________________
દોહા
નિર્વેદી આગળ ધરો, શુચિ નૈવેદ્યને થાળ; વિવિધ જાતિ પકવાન શું, શાળિ અમૂલક દાળ. ૧
[ વીતરાગ ભગવાનની આગળ જાતજાતનાં પકવાન્સથી ભરેલો ને શાળી (ચોખા) અને દાલ સાથે પવિત્ર નિવેદને થાળ મૂકે.]
અણાહારી પદ મેં કર્યા, વિગ્રહગઈએ અણુત; દૂર કરો ઈમ કીજીએ, દિયો અણહારી ભદંત. ૨
[ વિગ્રહગતિમાં અનેક વાર થોડા વખત માટે અણુહારીપણું પ્રાપ્ત કર્યું; પણ તેવા ખંડિત અણુહારીપદની મને અપેક્ષા નથી. એક અને અંતિમ અણુહારીપદ જે મેક્ષમાં છે તે મને આપે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org