________________
કt..
'
'
<s
Viી
જ્ઞાનાવરણીય કર્મ ચેતન-આત્મારૂપી સુવર્ણ સાથે અનાદિ કાળથી કર્મરૂપ જડ મટાડી જોડાયેલી છે. ઘણુ વાર કર્મ–મટેડી એટલી કારમી હૈય, છે કે આત્મા છે જ નહિ એવી બ્રાંતિ થાય છે. પણ જેમ જેમ આત્મા તપ, ત્યાગ ને સમભાવ દ્વારા પરિશુદ્ધ થતું જાય છે, એમ એમ કર્મ–મટાડી દૂર થતી જાય છે. ધીરે ધીરે અમૂર્ત આત્મા મૂર્ત કર્મ પુદ્ગલોથી સર્વથા મુક્ત થઈ જાય છે, પછી એની પરમ ગતિને પરમ પદને-કેઇ રેકી શકતું નથી. આત્મા જ્યોતિર્મય, સત, ચિત ને આનંદથી ભરપૂર બને છે. એનું ૮૪ લાખ છવાયોનિનું બ્રમણ ને સુખ-દુઃખની અનુભૂતિ સર્વથા ટળી જાય છે.
જૈન ધર્મની દષ્ટિએ આ કર્મને આઠ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે :
૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણવ, ૩. વેદવ, ૪. મેહનીય, ૫. આયુ, ૬. નામ, ૭. ગોત્ર ને ૮. અંતરાય.
જ્ઞાનાવરણીય : આ કર્મ આત્માને વસ્તુના સાચા જ્ઞાનથી વંચિત રાખે છે. એ માટે દષ્ટાંત છે, કે મૂર્તિ તો રવ સમુwવેલ છે, પણ તેની આડે પડદાઓ પડેલા છે. એ પડદાને કારણે મૂર્તિના સત્ય
સ્વરૂપથી માનવી વંચિત રહે છે. સંસારમાં એક મહાબુદ્ધિશાળી ને બીજે મહામૂર્ખ જોવા મળે છે, એ આ કર્મનું પરિણામ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org