________________
[એ પ્રમાણે અંતરાયકર્મના ઉદયથી છવ સંસારમાં–ભવરણમાં ભટકે છે. આ કર્મ ધર્મધ્યાનનાં સાધને મેળવવામાં ઘણી હરકત ખડી કરે છે. ]
અરિહાને અવલંબને, તરિકે ઈણ સંસાર;
અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪ [ આ ભવરણને પાર પામવા અરિહંતને આધાર શોધવો જોઈએ; અંતરાય કર્મને નાશ કરવા આઠ પ્રકારે અરિહંત દેવની પૂજા કરવી જોઈએ.]
ઢાળી
જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહે; કહેતાંનવિ આણે લાજ, કર જોડીને આગળ રહો.
જળપૂજા કરી જિનરાજ૦ ૧ [ શ્રી. જિનેશ્વર દેવને જળથી અભિષેક કરતાં, તેઓની સમક્ષ દિલ ખોલીને વીતેલી તમામ વાતો પ્રગટ કરે. આ પ્રકારની વાત કહેતાં મનમાં શરમ કે લજ્જાને ભાવ ન આણે, અને હાથ જોડીને દીનભાવથી આગળ ઊભા રહો ને કહે.]
Eદક નિતીન % % makeટેલ When on 20%A9%
nિes
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org