SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જળપૂજા શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુ પાય; વાંછિત પદ વરવા ભણી, ટાળીશું અંતરાય. ૧ [શ્રી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને મસ્તક નમાવીને, શ્રીગુરૂદેવના ચરણમાં પ્રણામ કરીને, વાંછિત સ્થાન એટલે મેક્ષપદ મેળવવા માટે આ પૂજા ભણાવી, આડે આવતાં અંતરાય કર્મને દૂર કરીશું. ] જિમ રાજા રિયો થકે, દેતાં દાન અપાર; ભંડારી ખિજય થકો, વારતે તેણી વાર. ૨ [ અંતરાય કર્મ કેવા પ્રકારનું છે, તે દાખલાથી સમજાવે છે જેમ રાજા પ્રસન્ન થયું. એણે ઈનામ આપવા કહ્યું; પણ ખીજે બળેલ ભંડારી દાન આપવામાં વિલંબ લગાડે અથવા તે ટાળે તેવું અંતરાયકર્મનું સ્વરૂપ સમજવું.] તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ-કર્મ સાધન ભણી, વિઘન કરે અપાર. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy