SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ [એ પ્રમાણે અંતરાયકર્મના ઉદયથી છવ સંસારમાં–ભવરણમાં ભટકે છે. આ કર્મ ધર્મધ્યાનનાં સાધને મેળવવામાં ઘણી હરકત ખડી કરે છે. ] અરિહાને અવલંબને, તરિકે ઈણ સંસાર; અંતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટ પ્રકાર. ૪ [ આ ભવરણને પાર પામવા અરિહંતને આધાર શોધવો જોઈએ; અંતરાય કર્મને નાશ કરવા આઠ પ્રકારે અરિહંત દેવની પૂજા કરવી જોઈએ.] ઢાળી જળપૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહે; કહેતાંનવિ આણે લાજ, કર જોડીને આગળ રહો. જળપૂજા કરી જિનરાજ૦ ૧ [ શ્રી. જિનેશ્વર દેવને જળથી અભિષેક કરતાં, તેઓની સમક્ષ દિલ ખોલીને વીતેલી તમામ વાતો પ્રગટ કરે. આ પ્રકારની વાત કહેતાં મનમાં શરમ કે લજ્જાને ભાવ ન આણે, અને હાથ જોડીને દીનભાવથી આગળ ઊભા રહો ને કહે.] Eદક નિતીન % % makeટેલ When on 20%A9% nિes Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy