________________
-
-
-
- -
-
-
૭ ઢાળ
અખિયનમેં અવિકારા, જિર્ણોદા!
તેરી અખિયનમેં અવિકારા. રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા, જિ. શાંતરુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહારા.જિ.૧ [હે જિનેશ્વરદેવ ! તારાં નયન નિર્વિકાર છે. અમે સંસારવાસીઓની આખો વિકારવાળી છે, કારણ કે રાગ-દ્વેષના અણુ-પરમાણુથી અમારું ઘડતર થયું છે. તારી મુદ્રા મનને હરણ કરનારી છે; કારણ કે એ શાંત ને મધુર અણુ-પરમાણુથી બનેલી છે. ] દ્રવ્ય ગુણ પસ્યાયને મુદ્રા, ચઉ ગુણચિત્ય ઉદારા; જિ. પંચવિઘનઘન પડળ પલાયા, દીપત કિરણ હજારા.જિવર [દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી . ને મુદાથી-આ ચારે રીતે આપની પ્રતિમા શ્રેષ્ઠ છે; પાંચે અંતરાયરૂપી વાદળનાં આવરણોને દૂર હટાવી સહસ્ત્રકિરણ સૂર્યની જેમ એ દીપે છે. ] કર્મવિનાશી સિદ્ધસ્વરૂપી, ઈગતીસ ગુણ ઉપચારા; જિ. વરણાદિકવીશ દૂર પલાયા, આગઈ પંચ નિવારા.
જિક
૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org