ ન પકડાયા. આખરે રાજાએ પખાને પકડવાની જાળ ગાઢવી.
એ જાળમાં ચતુર પાપટ પકડાઈ ગયા. રાજા કાપે ભરાયે હતા. તલવાર લઈને મારવા ધાયા. આ વખતે પાપટી વચ્ચે આવીને પડી અને ખેાલી :
રાજન! એ મારા પતિ છે. મારા કહેવાથી એણે આ ક કર્યું છે. માટે મને દંડ દે.”
આસાંભળી રાજાના કાપ ઉતરી ગયા. એ પેપટ તરફ જોઈનેમેટ્યા, ૨૫`ખી ચતુર સુજાન ! પત્નીને ખાતર પ્રાણ આપનાર તારા જેવા મૂખને મે" આજે જ જોયે!'
પેાપટ કહે, “હે રાજા! જે સ્ત્રી પતિ ખાતર પેાતાની જન્મભૂમિ, પેાતાનાં જનક-જનની છેાડી આપણને સ્વીકારે છે, તે ત્યાગ પાસે આ મસ્તક તેા એક બિંબળ સમાન છે. હુ` એકલા કઈ એવા નથી, આખી દુનિયા એવી છે. તમે કાં ભૂલી ગયા? તમારી પત્ની શ્રીદેવી ખાતર પ્રાણત્યાગ કરવા ચિતામાં બળી મરવા તમે જ તૈયાર થયા હતા. મનુષ્યની આ સ્થિતિ છે, તા અમ ૫ખીની કા ગતિ !’
રાજાને જૂની વાત યાદ આવી, તે બંનેને છેાડી મૂકયાં. સાથે પેાતાનું શાલીધાન્યનું ખેતર બક્ષિસ કર્યું....!
ફરી આંબાડાળે પેાપટ ને પાપટી લહેરથી રહેવા લાગ્યાં. એકદા પાટીએ એ ઇંડાને જન્મ આપ્યા. એ દિવસે આંબાડાળે રહેતી ખીજી પેપટડીએ એક ઇંડાને જન્મ આપ્યા.
Jain Education International
૪૬
For Personal & Private Use Only
www.jainelibrary.org