________________
હે પ્રભુ! મારા મનમદિરમાં આવીને બિરાજો. મારે આપવીતી કહેવી છે. વિષય—કષાયની અનેક રાતા મેં અજ્ઞાનીની સેાબતમાં ગમેતેવા ભવ કરવામાં—ગુમાવી છે.
ચલે;
વ્યાપાર કરેવા રે, દેશ—વિદેશ દેશ—વિદેશ પર સેવા હેવા રે, કાડી ન એક મળે. મનમદિર આવા ૨૦ ૨
[વ્યાપાર-વણજ માટે મે' દેશ-વિદેશ ખેડયા, પારકાની તાબેદારી વેડી, પણ એક કાણી કાડીયે મળી નહિ !]
રાજગૃહી નગરે રે, ક્રુમક ભિક્ષાચર વૃત્તિએ રે, દુ:ખે પેટ
એક ફરે; પેટ ભરે. મનમંદિર આવેા ૨૦૩
લાભાંતરાયે રે, લેાક ન તાસ ક્રીએ; શિલા પાડતા રે, પહેાંતા સાતમીએ. મનમંદિર આવા ૨૦ ૪
[રાજગૃહી નગરી હતી. એક ભિક્ષુક હતા. ઘેર ઘેર ફરતા હતા. છતાં ભિક્ષા મળતી નહેાતી. પેટ ભરવાનું મહાદુઃખ હતું. આનું કારણ એણે પેાતાનાં લાભાંતરાય કર્મીને ન લેખ્યાં, બર્ક નગરજના પર રાષ કર્યા. નજીકમાં વૈભાર પર્યંત હતા. એ પર્યંત પર માટી શિલાઓ હતી. નગરલાકને છૂંદી નાખવા ભિક્ષુક એ શિલા નગર પર ગબડાવવા
Jain Education International
૧૮
For Personal & Private Use Only
www.jainelibrary.org