________________
જીવનું જોખમ ખેડી નદીમાંથી લાકડાં કાઢનાર સુખી કે દુઃખી?
રાજાએ તરત ચોકીદારને મોકલ્યોઃ “જ એ માણસને બોલાવી લાવ! એનાં દુઃખ હું કાપીશ.
ચોકીદાર એ માણસને લઈને તરત પાછા આવ્યા. એ માણસે કહ્યું : “રાજન ! મારી પાસે બે બળદ છે. એકને શિંગડું નથી. શિંગડા માટે મહેનત કરું છું.”
રાજા કહે, “હું શિંગડું કરાવી આપીશ.”
માણસ કહે, “આપ પ્રથમ મારા બળદ જુઓ. પછી શિંગડું કરાવી આપવાની હિંમત કરજે.”
સવારે રાજાને તેડું આવ્યું. રાજા ગ. જોયું તે નગરના શ્રેષ્ઠી મમ્મણશેઠનું ઘર ! મમ્મણશેઠને જોતાં જ રાજા શ્રેણિક ઓળખી ગયા કે આજ રાતવાળો માણસ.
મમ્મણ શેઠ રાજાને પોતાના ખજાનામાં લઈ ગયા. ત્યાં બે બળદ હતા. સાવ સોનાનાં શિંગડાં; હીરા-માણેકથી જડેલાં, એક બળદની કિંમત લાખ રૂપિયા હતી.
મમ્મણ શેઠ કહે, “બીજ બળદનું એક શિંગડું ખાંડું છે. એ પૂરું કરવા કાળી રાતે મજૂરી કરું છું ? હું ફક્ત તેલ–ચોખા ખાઉં છું; મિષ્ટાન્ન ખાનારને મૂર્ખ કહું છું. ને હું એકલે મહેનત કરતું નથીઃ મારા દીકરાને પરદેશ રાખું છું. ફક્ત તેમનું કમાયેલું ધન ઘરમાં રાખું છું. ચમડી તૂટે તે એ નવી આવે, પણ દમડી તૂટે તો એ નવી ન આવે!”
રાજા શ્રેણિકને ખૂબ આશ્ચર્ય થયું. તેણે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો, “આ જીવને કે કર્મવિપાક? ” થાકાર છે. પ્રા.૪s&onી બાઇk.pદાd.
દિલિ. દીકod ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org