________________
ගූගල්
બ્ર©©
w
તરત સાÖવાહનું રૂપ લીધુ.. દેવાની આમ્રવાટિકામાંથી આમ્રફળા ટાપલા ભરીને માથે લીધેા, ને રાજાના દરબારમાં નજરાણું ધરવા આવ્યા. રાજા તેા ખુશખુશ થઈ ગયા.
- રે સા વાહ ! ખરે વખતે તું કયાંથી?”
સાવાહ કહે, ' કર્મીની આ બધી રચના છે. આંખેા વાવનારને આંખે તે બાવળ વાવનારને બાવળ મળી રહે છે. ગર્ભ સ્થ આત્માના પુણ્યપ્રતાપથી આ બધુ` બન્યુ છે !
રાજા પ્રસન્ન થયા. એણે જિનેશ્વરપૂજન, ગુરુજનસેવા અને દીનજનાને દાન આપ્યાં. પૂરે મહિને પુત્ર પ્રસન્યેા.
નામ ફલસાર રાખ્યું !
લસાર કુમાર મેાટા થયા, યૌવનવયને પામ્યા. આ વખતે રાજા સમરકેતુની પુત્રી ચંદ્રલેખાના સ્વયંવર રચાયા. દેશદેશથી રાજા એમાં ભાગ લેવા ગયા.
આ વખતે એક વૃદ્ધ જ્યેાતિષી કુમાર ફલસારને મળવા આવ્યા. એણે કહ્યું, રે કુંવર ! કાઈ ભલે તું પાપટ હતા, રાજકુવરી ચંદ્રલેખા પેાપટી હતી. આમ્રવનમાં આનંદથી રહેતાં હતાં. ત્યાં તમે એક બાઈના કહેવાથી પ્રભુ સન્મુખ ફળ મૂકીને પૂજા કરવા લાગ્યાં. એ ફળપૂજાના પ્રતાપથી તું રાજકુંવર સરજાયે, તારી સૂડી રાજકુમારી! હવે તુ શુક અને શુષ્કીના જોડાનું ચિત્ર લઈને સ્વયંવરમાં જા! હજાર રાજકુમારાને મૂકી ચંદ્રલેખા તને વરશે. ઋણાનુબંધ અજબ હેાય છે.’
Jain Education International
૧
For Personal & Private Use Only
www.jainelibrary.org