SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાવરણીય ક દશવૈકાલિક સૂત્રમાં પહેલુ જ્ઞાન અને પછી દયા એમ કહ્યું છે. જ્ઞાન વિના જીવ, ધાંચીના બળદની જેમ, કરે છે તા ઘ, પણ રહે છે ફેરના હેર. દેશનાવરણીય ક્રમ : આ કર્મ આત્માને વસ્તુમાં સામાન્ય બેધ થવા દેતું નથી, મનને અસ્થિર- દાલાયમાન રાખે છે. રાજા રાજસભામાં બેઠા છે; સહુનાં સુખદુખ કાપે છે; પણ પહેરેગીર સાચકને દરવાજા પર પ્રવેશતાં શકે છે, રાજાનાં દર્શન જ કરવા દેતા નથી. આવા પહેરેગીર જેવુ. આ અટકાયત કરનારું ક દર્શનાવરણીયના નવ ભેદા બતાવ્યા છે, તેમાં પાંચ પ્રકારની નિદ્રા બતાવવામાં આવી છે. નિદ્રા મેાહરાજાની દાસી લેખાઈ છે; એમાં ત્રણ મેાટી નિદ્રાઓ છે તે બે નાની છે. આ નિદ્રાથી જગતનાં સર્વ નવા મૂઝાયેલા છે. આ વિશે વિશેષ જાણવું રસિક થઈ પડે તેવુ છે. વેઢનીય : આ કર્મ બે પ્રકારનાં છે : શાતા વેદનીય ને અશાતા વૈનીય. તલવારની ધાર પર મધ લગાડેલું છે. માણસ જીભથી ચાટે છે. અને પ્રારંભમાં મધના આસ્વાદ મળે છે, પણ પાછળ છન્નુ પાવાનુ જોખમ ખડું છે; અર્થાત્ સુખ અલ્પ મૈં દુ:ખપ્રધાન ક્રમ એ વેદનીય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy