Page #1
--------------------------------------------------------------------------
________________
งา67
rmaswami Gyanbhandar-Unmanay Stratagyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
A Picture of An Ideal Jain or a Conqueror.
જૈન કે વિજેતાનું જીવન દર્શાવતુ એક રેખાચિત્ર:
અથવા આવતી કાલનાં તેજવી જેને-વારે ઘડનારું આજનું એક પ્રાણવાન પુરત.
લેખક: શ્રી બંસી Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સર્વ હક્ક લેખકને સ્વાધીન :
પ્રકાશક : જૈન સસ્તું સાહિત્ય પ્રચારક કાર્યાલય (ગુજરાત) લેલ.
સુધારા વધારા સહિત ત્રીજી આવૃત્તિ ઓગસ્ટ ૧૯૨૯
બીજી આવૃત્તિ નવેમ્બર ૧૯૨૮ પ્રથમ આવૃત્તિ એપ્રીલ ૧૯૨૮ કિંમત આઠ આના
મુદ્રણસ્થાન : આદિત્ય મુદ્રણાલય, રાયખડ-અમદાવાદ
મુદ્રક : ગજાનન વિ. પાઠક
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉપહાર
શ્રી.
..
.............ભેટ !
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિનાં
આ મુ ખ માં થી. આદર્શ જેન એટલે સાચા જેનતનું મૂર્ત સ્વરૂપ
આજકાલ સમાજમાં તુછ માન્યતાઓ, વિતંડાવાદ અને ઉપલકીયા વાચનનો ઢગલો થઇ ગયો છે, ને બીજી તરફ જીવનપ્રવાહ મલિન થઇ રહ્યા છે તેવી પરિસ્થિતિમાં ભાઈશ્રી બંસીની નવયુગ સર્જનવાળી પ્રતિભાશાળી કલમ બહાર આવી છે તે એક પ્રકારની સુંદર આશા આપે છે.
સાચા જૈને ઉત્પન્ન કરવા માટે આદર્શ જેન સમાજ સમક્ષ મૂકી ભાઈ બેસીએ તેમાં અનેક ગૂઢ પ્રશ્ન ચર્ચા છે. પ્રત્યેક વાકયમાં પદેપદે સ્વતંત્રતા, માલિકતા અને ભાવ-ભાષાને બંધનમૂક્ત પ્રવાહ આ લેખકનાં આત્માની નજીકની કાઇ કંદરામાંથી છલ ! છલ ! કરતો છૂટયા છે. જગત વારસાની સામગ્રી (જૈન ધર્મ)ને સંપ્રદાયના પટારામાંથી બહાર કાઢી છે. પ્રસ્તુત પુસ્તક અલ્પ સંખ્યાવાળા પાનાનું ગણી શકાય છતાં તેમાં રહેલી જૈન આદર્શની સત્ય સૃષ્ટિ ઘણી વિશાળ છે. અનેક ગૂઢ રહસ્યથી ભરપૂર છે. ભાઇ બંસી હજી ઉછરતા યુવક છે. ભવિષ્યનું નવયુગ-સર્જન સંસ્કારી યુવકો દ્વારાજ થવાનું છે તે યુવાવસ્થામાં-નાની વયમાં એમનું ઊંડું નિરિક્ષણ અને સત્ય પર પ્રીતિ એટલાં ભવ્ય છે કે એ ભાઈ ભવિષ્યના સાહિત્ય સર્જનમાં અગત્યનો હિસ્સ આપી શકશે એ નિર્વિવાદ છે ફત્તેહચંદ ઝવેરચંદ શાહ, ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
ગૌરવશાળી જૈનધર્મની રોશનીમાં ચમકતા - એક પ્રતાપી પુરૂષ કહે કે ચેતનગંગાને કાંઠે શીતળ ઝુંપડી બાંધી જીવનના ઝરામાં મસ્તપણે ખેલતા હસતા ને ચોગરદમ ચિતન્ય વેરતા એક તેજસ્વી મહાવીર-આદર્શ જનનું આછું રેખાચિત્ર દેરવાને આ એક નમ્ર પ્રયાસ છે.
પુસ્તકનાં પૃષ્ઠો ઉઘાડી સૂક્ષ્મ દ્રષ્ટિએ ચિત્રનાં રંગો ઉકેલતાં સહજ સમજી શકાશે કે કેટલાંક અધકચર જ્ઞાનીઓ (!) આજકાલ અજ્ઞાનવશ માને છે તેવો આ જનધર્મ કે તેને અનુયાયી જન નથી જ, પરંતુ સાચે જન અને તેનાં ધર્મનાં જીવનનાં સિદ્ધાંતે અતિ ભવ્ય, અતિ ઉચ્ચ, દિવ્ય, તેજસ્વી ને પ્રતાપવંતા છે. અહિંસાના છત્ર નીચે છલબલતા જનનાં જીવનના અણુએ અણુમાં શક્તિ ને ચેતનને થનથનાટ છે, ચૈતન્યને એ વહેતે કરે છે. ભાવ અને ભાવનામાં, ક્ષેત્ર ને કાળમાં નિરંતર વહેતે કરો એજ જૈનની મસ્ત અંદગી છે. કળા ને કૌશલ્યની ઝર
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
છીએ ત્યાંથી કરે છે, શૌર્ય ને પ્રકાશનાં કિરણે ત્યાંથી ફૂટે છે, સાધુતા ને સમતાની શીતળ લહરીઓ ત્યાંથી ફુરે છે. મધુરતાને દિવ્યતાનાં વાયુ વાય છે, પવિત્રતા ને ભવ્યતાનો એ ભર્યો ભંડાર છે. ચેતનભરી શાંતિ ને વીર્યને ત્યાં અમૃતસંગમ છે, યુદ્ધ -ખાનદાન Noble યુદ્ધ અને પરમ શાંતિનાં બ્યુગલો સજોડે ત્યાંથી સંભળાય છે. અનિશ નવનવા યુગનાં, નવનવી પળનાં નવીન પાણી પીને આગળ વધવું, આગળને આગળ પ્રયાણ કરવું એ જનનું આયુષ્ય છે; ને મુક્તિ.....સ્વાતંત્ર્ય એજ જેનું ધ્યેય કે છેલું વિરામસ્થાન છે, તેવા એક વીર પુરૂષ..પછી તેને આદર્શ જૈન કહે કે આદર્શ પુરૂષ કહો.....તેની જીવનલીલાને આ એક નાનકડો ઇતિહાસ છે.
આ ઇતિહાસને નાયક કોઈ પંથ, વાદ, ગ, કે સંપ્રદાયની દિવાલોમાં ગંધાનારો મનુષ્ય-ઘેટો નથી. પરંતુ જન એટલે જીતવું છે જેનો મંત્ર એજ જન! નિબળતાઓ પર “જય' મેળવનારા એ મહાવીરને કૃષ્ણ જ જન હોય ! એજ સાચો જૈન હોઈ શકે કે જેને જગતની ગમે તેવી પ્રચંડ શક્તિ ડરાવી શકે નહિં કે કોઈ પણ સર્વભક્ષી સત્તા પણ જેનાં દોડતાં વીર્યને ખાળી શકવા અસમર્થ નિવડે તે પૂરૂષ ગમે તે જાતિ પાતિમાં
જ હોય, ગમે તે દેશ કે પ્રાંતમાં એ અવતર્યો Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
હાય છતાં એ જૈન છે : સાચા જૈન છે : જૈનને કાઇ જાતિ પાતિ સાથે લેવા-દેવા જ ન હેાય! એ કાઇ એક જાતિ, પ્રાંત કે દેશનાં સંકુચિત પ્રદેશમાં વસનારી મીલ્કત નથી...પરંતુ એ તે સમસ્ત વિશ્વમાં-વિશા ભાવનાનાં રાજ્યમાં વસનારા જ્વલંત ધર્મ છે. જૈન એ કેાઇ જાતિ નહિં પણ ધર્મ છે. એ ધર્મને છાંયડે, કે એનાં સિદ્ધાંતને ઓછાયે ઉભા રહી જે સત્ત્વશીલ વ્યક્તિ વિશ્વમાં નવાજ પ્રભાવ. નવા એજસ, તે દિવ્યતા સહિત ચેતનભર્યું જીવન જીવે, ને જીવતાં શીખવે તે જૈન છે! ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે જાતિમાં એ જન્મ્યા હાય છતાં વ્હેની શક્તિ, સદ્ગુણા ને પ્રતિભાથીજ ( ભલે તેણે ‘ જૈન ’ ના ખીલ્લો ડાર્ક લગાવ્યેા નહિં હશે તેાય ) તે જૈન કહેવાયઃ અસ્તુ.
આવા જૈનની ચારિત્ર એજ સાચી મુડી હાય, ચારિત્રમાં જ એ સાચી પ્રતિષ્ટા માને, અને જ્યાં સુધી હેનામાં ચારિત્રનું તેજ ઝળકે છે ત્યાં સુધી હેત નિજાનંદ આબાદ જ રહે છે. એને દિવ્ય આનંદ ‘ ધન ’ અને લાકિક ‘આબરૂ’ બન્નેથી પર છેઃ બન્ને પર વિજયશાલી છે. શાસ્ત્રામાં તેમજ આ પુસ્તકમાં જ્યાં જ્યાં ઊઁચ શબ્દ વાપર્યો છે ત્યાં ત્યાં તે ખાદ્ય જગતમાંના ઊઁચ ના અર્થમાં નહિ, પણ હૃદયની દુર્બલતાપર ઊઁચ ના અર્થમાં વપરાયા છે. જેમકે રાણા પ્રતાપ બાહ્ય યુદ્ધમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
જો નહતો,-ઉલટું તેને નાસવું ભાગવું પડ્યું હતું અને વનવગડાઓમાં–જંગલોમાં ચીંથરેહાલ દશામાં રહેવું પડયું હતું. છતાં તે જૈન ' હતો. કારણ કે તેણે હદયના દૌર્બલ્ય પર જય મેળવ્યું હતું. અંદગીની તુચ્છ સગવડે, જાહોજલાલી, લોકેમાં માનપાનઃ ઈત્યાદિ વસ્તુઓ તરફ પૂઠ કરી પોતાના “ગૌરવ' ને જ વળગી રહેવું.–હરકેઈ ભાગે પિતાના સ્વાભિમાન-સ્વગૌરવને લેશમાત્ર નિસ્તેજ ન કરતાં, મરતાં સુધી આત્મગૌરવને વળગી રહેવું એ જ સાચો કઇ છે, એ જ વીરતા છે, એ જ મરદાઈ છે, એજ ક્ષત્રીવટ છે, એજ દૈવત્વ કે દિવ્યતા છે. અંતરની જીત, એજ સાચી છત છે.બાકી કેવળ બાહ્ય છતને પ્રશંસનારા મનુષ્ય માત્ર આત્મઘાતી બાળ-જીવો છેઃ “પ્રમત્ત આત્માઓ છે. અપ્રમત્ત આત્મા-જન’ તો કદીય બાહ્ય પરાજય વખતે શિર ઝુકાવે નહિ, તેમ જ બાહ્ય છત પ્રસંગે ફુલાય પણ નહિ બને પ્રસંગે જૈન પિતાના “નિજાનંદમાં” સ્થિર' રહે. “ઝુકી જવું” અને “પુલાવું' એ બંને પ્રકારની “કમજોરીઓ પર “જય મેળવવો એજ જૈનનું– અપ્રમત્તનું દિવ્ય લક્ષણ! આ “વિજિગીષા' કહે, કે આ અપ્રમત્તભાવ જીવનના ન્હાના–મહેતા-દરેક પ્રસંગમાં –ખાનગી જીવનમાં તેમજ જાહેર જીવનમાં-ક્રિયા કરવા વખતે તેમ જ પ્રતિક્રિયા કરવા સમયે તેમજ વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
કરવામાં પણ આબાદ ચાલુ રાખવા એજ “જૈન” ને અભ્યાસ’ હેય-પુરૂષાર્થ હાય-“તપ” હાય ! એજ જનનું તેજસ્વી જીવન અને એજ એ વિજેતાનું જ્વલંત જીવન છે. વિશેષ તે આ પુસ્તકની અંદરનાં પૃષ્ઠો કહેશે.
ઉપરોક્ત આશયથી લખાયલા આ નાનકડા પુસ્તકની ટુંક સમયમાં સુધારા વધારા સહિત પ્રગટ થતી આ ત્રીજી આવૃત્તિ આજે વાંચકોના હાથમાં ધરતાં મને અતિ આનંદ થાય છે. હર્ષ એટલા માટે કે જૈન સમાજે “આદર્શ જૈન” ને એકી અવાજે સાદર વધાવી લઈ વર્તમાનકાળે પ્રગટ થતાં જૈન સાહિત્યમાં તેને ઉચ્ચ સ્થાન આપી નૂતન સમાજનાં સર્જનકાર્યમાં આવા સાહિત્યની ઉપયોગીતા સ્વીકારી અનેક સુવિચારકેને આ માગે વિચાર કરવા પ્રેર્યા છેઃ જે મને પરિણામે મહારા કાર્યમાં અત્યંત પ્રોત્સાહન કર્તા નિવડયું છે.'
એ પ્રોત્સાહનના પૂરમાં પિતાનાં અમુલ્ય સમમને ભેગ આપી અને નવી આવૃત્તિમાં હદયનાં પૂર્ણ નેહાળ-ભાવથી “ આમુખ ' લખી આપનાર મુરબ્બી શ્રી દુર્લભજીભાઇ ત્રીભોવનદાસ ઝવેરીને હું કરું છું, તથા જૈન સમાજનાં પ્રાયઃ દરેક ફિરકાના આચાર્યો, મુનિવરો તથા આગેવાન
પુરૂષોએ, તેમજ પત્રકારોએ પણ દ્વારા આ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
હાના કાર્યને સપ્રેમ વધાવી લઈ મને જે નવું બળ આપ્યું છે તે માટે સૌને આભાર માનવાની આ - નમ્ર તક લઉં છું,
આશા છે કે આજને જેનસમાજ આ પુસ્તકના સ્થિર વાંચન, મનન ને સક્રિય ભાવ નાબળથી પિતાનાં વર્તમાન “દૌબલ્ય” ની કાંચળી દૂર કરી જગતનાં તપ્તા પર ઔર તેજથી-પ્રકાશથી ઝળહળી ઉઠશે:
અને જૈન ધર્મને વિશ્વવ્યાપી ધર્મ
બનાવશે. અસ્તુ : માઉન્ટ આબુ. |
--લેખક૧૫–૭–૨૯
આ પુસ્તકનું હિંદી ભાષાંતર પ્રગટ થઈ ચૂક્યું છે: Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
charme
l
owarskom
Page #15
--------------------------------------------------------------------------
________________
અર્પણ!
વીર
વાડીલાલજીને! જે પુરૂષનાં પ્રબળ વિચારની વાડીમાંથી અનેક લાલો ના ગુલાબો ખીલ્યાં છે.
ચીં ચી કરતી વૈદ લાખ ચકલીઓની સૃષ્ટિમાં શક્તિ” અને “જીવન' ને ચાર કરાવવા અંદગીનાં સુંદરમાં સુંદર વર્ષે જેણે નિઃસ્વાર્થભાવે સેવામાં હેમ્યા છે:
વર્તમાન જૈન સમાજનાં ખૂણે-ખૂણામાં ડેરા નાંખી પડેલી નિર્બળતા, કાયરતા, ભીરતા, પામરતા, અને સંકુચિતતા સામે સૂસવાટા કરતી લાલચોળ આગ જેના અંતરમાંથી વહી કેટલાંચના જીવનમાં અદશ્ય રીતે પ્રાણ પૂરી શકી છે.
જૈન તત્ત્વજ્ઞાન અને ધર્મને વાયડો બનાવી, અહિંસાને અભડાવી સમાજનાં “દૈવત્વ' ને નીચોવી રહેલાં અધકચરા ઉપદેશક વક્તાઓ, લેખકે ને “સમકિત”. Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
ન ખાં–જારદારે સામે જે બેહદ નિડરતાપૂર્વક અવિરત ઉત્સાહે પોતાની જીંદગીનું યુદ્ધ-મીશન ૨૫, ૨૫ વર્ષો સુધી સતત ચાલુ રાખી “મહાર સમાજ કયારે પ્રાણવાન, –ચેતનવંતે બને અને મહારે ધર્મ તેની પ્રાચીન દિવ્યતાથી કયારે ઝળહળી ઉઠે ? ” ની લગનીમાં તન, મન અને ધનનો ભાગ આપતાં આપતાં અનેક રાત્રિનાં અખંડ ઉજાગરાઓ જેણે સેવેલાં છે.....
એ, આ શુલ્ક સમાજમાં અકસ્માતે ઉતરી પડેલા વિજળીના ચમકારા કરતાં
વીર વાડીલાલ
જેનાં ધગધગતા વિચારના પ્રચંડ માં નીચે બાળકના જેવી સરળ દિલની–પાતાળ ફોડીને ઝરતી એક
પવિત્ર સુકુમારતાની ગુણ-ગંગા વહે છે.
SGSા
નગ્ન સત્ય' ના પૂજારી અને Neo Jainsm નવસર્જનના સમદષ્ટા
શ્રી. વી. એ. શાહના
ધબતા લેહીને સપ્રેમ સમર્પણ!
-અસી.
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
મુખ
ન
વયુગના જૈન સાહિત્ય-મંદિર ગૌરવભરી ચાલે અનેકનાં આશીર્વાદ સાથે પ્રવેશ કરતું. સાચા તેજસ્વી જૈન અને ઉજ્જ્વલ ‘ જૈનત્વ' ની રેાશનીનાં પ્રતિનિધિ સ્વરૂપ આ ચૈતન્યભર્યુ ‘ આદશ જૈન પુસ્તક વાંચી કયા જૈનના અંતરમાં આશાના અમી નહિ ઉભરાય ? નિરાશ હૈયાની એ પ્રબળ આશા છે. આંસુભર્યા દિલમાં આનંદનાં ઉભરા લાવનાર એ ચેતનક્તિ છે. પ્રાયઃ ભુલાઇ ગયેલા અને કાંણૂક અભ્યાસ વિના અવળા રીતે સમજાયલા ‘ જૈનધર્મ ’ ને ખરી રીતે સમજવાની આ એક સાચી ચાવી છે. સાચા ને બહાદુર જૈને ઘડનારી આ અદ્ભુત એરણ છે. અહા ! દિન પ્રતિદિન કંગાળ અને માંયકાંકલા બની રહેલા જેનેાને જાગૃત કરી ‘· જીવન' ના પાણી પાને ઝંભાડનાર એ મહા સંજીવની છે. આદર્શ જૈન ” એ ખરેખર બંસીના નાદોથી રણકી રહેલી એક અમૃત-ઝાલર છે.
આજનાં જૈન એ ઝાલરને સાંભળીને સમજતા શીખે, અને તેનાં સૂરાની શક્તિને પેાતાના અંતરમાં પધરાવી શક્તિને પેાતાનું કામ કરવા ઘે તે આવતી
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
કાલને આપણો દિવસ ધન્ય છે; આવતી કાલને જૈન-ફાલ સૌરભભર્યો ઉતરે, આવતી કાલને જૈન ધર્મ અનેક પ્રકારનાં તેજેથી ઝળહળી ઉઠે, અને જગતમાં
જૈન ધર્મ' ની પુનઃ ઘરે ઘરે પ્રતિકા થાય; એ દિન ક્યારે ... ... પ્રભુ ... ... કે જૈને ... ... આવા આદર્શ જૈને બને ? કે એનાં સૂર સાંભળાને “આદર્શ જૈન” બનવા તલપે ?
ખળખળ વહેતી કેઈ સરિતાના એકાંત કાંઠે, વસ્તીના વિષમય વાતાવરણથી વેગળા, પ્રાતઃકાલની પવિત્ર પવન લહરીઓ વચ્ચે પ્રકૃતિએ પ્રેમપૂર્વક પાથરેલા હરિયાળા ગાલીચા પર ઉભા રહી મસ્ત ચહેરે મનમોહક મેરલી બજાવતા એ કૃષ્ણચંદ્રમુરલીધરનાં દર્શન, એ વાંચનાર ! હમે કર્યો છે ? એ મોરલીમાં કોણ કોણ મુગ્ધ નથી બન્યું ? પોઢેલા ચૈતન્યને ચેતવતા એ સૂરે આગળ કેણ કોણ નાખ્યું નહિ હોય ? એ “મીઠે નાદ” કેટકેટલી ગોપગોપીઓ, મૃગલા ને સર્પો, પ્રાણીઓ, વૃક્ષો ને ઝાડ, જળ ને જમીનને ડોલાવી રહ્યાં હશે ! એ અપૂર્વ અવસરેનાં હાવા લેવા હું ભાગ્યશાળી થયે નથી, એ કૃષ્ણની મનમોહક મુરલીનાં સૂરે સાંભળવા કે એ મધુરાં દૃશ્યો નજરે નિહાળવા બા બન્યા હેત તે આપણું “બંસી ના એકી અવાજે Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આદર પામેલા આ “ આદર્શ જૈન” ના સુરવોથી મસ્ત બનતા બાવાઓ અને બાવાઓના ભક્તો પર થતી અસર હું આબેહુબ સમજાવી શકત !
એ સંગીતનાં મધુર આલાપ ઝીલનારા આજે શુદ્ધ કાને ય ક્યાં છે? વસંતને જીવનમાં પધરાવનારા જૈને મનુષ્યો ક્યાં છે ? આજે તે સર્વત્ર પાનખર રૂતુનાં પૂજન ચાલે છે. લીલવણી બળી જતાં સુકવણુની આરાધના મંડાણ છે. રસનાં સાગર સૂકાઈ જતાં અધ્યાત્મને નામે અરસિકતાનાં ખારા જલ પીવાય છે; જીવન મહાણવાની “કળા’ ય આજે લુપ્ત થઈ છે. જીવન જીવવાની પરવા ય ઓછી થઈ છે. મરવાને વાંકે જેમ તેમ જીવી નાખવાની મહેરબાની જ માત્ર આજ તખ્તનશીન છે ! તેવા સમયે ભાઈ બંસી ... ... પિતાના મધુર સૂરથી સંભળાવે છે: વાડાઓ–સંપ્રદાયોના વાડામાં પુરાયલા પાડાઓની પીઠ પર ચાબુક લગાવી આવી ભાવસૂચક તીણી ચેતવણું આપે છે કે – પીંજરામાં પૂરાયેલા પરવશ પંખીઓ, પાંખોની શકિત ગુમાવશે તે શા હાલ થશે ? જેને વનરાજ હોય તે તેને બંધન શા? બંધન તે “ઘેટાં” એને જંજીરે તે
ગુલામને હાય !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રભાતીયાની નોબતનાં નગારાં ગડગડી ગયાં છતાં ગુલાબી નિદ્રામાં આલેટતા અનેક પ્રમાદીઓને * બંસી' નાં નાદે “આદર્શ'ના તરફ દોડતાં કર્યાં છે, કે જાગો ! જાગે ! જેને ! જાગે ! ! - બંસીના સૂરે એક પછી એક વિચારપૂર્વક સાંભળવા જેવાં છે?—જૈનેનું જીવન એક લાંબી લડાઇ જેવું છે ' આ શબ્દ શું પાઠ આપે છે ? એ જ કે લડાઇથી ભડકતા આજનાં જેનેએ હજુ બહુ જાણવાનું રહે છે કે લડાઈને જૈન ભિન્ન નથી;
વન ને જેન જુદાં નથી. તેમજ લડાઈ ને જીવન એક જ સ્વરૂપ છે. તેથી જૈન અને લડાઈ Struggle & Jaintwasyon 21 or 1422નારા સહચારીઓ છે. આ દર્શાવી પ્રગતિના પંથે પડેલા પ્રવાસીઓને સાથ શેધી આપી “બંસી’ ની કલમ સાચું “જૈન-જીવન ' જીવવાનાં અમૂલ્ય પઠે પઢાવી, સંગઠન-સંગ્રામ માટે સૌને તંદુરસ્ત દ્ધાની તાજગી બક્ષી ખાસ કરી યુવાનોને ઉશ્કેરે છે. જીવનનાં નર ઝલકાવવા નવયુવકોને અનેકવિધ તે પ્રેરણા
આવા આવા અનેક મનહર દશ્યો આ પુસ્તકમાંથી જેવા હું તો ભાગ્યશાળી થયે છું. ભાઈબંસી - એ દુર્લભ મનાતું તેને સુલભ કરી સમજાવ્યું છે, મુન્ય-હદયો શુક મનુષ્યમાં પણ ભવ્ય ભાવનાએનાં ઉછાળા લેવરાવ્યા છે. એ કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
અખૂટ શ્રદ્ધા અને અનંત પૈર્યથી, " હાનુભૂતિ ને વિશાળ દષ્ટિથી જગત પર હું પગલાં પાડીશ : '
નિરાશાના નિશ્વાસથી નાસીપાસ થયેલા મનુ
માં “ આદર્શ ' ની “માત્રાઓ ” થી વાં નવું જશ આપ્યું છે; વળી:– હું હસીશ, જગતને હસાવીશ, હસાવી સૌને આરામ આપીશ, આત્માની પ્રસન્નતા ચીરકાળ ખીલતી રાખે એ શીતલતાને આરે સૌને વિશ્રામ આપીશ.
કુટુંબ કિચ્ચડમાં ખેંચી ગયેલાઓને “બસ” ના સૂરએ અભુત જાદુથી જાગૃત કર્યા છે. અરે ! બચાવ્યા છે, શાન આણી છે. સમજાવ્યા છે કે – જન સંસારી છતાં અસંસારી રહી અસંસારી થઈને ય સંસારીનાં સુંદર ત સમજે છે, અને સંસારમાં એ સ્વર્ગ સર્જી શકે છેઃ
ઉપરાંત લેખકે પોતાની લાક્ષણિક શિલી અને પ્રાણવાન ભાષામાં અનેક પ્રકારનાં નવનવિન વિચારોનાં તણખા વેરી, શૌર્યભર્યા સુરેથી “દયા '–અને Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
અહિંસા" ને નામે ઘર કરી બેઠેલી “ડરપકતા' ને દૂર કરવા સૂચવ્યું છે. લેખકે ખરેખર આ યુગનાં અનુકૂળ અવાજે, યુગધર્મને લક્ષમાં રાખી, જૈનત્વનું સાચું નૂર શેમાં છે તેને અભ્યાસ કરી આ “મુડદાલ” સમાજમાં ચૈતન્ય પ્રગટાવવા પગલાં ભર્યા છે, પ્રાપ્ત પ્રસંગને પીઈ જઈ-જીરવી લઈ સુખદુઃખમાં મનની સમતોલ-વૃત્તિ સાચવવાનાં આદર્શો સીચી “પચા વણકે’ને પુરૂષસિંહ બનવા પ્રેર્યા છે.
આત્માને પરમાત્મ પદ પર સ્થાપવાને-બનાવવાને વીર બોધપાઠ પદે પદે આવે છે હવે કેટલાં ભાગ્યશાળી જૈને આ સુર સાંભળશે?
જૈન ધર્મ એ તે સારાય વિશ્વની મિલ્કત છે. કોઈ સંપ્રદાય કે ટોળાંની-ગચ્છની નહિ! જે કઈ વીર
જૈનત્વ ને વરે તે જ જૈન....એવું વિશાળ સુચન કરતાં આ પુસ્તકની દરેક દરેક લીટી, આ કટોકટીનાં મામલામાં સાંપ્રદાયિક કુપમંડૂક ને ઝેરી પ્રવૃત્તિઓ થંભાવીને સૌ કોઈએ-જૈનેએ મનન કરવા જેવી છે.
આ પુસ્તકમાં, આશા પ્રેરતા યુવાન લેખકે પદે પદે જૈનત્વને “વીરતા'માં પરિણમાવી જૈને જાતિને તેની પૂરાણી રાજપૂતિનું કળાપૂર્વક ભાન કરાવ્યું છે,
અને “કાતિ' નાં કાળે ઘરમાં ભરાઈ રહીને રક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૫
શેધવાને બદલે, મનુષ્યત્વ' કે “જૈનત્વ' ને ભક્ષણ કરી રહેલાં સામાજિક કટુ બંધને અને સડેલી રૂઢીઓને નિમૂળ કરવા બળ પ્રેર્યું છે. તથા : પૂનાથના જ ૪ પિન ન જ થયઃ એ કિવદંતી સાક્ષાત સાબીત કરી બતાવી છે.
અંતમાં ઉત્સાહી લેખક ભાઈ “બંસીનાં સુસ્વર સમાજના કાને પડે અને વર્તમાન સમાજ સાંભળીને એ સૂરે હૃદયના તાર સાથે મિલાવે ! એ ભાવના સાથે લેખકનાં સફળ પ્રયાસ માટે અંતઃકરણપૂર્વક અભિનંદન આપુ છું.
જૈપૂર અસાડ સુદી ૨
દુર્લભજી શ્રી ઝવેરી
અમદાવાદમાં આ પુસ્તક મળવાનું ઠેકાણું –
વાડીલાલ કાકુભાઇ સંઘવી સારંગપુરઃ તળીયાની પોળ.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay.Burratagyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
વાંચનારને!
સુભાગ્યશાળી આત્મસ્વરૂપ અ ય આ પુસ્તકને ગમે તેમ” જલ્દી જલ્દી
ચીને પૂરું ન કરશે ? પરંતુ પુસ્તકના ભાવે, ભાવનાઓ ને વિચારે બારિકાઈથી સમજવા પ્રયત્ન કરશે જ, એમ લેખક ચાહે છે. બની શકે તેટલી ખૂબ શાંતિ ને ધીરજ પૂર્વક પુસ્તકનું હૃદય પારખવા કાળજી રાખશોઃ રે! આપ મનનપૂર્વક વાંચજો આટલું કરશે તેય પિતાની પર આપને એ છે ઉપકાર નડિ
થાય..!
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Buratagyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ॐ अर्हम्
આદર્શ જેન
શાંતિ! શાંતિ !
સકળ વિશ્વની શાંતિના ચાહક, અય ચેતનભરી શાંતિના શાણા દૂત ! પ્રભાતના ખીલતા કમળ, જીવનપ્રતિભાના પૂજારીએની ભક્તિના એ અધિકારી પુરૂષ !
નવજીવનનું મધુર ગાન લલકારનાર પ્યારા સનાતન સંગીતશાસ્ત્રી !
સ્વાગતમ્ ! સ્વામતમ્ !
*
÷5
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
ક્ષાત્રધર્મની ગરવી ગીતા સુણાવનાર, દિલદિલમાં દીપક ચેતાવનાર, આનંદની લહેરે કુરાવનાર, અજ્ઞાન નિદ્રામાંથી જગાડનારી એ પ્રેમળ જ્યોત !
વીરયુગના પ્રધાન પુરૂષમેરૂને ડોલાવનાર મહાવીરના સુપુત્ર ! મેક્ષમાર્ગના પ્રવાસી પવિત્ર ને મેહક પ્રતાપવંતા પુરૂષ !
ભીરૂ નિર્બળ બનેલ આળ ને ઠીંગણે થયેલા છે. નિસ્તેજ ને બડબડાટભર્યો સમાજ, રાષ્ટ્ર ને વિશ્વમાં નવચેતનની, નવઆદર્શની ગંગા વહેવડાવનાર અય ! બખ્તર સજીને નિકળેલા અલમસ્ત બહાદુર યોદ્ધા ! જન :
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
એ મધુરતાની મીઠી મૂતિ, માનવતાના આદર્શ પ્રતિનિધિ, જૈન સંસ્કૃતિના શ્રેષ્ઠ તને સમુચ્ચય ભાગ્યશાળી નરેન્દ્રમ!
જીવનનાં આકરા આદર્શો સેવનારા ઓ જબરા ઉપાસક ! ઉગ્ર તપશ્ચર્યા ને યાતનાઓ વેઠનારા કાળજૂના યોગેશ્વર : સ્વગૌરવની પરમ તિ, ચેતનવંત શિખાઓથી જવલંત સ્વાતંત્ર્યની સાક્ષાત મૂતિ, એ દુનિયાના દિલારામ!
નિજાનંદમાં મસ્ત એ ગુલાબ ! સિંહણદૂધને જીરવનાર કનકપાત્ર, ફૂંફાડા મારતા વિષધરોને શાંત કરનાર અય માહેશ જાદુગર !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જયશક્તિ” નાં પ્રચંડ સૂસવાટથી Wall-દિવાલેને તેડતી હવા ! સાદર્યબાગના ચતુર માળી, વિશ્વધર્મોનું પવિત્ર મંદિર.
નવપ્રભાત શા શાંત ને મેહભર્યો તાજા ખુશનુમા એ પુષ્પ, ચારિત્રની મોહકતા પાથરનાર વાસનાને જીતવા નિકળેલા શુરા સૈિનિક ! સંકટને વીંધી દેડનારા અનંત બળના ધણુંસિદ્ધશીલાના આ ઉમેદવાર, પ્રસન્ન ચહેરાનાં તેજસ્વી વિર આદર્શ જૈન ! સબુર કર ! જરા શાંત ઘર ! શાંતિ ! વીરા શાંતિ ! જરા થોભી જા ! તારી યશગાથા ગાવા દે ! આ પ્રતાપી ને પ્રેરણાદાયી “જય યુક્ત જીવનમાંથી તેજ સોને પીવા દે !
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
સૃષ્ટિનાં હૃદયમાં ન પ્રાણ ફૂંકાવા દે ! જીવનખંડેરોમાં પડેલાંઓને સાચા જીવનની કળા શીખવા દે! ખીલવવા દે! અજ્ઞાનસાગરમાં ડુબતાં જનને તરતી નૌકા પર ચડવા દે ! જીવનના ઉન્નત પગથાર પર ચડતાં યાત્રિકાનું યાત્રાધામ શેધવા દે ! તારી અલૌકિક શાંતિમાં જીવનને બધે થાક ઉતરવા દે ! કળાવિહીન કંગાળને જીવનકળાથી સમૃદ્ધ થવા દે ! એ ખીલતા પ્રભાતનાં રંગથી રાત્રિના અંધારા ઉલેચવા દે ! સંસ્કૃતિ (Culture) નાં રંધાતા માર્ગને અનંતશક્તિથી સાફ કરવા દે ! માનવતાનાં દિવ્ય આર્ષદર્શન પ્રત્યક્ષ કરવા ઝંખનારને સંતોષવા દે ! શૂરવીરોનાં ક્ષાત્રતેજ સાથે
અહિંસાનાં અમૃતસંગમ જેવા દે ! Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
“અધ્યાત્મ”ની ઠગારી છાયાને સ્થાને સાચા સંયમ ને ચેતનના તણખા ઝરવા દે! વિશ્વનાં ક્ષુદ્ર મેહ ને વિખવાદે બદલે સુધાનું સિંચન બસ ! થવા દે ! થવા દે ! સબુર કર, વીરા ! સબુર કર જરા ! દુનિયાની તું અમર આશા છેઃ ઉભું રહે વીર, હું તને દેરી લઉં? હદયના કાચ પર આસ્તેથી ઉતારી લઉં. હા હા...ઉતારું છું....પણ... પણ, આ તેજ ને પવિત્રતા આગળ કલમનાં ગર્વ ગળી જાય છે? પવિત્રતાના હીમાળા પાસે વિચારોનાં પુગલ ઠરી જાય છે? પ્રિય પુરૂષ ! આદર્શ વીર ! સાચા જન તારા પવિત્ર ઉરમાંથી – હૃદયના પવિત્ર કોણમાંથી આ પીંછીને-કલમને યા યશના આશીર્વાદ આપ ! વીરા !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
એ અનંતની મુસાફરીએ નીકળેલા ફાળ ભરતાં કેસરી સ્વાર ! સબૂરી પકડ! આ કેસરીની કેશવાળી જરા ઢીલી પકડ ! તારું આ રમ્ય ને મનહર ચિત્ર મને ચિતરવા દે ! ચિતરવા દે : ચીતારાની બુદ્ધિને થાક ચડે, ને અદ્ધવચ્ચેથી પીંછી પાછી ફરે છે. પણ અહાહા! પીંછીને અનંતકાળની સુધાને અંતે જ આવું એકાદ સુંદર મિશ્રણ મળે છે, કેમ છેડાય ? વિર ! તેજસ્વી વિર! ચિતરવા દે, તારા સ્વરૂપને એ આદર્શ જૈન!
દુનિયા સાંભળજે ! જનનું લેહી અદ્દભૂત છે. સાચા જનનું સ્વરૂપ અદ્દભૂત છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
શક્તિમયાનું મંદિર તે “જૈન” છે. જયશાળી તત્વની ગુફા તે “જૈન ધર્મ છે.
જૈન” નામ ભૂલે, જૈન “વસ્તુ” સમજે, જીતવાને જેને જીવન-મંત્ર તે જૈન.
જેન એટલે અજેય, વિજયીને વિજયી સર્વ કાંઈને જીતવાની પ્રકૃતિવાળે. જયને શેધવા “સતત” મથનાર તે સાચે જન . નિજીવ સૃષ્ટિની કઈ સજીવ મૂતિ,
સ્વાધીનતાની ભાવનાને અખંડ પૂજારી, કર્મવેગને ઝંડો ફરકાવનાર તે સાચે જૈનઃ આદર્શ જૈન!
જૈનત્વ” એટલે “આત્મા: અને આત્મા જ બહુમૂલી હીરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જે હીરા સ કાંઇને છેદે છે પણ કશાથી છેદ્યાતા નથી, સરી કાંઇને જીતે છે પણ કશાથી ય જીતાતા નથી; એ ચૈતન્ય કહા કે જૈનત્વ સવ પ્રદેશે જીતનાં ડંકા ખજાવે છે. ચેતનથી ધમકી રહેલા સાચા જૈન સર્વત્ર ચૈતન્યની સરિતા વહાવે છે. ચેતન એનું સ્વરૂપ, ને ચૈતન્યભરી દ્રષ્ટિ છે જેની તે ‘જૈન.’
*
૯
એ જૈન’ કોઈ જાતિ–પાતિ નથી. કે કેાઈ ટોળાંના ‘ રીઝડ ડ્રેસ ’ નથી પરંતુ ‘જૈન ’એક સુંદર ધર્મ છેઃ જીવનકળા–સૂચક એ ભાવના છે. જીવનમાગ ખીલવનારી એ ફળદ્રૂપ ભૂમિકા છેઃ તેથી જનત્વ’ ને ખીલવે તે જૈન, આત્મવિકાસ સાધવા મથે તેજ સાચા જૈન.. એ કાઇ “ અમુક ’ ટાળાની વ્યક્તિ નહિ પણ દિવ્યતાના ગગનચુ’બી શિખરાપર ચડવા દાડનારી શક્તિ' તે છે જૈન !
6
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
—
—
–
આદર્શ જેન
‘જૈન શબ્દ, સમુહસૂચક નહિં પણ ભાવસૂચક “શક્તિ છે. Life જીવનસૂચક એ ભાવના છે. આત્મા જેમ જેમ કસાય તેમ તેમ શક્તિનાં સૂસવાટા છૂટે છે ને સિદ્ધિઓ વરે છે તે જૈન
આદર્શ જૈનઃ એ અમે હીરે ઃ સ્વપ્રકાશ ને શક્તિનું સરોવર છે. મનુષ્ય એ (આત્મા) હીરાનું “ઘર” છે. પણ ઠેર ઠેર ઘર એ જેલ બન્યું છે, જેલને પુનઃ હીરાનું ઘર બનાવે તેજ આદર્શ જન ! અને જે વિધિ ( Procecs)થી બનાવે તે વિધિ તે જન ધર્મ સામાન્ય જનતામાંથી ઉંચ્ચ સંસકારવાળા દેવ કે વિજેતા ઘડનાર વિધિ (Process) તેજ જન ધર્મ. જ્યાં જ્યાં “ઘડતર ક્રિયા ને ઘડતરકળા
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન ત્યાં ત્યાં જ વસે છે સાચું જૈનત્વ ! જ્યાં જ્યાં નિરંતર પ્રગતિ-(Progress) ત્યાં ત્યાં જ સાચે જૈન ધર્મ. જ્યાં જ્યાં જીવનમાં નિત્ય નવા ઝરણાં વહે ત્યાં ત્યાં જ વસે છે ખરૂં જૈનત્વ :
પૃથ્વી પરનાં સામાન્ય જ્ઞાન કરતાં જેનાં બે ખાસ લક્ષણે તરે, માત્ર બે માત્રા *ની વિશેષતા – તે જ્ઞાન અને ક્રિયાની બે પાંખે, જેણે “ઉડવા” ના માર્ગો સજી છે તે જૈનઃ જ્ઞાન-શક્તિ જેની જાગૃત હોય, ને ક્રિયા-શક્તિ સતેજ હોય,
આંતર દષ્ટિ” સાથે સદાય જે વિજય” ના માર્ગે આગળ વહતે હોય તેજ આદર્શ જન ! સાચે વીરઃ એવા જૈનેને ઘડનારી વિધિ (Process) તે જૈન ધર્મ અને તે વિધિની પ્રમાણિક નેંધ તે જનશાસ્ત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન જીવનકલાનાં શાસ્ત્ર તેજ જૈનશાસ્ત્ર; આંતરવિકાસનાં ક્રમસૂચક ઈતિહાસનું આલેખન તેજ ધર્મશાસ્ત્ર, તે વિધિ, તે પદ્ધતિબુદ્ધિ અને લાગણીને તીવ્ર અને નિર્મળ કરવામાં કુશળ જે પદ્ધતિ તેજ “જૈન ધર્મ' ! જીવનને દિવ્ય ને કલેશમુક્ત કરવામાં સીધી રીતે સહાયક બને તે જૈન ધર્મ. Wants જરૂરીયાત પર જય મેળવવાનું શીખવનાર તેજ પરમ જૈન ધર્મ. એ વિધિને–મનુષ્યત્વને ઘડનારી વિધિને સમજવાની, અને એ વિધિને અનુસરવાની આતુરતા ને શકિત
જ્યાં જયાં ઉછાળા મારે છે તે સર્વને સરવાળે તેજ ગૌરવવંતે જન સંઘ!
જૈનસંઘનું અસ્તિત્વ માત્ર ભાવનામાં હોય, સ્કૂળમાં નહિ, “જયપિપાસાને મેળે તે જનસંવ!
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
13
સમાન ગુણશકિતઓ ધરાવતાં મનુષ્યો વચ્ચે સ્વાભાવિક એકય તે જૈન સંઘ. સરખા પોષાક, સરખા શબ્દ સરખા ક્રિયાકાંડને સરખી રહેણી કરણી કઈ જૈન સંઘ “ર” નહિસમાન “વિજીગીષા ” જ રચે છે જન સંઘ !
નૂતન માનવસૃષ્ટિ ઘડવાની તમન્ના હેય પ્રત્યેક જૈન સંઘમાં! જીર્ણ ને સડેલી રેગીષ્ટ ને નબળી સર્વ ચીજોને નાશ કરી જન્માવે તેમાંથી દિવ્ય તેજસ્વી સ્વરૂપ તેજ આદર્શ જૈનઃ ન પ્રકાશ ને નવી શક્તિની પ્રત્યેક પળે જે શોધ કરે, તેજ આદર્શ જૈન ! જૈનત્વ' જેને વર્યું છે તે “જેન” !
જ જયપિપાસા. Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૪
આદર્શ જૈન
• જૈન ” ને કઈ જાતિનું ખધન નથી,
પ્રકૃતિજ જૈન ‘ ઘડી' શકે છે. કા દેશ, પંથ કે જાતિને
કાઈપણ જયવંત બહાદૂર પુરૂષ તે ‘જૈન ” !
*
(આત્મ ) આઝાદીના મંત્ર ફૂંકનાર
6
પ્રત્યેક માનવી છે. જૈન', પતત્રતાની એડીએમાં રમનારે પ્રત્યેક ‘ પ્રાણી ’ છે. અજન :
એકાન્તમાં ચેગ કરનારા
ચેાગીએ દુનિયામાં બહુ ચે છેઃ પણ સમુદાય વચ્ચે ખેલતા રહી
(
સામાયિક ઃ કરનાર એક જ વીર જૈન' છેઃ
?
:
*
ક્ષત્રિય વંશના એ પુરૂષિસ હુ છે ઃ
શૂરવીરતા નીચે સાધુતા ટપકે છે મગજમાં ઠંડી છે, હાથમાં ગરમી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
ભયંકર યુદ્ધીની વચ્ચે પણ
Cold headed શાંત ચિત્તના એ સૈનિક છે ઃ
6
કાઇ ટાળાં કે પથના ઘેટા નહિ', વાડાવાડી ' નાં પીંજરનું ૫'ખી નહિ', એ તા વનરાજ છે ખુલ્લાં વનાના !
૧૫
જેલની દિવાલા તા
• ઘેટાં ' માટે જ મુશ્મારક હા ! વનરાજને બંધન શા ? વીર્યશાળીને દિવાલે શી? સિંહસુતને તે જન્મથી સ્વત ંત્રતા જ
વરેલી હાય !
સ્વાધીનેાને જછરા શી ? શ્વેતાંબર, ઢીગંબર ને સ્થાન॰ ના લેખલે શા ? નિખળતાનું સંતાન- ગુલામી ’ માંથી જ
"
૮ વાડાવાડી ’આની મેડીએ ઘડાય છે. એને તાડવી એ જ જૈન ” નું કા. ઉછળતા ચૈતન્યને કઇ દિવાલે ખાળી શકે ? તેથી Wall ને તેડી Hall રચવા તેજ તેનું કા!
*
*
જનની જીંદગીનું લક્ષ્ય
જીતવું ’· જીતવુ‘'-વિજીગીષા છે.
* will to conquer.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
vel
૧૬
આદર જૈન લક્ષ્ય સાધના કાજે ઈચ્છાશક્તિને સદાય તે ખીલવે છે. દુનિયાની એક જ એ રાણું છેRuling Power– Will-to-power. પ્રબળ ઈચ્છાશતિજ
દ્ધાનું એક મજબુત શસ્ત્ર છે. વિજેતાની એજ સાચી સહચરી છે : તેથી જૈન પળે પળે ઈચ્છાને મજબૂત કરે છે દુનિયા એનું એક સંગ્રામસ્થાન છે. તેની ઈચ્છાશક્તિનું દિડાસ્થાન છે. લડાઈમાં જીતતાં જીતતાં એક પછી એક ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરવી એજ લડાઈનું લક્ષ્મણ છે.
જીદગીને વર્ષોથી નહિં, પણ
જય” નાં પગથીયા પરથી “જૈન” માપે છે. પહેલા પિતાને તે છે, પછી જગત પર દષ્ટિ ફેંકે છે.
* will Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Buratagyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જનની પ્રકૃતિમાંથી આનંદ, શક્તિ ને પ્રેમમાંથી સર્વે “શા” જગતમાં જન્મે છે: દુનિયા, યુદ્ધ ને જીંદગી ત્રણે તેનાં એક સ્વરૂપ છે, આનંદઘનજી ભેગીનાં મસ્ત અમીરસ ઝરણું ઝીલનારી એ જ ભૂમિકા છે. સંગમદેવનાં ઉપસર્ગો સહનારી એજ “માટી” છે.
જેનનું “હું” વ્યક્તિમાં નહિં, સમષ્ટિમાં જઈ સમાય છે. દુનિયાના સર્વ છે એનાં પ્રિય આત્મસ્વરૂપ છે! જૈન, પહાડના શિખર જે છે. સપાટીથી ઉચે વસે, ને લૌકિક વ્યવહારથી દૂર “ઉડે છે. દુનિયા કેઈક વાર
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૮
આદર્શ જૈન
એનાથી ખૂબ જ ભડકે છે – કારણ, ભડકવું એ દુનિયાને સ્વભાવ છે. અને લોકિક ધર્મ કરતાં જૈનને આદર્શ જેનને-પ્રતાપી પુરૂષને Truth “લોકોત્તર ધર્મમાં વધુ શ્રદ્ધા છે
જેન:
લેહીમાંથી
ઘડાયેલું એ બદન છે. શત્રુનાં બાણને શરમાવનારું એનું અદભુત હૃદય છે: દુનિયાના ઉંચા, ખાનદાન વિરતા ને સાધુતાભર્યો આધ્યાત્મિક જીવનેને એ સમુદ્ર છે. ડર” એના “અમર્યાદ દુર્ગની બહાર પડે છે. સંશય” એના પગ તળે નિરાંતે સૂતે છે. આરામ તેના જીવનકેષમાં નથી.'
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
આદર્શ જૈન ૧૯ એ સાચે જૈન-આદર્શ જેન છે જેના મુખડા પર ચંદ્રની ઘેરી શીતળતા હોય! સૂર્યના જે તેજસ્વી ઝગમગાટ હોય! મસ્તકની આસપાસ ઝળહળતી તેજસ્વી પ્રભા Halo of light
જયનાં સૂમ કિરણથી આંજતું રહે. મનુષ્યને બુદ્ધિવાદ થાકીને એ તેજની આગળ શિર નમાવી તહેનાતમાં ખડે રહે!
મુખમુદ્રા પર વસેલી ભદ્રિકતા, તેજનાં કિરણ પ્રસરાવતું એ મનહર કપાળ, કાંતિ ને બળથી થનથનાટ કરતું સુદ્ઢ શરીર, ખીલતું સૌંદર્ય ને જનની જુવાની જોનારને પણ જોમ ધીરે.
3
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૦
આદર્શ જૈન
આંખોમાં વીરતાનું પાણી ઉભરાય, એકમાં વૈરાગ્ય, બીજીમાં યુદ્ધ– આત્મયુદ્ધના પડકાર સંભળાય !
પ્રેમાળ ને મહક આંખે જ જગત પર શાસન કરે, આંખના ઈશારે અગ્નિ પર શાંતિના સિંચન કરે. ચહેરામાં અમૃત એટલું હોય કે જગત પી પીને વધું તરસ્યું બને! જીવન જેવા ગુલાબી ગાલ પર બ્રહ્મચર્યનું નિશાન ફરકે. શક્તિ, પ્રતિભા ને તેજથી દુનિયાને વાજીબ કરે. ભલમનસાઈ ને શુભ ભાવનાની રેખા પાંપણ પર હેરીયાં ભે, સુશીલતાના ભારથી જૈનનાં ભવાં નમી પડે!
Shree Sudharmaswami Gyanbhandar-Ungaway. Burratagyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
મુખને મૃદુ મરકલે દુનિયાને મૂકતી કરે છે. દુઃખને લીસેય કરવાની જગ્યા જૈનના આનંદમરત ચહેરા પર ખાલી ન હોય!
જેને ગંભીર છે, આનદી છે. ગંભીરતા ને આનંદના મિશ્રણથી જ તેનું કલેવર ઘડાયું છે. ગંભીર ને હસલી ચક્ષુઓમાંથી મધુરી રતાશનાં શેરડા કૂટે. નસનસમાં છવંત લેહીના ધબકારા થાય. જીભની મીઠાશે પત્થર પણ પીગળી જાય. સૌમ્ય, શાંત ને વીરતાભર્યો સુવચને સેંસરા ઉતરી જાય,
સ્વાર્પણની રેશની એના શ્વાસમાંથી જ પ્રગટી રહે!
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૨
આદર્શ જૈન
જૈનના જીવનમાં
અડગ ધૈર્ય ને અખડ શાંતિ છે. પુણ્યભાવનાનાં આંદ્રે લનથો
સકળ ચેતનને પાવનકારી મનાવે છે. હેતભર્ય! નયનેમાંથ
વિશ્વપ્રેમના વહેઠાં હે; મનની પવિત્રતા ને
સૌમ્ય પ્રકૃતિનું ત્યાંથી દર્શન થાય !
**
*
જૈન ખેલે થેાડુ પણ ખૂબ મીઠું, જાણે અમૃત ઝરે છે, પીઇ લઈએ. તેની મૃદુ વાણી કઠારમાં કઠેરને પણ ભેદી નાંખે તેવી મ`ભેદક લાગે, સૌને હાય, ને ચહાવે. મધુરાં વચનેાથી વિશ્વને વશ કરે. વીયના સંગ્રહ એ તેના ખજાના છે. વીને ફેારવવાનુ કયાં, એ જૈન જાણે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
વીર્ય વિના મનુષ્યત્વ ન ઘડાય, મનુષ્યત્વના સાધકના પહેલા જ એ ધર્મ છે. સગ્રામમાં જ વસનારા–જૂજનારા જૈન વીય વિના સગ્રામ કેમ જીતે ?
દૂધમલ્લેની મસ્તી કરી જાણે છે.
છતાં કયાં શાંત રહેવું,
..
કયાં ગમ ખાવી ” તે સમજે છે. જીવનથી ને જીગરથી --’
મેાક્ષ, સ્વતંત્રતા, મુકિતના એ ચાહક છે. દિવાલા–પરત ત્રતાનાં પડદાઓને તાડે છેઃ વાતવ્યભાવનાને
૨૩
જન, જીવનની જંખના બનાવે છે. નાડીએમાં ખસ ! એકજ મુકિતનું રૂધિર વહાવે છે. જાતિ, સમાજ ને રાષ્ટ્રોદ્ધારનાં કીમિયા તેના ખીસ્સામાં છે. મુક્તિ સાધતાં મૃત્યુ આવે તે મૃત્યુ' એસડ મૃત્યુમાં જ શેાધે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૪
આદર્શ જન
ભાષાને સ્પર્શતા પહેલાં આંખને સત્ર અજમાવીયે. કન્યની ઉગ્રતાથી દુશ્મનને આંજે, ને જીવનની પવિત્રતાથી સિદ્ધિએ સાથે પ્રખ્યાતિને પીઠ દ િમહત્તાને પૂજે, ને જીવનના છુપા ઝરાઓ ચામેર ભકિત ને પ્રીતિ પ્રેરે છે.
*
શક્તિ ને સ્વતંત્રતાનું ખૂન જૈનમાં ઠેકડા મારે છે.
વિજયને વરવા તે આત્મશકિતએ સ્પુરાવે છે. પરાઇ સહાય સ્વીકારવામાં આત્માનું અપમાન સમજે છેઃ
*
અનેકવિધ અને વિદ્યાધી પ્રકૃતિને એક પીંજરામાં જૈન પૂરે છે. માનસશાસ્ત્રીએ પણ
ગુ'ગળાય ને ગુંચવાયઃ
“ આ તે કઈ માટીને માસ ?
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
- - -
------------
૨૫
આદર્શ જૈન ચાદ્ધ કે ગી?” યુદ્ધ ને રોગી બને, સાધુ ને સેનાપતિ બને!
જેન ઉડે છે, અતિ ઉડે છે. છીછરે નથી, કદિ ઉભરાતું નથી ? એના અતળ ઉંડાણમાં જ્ઞાન છે, શક્તિ ને શાંતિ ભરી છે, ક્ષમા ને પ્રેમ પડયા છે, ધીરજ ને શૈર્યતા છે. અચળ શ્રદ્ધા ને નિર્દોષ ભક્તિ છે. પ્રેમ એનાં ઉંડાણને ઉરચતમ આનંદ છે. એનું જ્ઞાન દુનિયાને ચોમેરથી તપાસે છે. શક્તિ ભૂતકાળનાં સ્વમાને વર્તમાનમાં સિદ્ધ કરવા ઉછળે છે, ને ભવિષ્યને આકાશી મિનારે ચણે છે. સાંપ્રદાયિક ટુંકી દષ્ટિનાં બદલે વિશ્વના ઉંડા ભાગમાં દષ્ટિ વળેલી છે? આથીય મીઠે ને મેં ખજાને જૈનમાં અપ્રકટપણે પડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જેનનાં પગલાં પડે ત્યાં કલ્યાણ ! કલ્યાણ પથરાય, શબ્દો સરે ત્યાં શાંતિ છવાય. બળબળતા બપોરે પ્રભાતની ઠંડી લહેરે આવે. જનને સહવાસ સને અજબ શાંતિ આપે. તેના ગુલાબી હાસ્યનાં ફૂલે જીવનને ચોમેરથી સુગંધિ બનાવે, તેની પ્રત્યેક પ્રવૃત્તિ જંદગીમાં રસ ને કલા ભરે!
એ રેતલ દુનિયાની રડતી સુરત ! ઘરકીયા કરી કરીને થાકેલી દુનિયા એક વાર શાંત ચિત્તે આવ ! વર્તમાન વિખવાદેથી વિરમી આવ ! કઈ પવિત્ર પુરૂષઆવા તેજસ્વી નરવીરની છાયામાં: જનને ભેટે થ એ તારું પરમ સદ્ભાગ્ય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
શકિત ને સૌરભને
થનથનાટ કેાને ન આકર્ષી શકે ? જૈત કાને નહિં શાંતિ આપી શકે ?
આદર્શ જૈન
ઇંદ્રોનાં ઐશ્વ પણ
જનની તપશ્ચર્યાને તેડી શકે નહિં, ૐ'ભાના પ્રલેાલના-મેનકાના નચા
'
જૈન ને નચાવી શકે જ નહિ, તે સૌંદર્યને સમજી શકે છે;
જૈન સાંયને મ્હાણી જાણે છે. તત્ત્વાના જ એ
સાંદ
(
અટલ અભ્યાસી ’ છે.
મ્હેનના સાંયને જે પવિત્ર ભાવનાથી જીએ, એજ પવિત્ર મનેાદશાથી
સૃષ્ટિનાં સર્વે તત્ત્વને-રૂપને નિહાળે ! પ્રેમ કરી જાણે છે તે ‘જૈન ’ પણ માહને સમજતા જ નથી. મેહ એ તે છે મનના મેલ.
>
૨૭
પ્રેમ એટલે આત્માની ખુશએ!! મધુરતા !
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
---
----
-
આદર્શ જૈન
જેનના જીવન પાછળ ચોક્કસ ધ્યેય” છે, તેથી એ “જીવનકળા” ખીલવે છે. એના સામર્થ્ય પાછળ સિદ્ધાંત છે તેથી એ મનહર સુગંધિ લાગે છે. જૈનની ભાવના પાછળ આદર્શ છે, તેથી એ ભવ્ય ભાસે છે : શુદ્ધિની વાયુલહરીઓ હરનિશ જૈનનાં જીવનમાં તેજ-રંગ પૂરે છે. સિદ્ધાંતની અચળતા તેના સામર્થ્યને ઓર વધારે છે– જૈનમાં નિત્ય નૂતન ત લાવે છે. આદર્શની અખંડ પૂજા તેનામાં કાર્યનું બળ સદાય પ્રેરે છે. અલકાપુરીનાં કુબેરભંડારે જૈનની માનસિક સમૃદ્ધિ પાસે તુચ્છ ભાસે છે.
પૃથ્વીનાં ફેરફારને એ સાચે સમાલોચક છે. દરેક સુંદર રસભર્યા પ્રસંગે તેના
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જીવનને નવદીક્ષા આપે છે. સંધ્યાના રંગમાં જૈન મેહાય નહિ‘, લાગણીના દોર્યો દ્વારાય નહિ; ઠગારા રંગાને તે તે ‘હંગે ’ છેFeelings લાગણીને તે સદા નચાવે છેઃ લાગણી કે ઠગારી માયા · જૈન ને કદી નચાવી શકે નિહે. કારણુ કે વિચારો અને લાગણીએ એ બન્ને જૈનના પાળેલાં કુતરાં જેવી છે. લાગણીઓ ઉભી થતાં જ
આજ્ઞા દઈ જૈન દમાવી શકે છે.
*
૨૯
જૈનના દાંપત્યમાં વિલાસની ખખેા નથી, પવિત્ર પ્રેમની ત્યાં વૃષ્ટિ છે. સ્નેહની એ સૃષ્ટિ છે. વિકાર નહિ, રસ ઝરે છે,
મેહ નહિં, હૃદયના વાત્સલ્ય વહે છે. વિલાસને જૈન સુખ માને નહિ' પણ અઘારીઓની ગાઢ નિદ્રા ઃ એજ વિલાસ : મીઠી નિંદરમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Unaway. Somatagyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
અધેરીઆના ઘાત જ થાય ને !
"
જૈન ' સદા જાગતા છે. જાગતા છે
૩૦
*
જૈન : બાળવયે પરણવામાં
<
એ પેાતાના, પિત્તને ને વિશ્વના માત્મઘાત ” થતા સમજે : કારણ, જૈન સમજે છે કે,
બહાદુર પુરૂષ ખાળલગ્નથી નથી પાકતે, વિશ્વને માનવદેડ એથી કરમાય છે, ઇચ્છાશક્તિને ઝરી સૂકાય છે, શક્તિને બદલે જગતમાં નાજુકાઈ પૂજાય છે, અને એ પાપ છે-મહાપાપ છે !!
*
આદર્શ ‘જૈન ’નાં લગ્ન
બહાદુર પ્રેમાળ પત્ની-વીરાંગના સાથે હાય. સાહસિક વાણીયા-વહાણીએ ગમે ત્યાંથી શેાધીને
ગુણવંતી ગુણસુંદરીને જ પરણે,
મનુષ્યત્વ 'ને-મનુષ્યત્વને જ માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
6
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
આદર્શ જૈન ખીલવનારી ફળદ્રુપ ભૂમિકા તપાસે. કસાયેલા બદન ને ભાવનાશાળી મજબૂત મનની સ્ત્રીને જ વરે. બુદ્ધિના ચમકારા કરતી તે સુંદરીને વરે. તેની સાથે દિવ્યપ્રેમથી જોડાઈ રહે, ક્ષત્રિચિત પ્રેમ ધારી શકે, ને વ્યાપારિક પ્રેમબજારૂપ્રેમ, વ્યવહારીયા મજુરો માટે રાખે !
રસ, યૌવન ને શકિતથી ભરપૂર અખંડ રસસમાધિ સેવીને જૈન, ચેતનભરી ચાલે સંસારના પ્રયાણ આદરે.
સમય સંસારનો પંથ કાપતાં પૃથ્વીનાં ખેળ અનુપમ “સિંહસૂત” ધરે. વર્ષે વર્ષે ઘેટાં જણનારી સુવાવડો કરવા કરતાં બાર વર્ષે એક સિંહને જૈન જન્માવે. અશક્ત અણુશલાઓને બદલે આદર્શ જૈન અનુપમ બલવતા પુરૂષને અવતરાવે !
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૨
આદર્શ જૈન
જૈન દંપતિ-સ્ત્રીપુરૂષનાં દેખીતા ઔદય નીચે પુણ્યભાવનાની નિર્મળ ગંગા વહેતી હોય, પરસ્પરનાં મિલનથી મધુરતા રોમેર ઝરતી હોય, યૌવનની તેજવી શક્તિઓ બન્નેમાં કૂદતી હોય, ને શકિતને કાબુમાં લેવાનો અદભુત સંયમ હેયએવા આદર્શ યુગલ અખંડ તપના અંતે Wil શકિત અને “બુદ્ધિનાં સાગથી તેજસ્વી સંતાનની પ્રાપ્તિ કરી જગતને સમર્પે : દુનિયાને દેવાંશી નર મળે !
જન યૌવનને પવિત્ર ધર્મ માને. ધર્મ જેટલી પવિત્રતાથી યૌવનને જાળવે-ખીલવે! દેડતાં યૌવનને સંયમની લગામથી જોતરી વિશેષ દેડાવે, પણ યૌવનને ઠંડું પડતું જોઈ સંયમની ખેતી મર્યાદામાં મનુષ્યત્વને
વિનાશ ભાળે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
,
સકો ને મુશ્કેલીઓની હદ આદર્શ “જૈન” માટે ન હોય? મુશ્કેલીઓને હસી જાણે તે સાચે જૈન. વિર્યનાં ધગધગતા સ્તંભે પાસે સંકટ શી બીસાતમાં ? સંકટ એટલે તે સંઘરેલા વીર્યને ફેરવવા માટે કુદરતે બક્ષેલી સુંદર તક, તેથી જ સંકટને જન સ્નેહથી સત્કારે છે, ને પ્રસંગેપાત આમંત્રીને પણ યુદ્ધ કરે છે? યુદ્ધમાં વિજય મળે તે જૈન ગુમાનની ખુમારીમાં નાચે નહિં, પરાજય કે શેકથી, હતાશ થઈ નિરાશાથી રડે નહિ જૈન તે પડે ને તુરત ઉભું થાય, ઉભે થઈ ભાવિ આત્મયુદ્ધની ભૂમિકા સદાય તે ખેડતે રહે? પડવું ને ફરી ફરી ઉઠી દડવું, એ જૈનની સનાતન લહેજત છે. હર્ષ ને શોકઃ તેની હથેલીના રમકડાં માત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૪
આદર્શ જૈન
જન ને સ્થલ સત્તાની પરવા નથી. તે વ્યક્તિત્વની જવલંત પ્રતિભાજ અગોચરપણે સર્વત્ર સત્તા સ્વાભાવિક જમાવે છે. સત્તામાં તે શાણપણ દાખવે છે. ધનનો આદશ સમજે છે. પ્રકૃતિનાં કેયડા આનંદથી ઉકેલે છેઃ ભૂલેને સ્વીકાર, એ ભોળા દિલને આરિસે છેઃ ક્ષમાની બક્ષીસ એ “વીર”નું સાચું ભૂષણ છે એના મનની સમૃદ્ધિ મહાન છે. ચિત્તની શાંતિ અકળ છે, અડોલ છે આત્માનો અવાજ સુણવાની તેનામાં શક્તિ સુંદર છે. લોક massesને માનસ-ફેટે એક હાય નહિં, રહે નહિં, એ તે સિનેમા જે ક્ષણે ક્ષણે ફરતે છે. તેથી લોકોનાં-વ્યવહારના ચક્રમ અભિપ્રાય પર જીવન જીવનારા મનુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જીવન ‘જીવતા’ નથી; પણ જીવનને જેમ તેમ ‘ ઘસડયે ’ જાય છે. આત્માના પેગામ (Voice of Inner soul) એજ જીવનઃ એજ Noble Life. એ વાત ‘ જૈન ’ ખરાખર જાણે છે.
૩૫
જ્ઞાનનાં ચક્ષુથી જૈન દુનિયાને પ્રકાશમાં દરે છે, આત્માની મધુર પ્રસન્નતામાંથી અમૃતધારાઓ છેાડી સૌને પીવડાવે છે. સર્વ જીવા સહ એકતા સાધી દુનિયાને એકતાની હૂંફ આપે છે. ઉત્સાહમાં સદાય દોડતાં રહી દુનિયાને દોડતી બનાવે છે : ચેતનાનદના ગતિયાળા વહેતાં પાણી પીઈ
સૌને નિર ંતર ગતિ ધીરે છે. ડરાવવા કરતાં કાઈથીય ન ડરવામાં
જૈનની બહાદુરી લેખાય છે. તપશ્ચર્યાથી નિળ થઈ
નિ`ળતાના આદશ શાંતિથી પઢાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૬
આદર્શ જૈન બ્રહ્મચર્યનાં તેજસ્વી કિરણે પીઈને બ્રહ્મનું સ્વરૂપ બતાવે છે. સાચે જૈન એ વ્રતને બંધન ન માનતા સ્વતંત્રતાનું દ્વાર સમજે છે. તેને નીરસ તપશ્ચર્યા રૂપ ન લેખી નિત્ય તેની ખૂબીઓનાં નવા દર્શન કરે છે. પિતાને કપાવીને પણ જૈન દયાને દવજ ફરકાવે છે. પ્રેમીમાં અલખ થઈ જઈને ત્યાગનો મહા ધર્મ સમજાવે છે. મહાકષ્ટ પ્રાપ્ય લક્ષ્મી વેરી દાનનું મહાસ્ય બતાવે છે. દુશ્મનને પણ પ્રેમથી સપ્રેમથી ભેટી પિતાની દિવ્ય ભાવનાનુંઉદારદિલનું દર્શન કરાવે છે. વિચાર કરી મૂડદાળ નહિં, પણ “કાર્ય” કરી જૈન મુક્તિ મેળવે છે. પિતાના નવલેહી હેમીને પણ સિદ્ધાંત ખાતર નૂતન સૃષ્ટિ સર્જે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
એના પવિત્ર મનના સ્મિત આગળ ગુંચાયલા કેયડા સ્વતઃ ઉકલે છે તેના મુંગા શબ્દમાંથી સર્વત્ર પ્રેરણા ને પવિત્રતાનાં દ્વારા ઉડે છે. વીરતા ને પ્રેમ વગરની દરેક વસ્તુમાં એ મરેલે છે. પરમાત્મા ને પ્રભુતા વિનાની દરેક ચીજમાંથી દેશવટો લીધા છે. પ્રતિપળે સંસ્કારનાં વહેળા તે જીવનમાં ચોમેરથી વાળે છે. સંસ્કારી થઈને વધારે સહિષ્ણુ બને છે ને ઉપર ઉપરના છાલાં ફેંકી દિવ્ય રસમાં નિરંતર જે રમે છે–રમી જાણે છે તે આદર્શ જૈન!
જેનના જ્ઞાનની સાથે સંસ્કૃતિ ખીલતી આવે, પ્રેમની સાથે નિર્મળતા વહેતી હોય. દયાની સાથે દષ્ટિનાં વિવેક વિકસે, સંયમની સાથે રસિકતાને અખંડ ઝરે ફટે !
Shree Sudharmaswami Gyanbhandar-Ungaway. Burratagyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૮
આદર્શ જૈન
જગતના ઉકરડા વચ્ચે
જૈન પેાતાના અનેાખા હરીયાલા બગીચા રચે છે:
ચામેરના દુર્ગંધી ‘ ડહાપણ ' વચ્ચે જીંદગીના નિર્મળ ‘ ઝરા ' વહાવે છે. જૈન હૃદયથી માને કે— સ્વર્ગના સ્રષ્ટા હું પાતે જ છું, દુનિયાની કાઇ સત્તા
-
કે પરલેાકના કાઇ મહાન દેવ મને મેક્ષ લાવીને આપી શકે જ નહિ, મને કાઇ ‘તારી’ શકે જ નહિ',
મને તારનાર મારા પવિત્ર આત્મા જ છે, તારનારનું રાજ્ય મ્હારા પેાતાના આત્મામાંજ છે.
આત્મા એજ પરમાત્મા. પરમાત્મા એટલે દિવ્યતા, તે દ્વિવ્યતા એટલે હું જ. ” એવી ભવ્ય જેની મનેાદશા છે
તે આદ
જૈન
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જૈનમાં—આદ જૈનમાં
યુવાનની રસિકવૃત્તિ ને બળ હાય, વૃદ્ધોનું શાણપણ ને વિરાગ હોય,
દીષ્ટિ ને વિશાળ અનુભવ હાય, બાળકનાં ખીલખીલાટ ને ઉત્સાહ
૩૯
તેનામાં બહુ ઉભરાય,
શરીરમાં વિશેષ તાકાદ ખીલવવાની તાલાવેલી જાગે, આત્માને કસવાના મનેરથ ફૂલતા હાય, મૂર્તિમંત ચેતનતા ને પ્રખળ શાંતિના જ્યાંથી સજોડે દર્શન થાય,
<
યુગ પલટાતાં જે દૃષ્ટિમ દુએ બદલી જાણે, ને જુલમ સાથે ખંડ ઉઠાવવામાં ‘ફરજ’ સમ !
*
સમૃદ્ધિથી જૈનને-ખરીદી શકાય નહિ,
આંજી શકાય નહિ. ધમકીએથી ડરાવી શકાય નહિ, લેાસેથી લલચાવી શકાય નહિ, પ્રપંચથી દાબી શકાય નહિ, ને ખુશામતથી પણ જીતી શકાય નહિ ! સિદ્ધાંત આગળ જૈન સમૃદ્ધિને લાત મારે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૦.
આદર્શ જૈન
તેના વીર્ય આગળ ધમકી હાસ્યપાત્ર નિવડે, ' કરડેટાબંધ” આગળ લેભ-લલના થથરે, માનપાનનાં કીડાંઓને જ ખુશામતથી હ શકાય. “જૈન” તે સદાય સાથી પર છેઃ ખુશામત કરનાર સાંભળતે જાયા
ભાઈ ! આવું તુચ્છ શસ્ત્ર ક્ષત્રિયને હરાવવા શું સમર્થ છે? ક્ષત્રિય સામે તે તેજવાળી તલવાર ઉગામજે ! ખુશામત કરતાં તે નિંદા કરે, એ જ મને વધુ પસંદ છે?”
૫. થરનાં ખાલી દેહને પૂજારી જૈન ન હોય, પરંતુ “વસ્તુના ગર્ભને તે પ્રેમથી પૂજે છે દિવ્યતા ને પ્રભૂતાનું પ્રતિબિંબ પિતાની અંદર તે પ્રતિપળ ઉતારે છે. પ્રભુનું-દિવ્યતાનું ખરું પ્રતિબિંબ પિતામાં ઉતારવું એજ જનની સાચી પૂજા હોય. પત્થર સમુ, વસમું વીર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
કેળવવું, એજ તેની પૂજાનાં થાળનું અર્થ. એ પૂજાને સાચે આદર્શ સમજી પૂજયને સાચો પૂજારી જે બને તેજ આદર્શ જેન.
શક્તિમૈયાના સુકાન પાછળ સાહસ એનાં ફરે છે, શૌર્ય જનની નસેનસમાં છે. શીલ એના અણું અણુમાં, ને સેવા એની પ્રબળ ભાવના છે. બ્રાહ્મણ કે ક્ષત્રિય, વૈશ્ય કે શદ્ર, નામ જુદાં છેઃ સૌનું સમાન સ્થાન છે, કેઈ ઉચ-નીચા નથી, કઈ જીવ નાને મેટ નથી? જંદગીનું લક્ષ્ય મેક્ષ, અને એ મોક્ષને સમાન અધિકાર સૌને છે, એ પ્રભુસ્પશિત “જૈન આત્મા” બેલે છે:
*
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
નિષ્ફળતામાં જૈન જે નહિ, કંપે નહિ,
કે સફળતામાં રાચે નહિ.
આશાના સઢ કદી સંકેલે નહિ, ને નિરાશામાં નાવ ડુબાડે નહિ, ભૌતિક સુખની લાગણીથી એ સ`તુષ્ટ થાય નહિ, કે દુ:ખનાં આવિર્ભાવથી અકળાય નહિ.
૪૨
વિષમમાં વિષમ સ્થિતિમાંય
આત્માના પ્રમાણિક યત્ન જૈન જારી રાખે. એ કહે છેઃ—
હું... “Warrior મહાન ચેન્દ્વો છુ. સર્વને જીતવા નિકળેલા અચળ સનિક છુ. પુરૂષા એજ મારું જીવન-કૃત્ય છે. જીતવું એજ મારા પ્રિય સિદ્ધાંત છે. ” ચૈાહાને આત્મયુદ્ધ ોએજ, નહિ તે શક્તિ કટાય છે; યુદ્ધથી વિજેતાની શક્તિ કસાય છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
-
-
આદર્શ જૈન
કઢતા ને શાંતિ તેના યુદ્ધનાં બે લોખંડી પગ છે વિનય ને શૌર્ય એ તેનાં બે મજબૂત હાથ છે. બુદ્ધિવાદની અવળચંડી દાસીને શક્તિવાદ-આત્મવાદ પાસે જૈન ચાકરી નિત્ય કરાવે છે. વાણીયાશાહી સમૂહમાં રેજ, લડાયક ખમીર (Spiritual Strength) ભરે છેઃ ખાનદાન યુદ્ધ દ્વારા મનુષ્યને મર્દાનગીભર્યું જીવન જીવતાં જૈન શીખવે છે : અહિંસા ને યુદ્ધની ખરી મીમાંસા કરી જગતને સાચું, ઉચ્ચ દષ્ટિબિંદુ બક્ષે છે?
સિંહના પિંજરામાં પેસી સિંહને જન હણે છે, કાજળની કોટડીમાં જઈ સ્થૂલભદ્રની જેમ કેશ્યા-વેશ્યાના ઘરમાંથી શ્વેત મુખે હસતે નિર્દોષ પાછા ફરે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
સામાયિક, શ્રવણ, દર્શન ને પૂજન ઠંડાગાર થવા માટે નથી, પણ..................જન જાણે છે કે – સામાયિક “ક્રિયા” માંથી સમતાની “શક્તિ” મેળવવાની છે? ક્રોધ પર કાબુ(Brake)મૂકવાની કળા જાણવાની છે
સ્વ-પરનાં કલ્યાણની સાચી ખોજ કરવાની છે. વિદને આત્મ-વશ કરવાના છે. આત્મવિકાસ ક્રમશઃ જીવનમાં સાધવાને છે. માનસિક ને વાચિક દે હણવાના છે. શુન્યતામાંથી ચૈિતન્યતામાં પ્રવેશવાનું છે, બ્રાતૃભાવની ભાવના કેળવીને સાતિવકતાનાં સુંદર દેશે જઈ વસવાનું છે. તૃષ્ણના તળીયાં તેડવાના છે. ઈષ્ટદેવનાં આદેશ પાતામાં પ્રગટાવવાનાં છે. આત્મ સ્વાતંત્ર્ય, શોભા ને સામર્થ્ય Freedom (Liberty of soul) Grace & Spiritual Power
તેમાંથી ખૂબ ખુરાવવાનાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
સ્વરાજ્ય-આત્મ સ્વરાજ્યના મહાન્ આનંદ સામાયિક'માંથી લુટવાના છે. પતા માથે તૂટતા હોય તાપણુ
૪૫
એકાગ્રતાથી ન ચળતાં-શીખવાનું છેઃ આત્માને ત્રાસ પાકારાવે છતાં ક્ષમાના ગુણે! અરિઓને દર્શાવવાના છે. ગુપ્ત રહેલી-પેઢેલી આત્મશક્તિને આત્મબળ—(Soul force )થી જ વિકસાવી, મેક્ષના દર્શન કરવાનાં છે. આત્મસ શેાધનના સમય તેમાંથી સાધવાના છે, સ્વાવલંબનની સિદ્ધિઆ સામાયિકમાંથી સમ
તે
જવાની છેઃ
*
*
દુન, શ્રવણ ને પૂજનમાંથી પ્રતિપળે
દિવ્યતા ને સભ્યતા જ માત્ર પીવાની છે. પવિત્ર હેરામાં કુવાનું છે. શાંતિના સૌંદર્યના સામ્રાજ્યમાં પ્રવેશવાનું છે. શ્રદ્ધાના જીવનને વ્યવહારમાં ઉતારવાનું છે. ને તત્ત્વજ્ઞાનની ખારિક પીછાન કરવાની છે. દુનિયાનાં ક્ષુદ્ર માહ ને વિખવાદમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૬
આદર્શ ન
ચિત્તને ઉપાડી લઇ અતરાભિમુખ બનવાનું છે. તપ ને અભિગ્રહ
નિયમ ને બાધા, વ્રત કે પચ્ચખાણ ‘સખ્તાઇ ! શીખવા માટે છે:
મજબૂત ’બનવા માટે જ યાાયલા છે. સુખશીળીયા, ઠંડા કે ક્રોધી થવા સારૂ નહિ.... એ સાચા જૈન બરાબર સમજે છે.
"
*
સખળની સદાય અનુમેાદના નિળના કેામળતાથી હાથ ઝાલી
ઠેકડા મારતાં શીખવવું, તેમાં—અને તેમાં ‘ જૈન ’ પુણ્ય માને છે. દયા કરી નિરંતર સહાય કરવામાં– સહાયની સ્થિતિમાં સદાય કેાઇને ઝુરતા રાખવામાં જૈન મહાપાપ લેખે છેઃ
નિર્બળતાને વિકસાવનારા ઉપદેશકા કે
સિદ્ધાંતા જ ખુદ પાપ છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
આદર્શ
એવું જૈન ખચીત માને જૈનના જીવન કૌશલ્યના
આમ વિવેકભરી યા—
ને દયાભરી શૌતામાં શમ્યા છેઃ શમે છેઃ
જન એકાંતના ગુલાબી લાલ છે, તે
સમુદાયના સ્વભાવના
એ ચતુર ભેામીયા ( Psychologist ) છે. સૌને જૈન સત્કારે છે. માત્ર ધિક્કારMeanness of Soul ને, હૃદયની તુચ્છતાને ! મનુષ્યાની અપ્રમાણિક મનેાદશાને !
*
૪૭
સામાન્ય જનવુંઢાની લાગણી અને બુદ્ધિ-શરીરને ધારેલા રંગથી રંગી શકે,
કલ્પેલા ઘાટમાં ઘડી શકે એવા એ સમ પુરૂષ છેઃ
એના એક જીવનમાં
અનેક જીવનના લાંખા તેજસ્ત્રી ઇતિહાસ હાય,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૮
આદર્શ જેન બ્રહ્મત્વ ને ક્ષત્રિયત્નને ત્યાં યોગ છે. જ્ઞાનયોગ ને કર્મયોગને સંગ છે. રસિક્તા ને વિરાગને જૈનમાં મીઠે મેળ છે. જડતા ને નિર્બળતા એની કલ્પનામાં ય નથી. સંકુચિત દષ્ટિ ને હેમે તેના રવમ-પ્રદેશમાંય નથી. ઉલ્લાસ ને દુઃખમાં, તડકા કે છાયામાં સરખો સંયમ ન જાળવે છે, પેટી મર્યાદા ને દંભભર્યો નૈતિક (!) સિદ્ધાંતને પહેલી તકે એ શાંત ચિત્તે હણે છે. જગતના Mysticism-ગુપ્તજ્ઞાનના ભંડારની ચાવીઓ તેના હાથમાં છે. ગુપ્તદષ્ટા થઈને શુભ હેતુસર ( શુભ હેતુનાં પ્રદર્શન કર્યા વગર પણ) જન દુનિયાને ઘણીવાર ભડકાવે છે. દુનિયા-આ ગબડતી દુનિયા જોઈ જોઈને બહુ ભડકે છે ને રતંભે છેઃ જાગે છે, ને દોડે છે તેનામાં પ્રાણ પૂરાય છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unyaway. Sorratagyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
(
પાપથી ડરે, પણ પાખંડ કરતાં પાપને જૈન સારૂં ગણે. રૂઢી કરતાં ઉપયેગીતા ’ ને જ વધાવે છે.
*
૪૯
જનના ત્યાગમાં રસ ને સૌરભ છે, આત્મકલ્યાણ ને વિશ્વલ્યાણના સુંદર ભેટ છે. જૈનની શક્તિ સહાર કાજે નથી; એ તે અશકતાને આરામ આપે, શુભના મંડાણ કરે,
ને અશુભના નાશ કાજે છે. પેટ ઘસીને ‘ગમે તેમ' જીવવા કરતાં મૃત્યુને જૈન વહેલું પસંદ કરે છે, પવિત્રતા ને સ્વતંત્રતા જળવાય તે મૃત્યુને પણ હર્ષથી નાતરે જીવે છે જન-આદર્શ જૈન આત્માના પૂર વૈભવથી, મરે છે પણ જૈન
છેઃ
આત્માના પૂર વૈભવમાં !
**
* Utility.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
પરિસ્થિતિઆને વિવેક એ કરી જાણે, વિવિધ દશાનું સાચું ભાન રાખે, મુશ્કેલીઓમાંથી ‘જય’નું રાજ્ય જૈન શેાધે, ને તુફાની દરિયામાં એકલેા તે ઝઝુમે.
૫૦
દરેક ચીજ, ભાવ કે બનાવમાં નિલે પતાથી ‘જૈન' મઝા લુટે છે. ખખડધજ ઇમારતા-ખડા તાડી નવી નવી ખીલ્ડીંગેા' ખાંધે છે: જૂનાં ખામાં ભાંગી
નવી દષ્ટિથી, ને નવા પ્રવાહથી પ્રાણવાન નવા આત્મા” સરરે છે:
"
*
આંસુ કે નિરાશાના સંદેશા જૈનના પ્રતિમાન જીવનમાં નથી. નિષ્પક્ષપાત દૃષ્ટિ ને નિમળ ભાવના, સાદાઇભરી સંગીનતા ને તીવ્ર કવ્યપ્રિયતા;
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-- --
-- -
-
-
-
--
--~--
--
--
--
--
- -- ----
--—
- -
-
—------
આદર્શ જૈન
પ્રતિક્ષણે તેને ઉંચે લઈ જતાં હોય, કુદરતી જીવનની મધુર તાઝગી એનામાં પ્રાણ, પ્રેરણું ને પ્રતિભા પૂરે. હૃદયને લાવા ” અનેક પાખંડને બાળે, મનની “ઠંડાશ” જ્વાળામુખીને ય ઠારે ! ઠારે!
અસામાન્ય જીવનલીલા એ “જૈન ને સેનેરી ઇતિહાસ હોય. નીડર સત્ય ને તેની શુદ્ધ ઘેષણથી, વિશ્વજીવનના જળને શુદ્ધ કરવું,
એ તેની અનંત કર્તવ્ય લીલા હોય. નિર્ભત ને નિખાલસપણે શુદ્ધ સેવા એજ તેની માનવતાનું મીઠું ફળ છે. જૈનધર્મ નાં દરવાજાઓ દુનિયા-રે! હરકોઈ જીવ માટે ખુલ્લાં છે? કેઈ આવે! કઈ પણ આવે ! સૌને સ્થાન છે” એ તેને મહાન “ઢેઢ” છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
પર
આદર્શ જૈન
નની “કડકાઈ ઘણીવાર અંધ ઘેટાંઓને
ખૂંચે છે. કારણ! કારણ સ્પષ્ટ છે કે, અનિષ્ટ કર્મોની સપ્તમાં સપ્ત હાજરી લેવા જેટલે “જૈન” સદા જાગૃત છે.
જનનું સ્વતંત્ર માનસ ને શક્તિ જગતમાં અને ખી સંસ્કૃતિ રચે, ને વિકસાવે : પ્રયોગે પ્રયાગમાંથી પ્રેરણું પામી પિતાના જીવનને ચેમેરથી પાંગરવા દે. ભવિષ્યના પથની દિશા નકકી કરી, ગમે તેવી મહાન શક્તિઓ સાથે હેડ ખેલે, લેકષ્ટિના મેલાં કાચ સાફ કરી સામાજિક ગંદકીને નિવેડો લાવવા મથે, ને રાજીવનના વાતાવરણમાં
હારા દેશ નાં ગુંજનથી શુદ્ધિ, ચૈતન્ય ને જેશ પૂરેઃ
દુનિયાના પ્રવાહમાં તણાવાને બદલે દુનિયાને જ જેન પિતાની તરફ ખેંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
-
~-~
~
~
આદર્શ જૈન
જગત પર પિતાના ચારિત્ર-તેજથી જ (હીનેટીઝમ) “ વશીકરણ” અજમાવે છે? પ્રિય સંસ્કારને પૂજવાની ધૂનમાં સામાજીક નિયમમાં ભાત પાડે છે તે, પિતાને “પ્રમાણિક” રહીને એ ગૌરવથી લેકમતનાં ભૂતડાંને ચરણમાં ચગદે છેઃ દેરંગી દુનિયાનું સર્ટીફિકેટ, તેને મન કાગળના ચીંથરાથી વિશેષ મેંવું નથી. સત્ય ને ઉચ્ચ શેખ ખાતર સર્વસ્વ છોડતાંય જનને દુખ થતું નથી. મૃત્યુથીય મહાન પ્રસંગોને જીવતાં જીવન પચાવવાનું એ શીખે છે, ને પિતાના મૃત્યુ પછી પણ જૈન” ઈતિહાસને તેજથી અજવાળે છે.
“જન' ના સ્વતંત્ર ને વિમળ વિચારમાં તંદુરસ્તિ દ્ધાની ભરપુર તાજગી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
-
-
—
- -- -
- - -
-
- -
-
-
- -
-
-
આદર્શ જૈન
ઉંચી સમજ શક્તિ, ભવ્ય સર્વગ્રાહી બુદ્ધિ અને સર્વદેશીય સ્વભાવ જગતમાં તેને અમર બનાવે છે,યશ આપે છે
વિષના ઉતારમાં જૈન સાકર પાય છે. બુરા ભાવનાશાલીને પણ એ કળાથી “ભલે”
બનાવે છે.
બંધુત્વની કેવળ “વાતો” નહિ, પણ બંધુત્વના જોડાણ જૈન આચરે. મેસનાં નવરા “ તડકા” નહિ, પરંતુ મોક્ષની સિદ્ધિ સાધે છે તે જ સાચે જૈન અસાધારણ તને અભ્યાસ તે જૈનનું સતત ચિંતન હિય. અસાધારણ કાર્યોને ભાર એ તેનું અખંડ ધ્યાન” હોય. જૈનની વિશાળ માનસિક સંપત્તિમાંથી સદાય
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
-
- -
-
-
-
-
-
-
--
- -
આદર્શ જૈન
ધર્મને પ્રવાહ સ્વભાવતઃ વહ્યા કરે, દુનિયા પર ફરી ફરીને સાક્ષાત નીતિની છાપ એ લગાવ્યા કરે. કષ્ટો તેની માર્ગદિશા ફેરવી શકે નહિ. દ્વિધા જીવન જીવવાને મેહ જૈનને થાય નહિ.
શું થશે” નહિ, પણ શું કરવાનું છે” એ જેનનું પ્રિય સૂત્ર છે." બુદ્ધિપૂર્વક નિશ્ચય કર્યા પછી તેને ખુદ બ્રહ્માને બ્રહ્મા પણ ફેરવી શકે નહિ, . વિજયે તેને બાહુમાંથી નિતરે, દુશ્મનના લેહીમાંથી નહિ, નાહ ! કલ્યાણ- ભાવનાથી આક્રમણ કરતાં જેન કદાપી પાછો હટે નહિ. તેમજ શક્તિના શોથી અશક્તને ત્રાસ તે આપે નડિ. ને સશક્તથી યુદ્ધ છેડી દઈ સ્વગૌરવને નિસ્તેજ કરે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૬
આદર્શ જૈન
મનુષ્યનાં વૃદમાં જેના પિતાના વ્યક્તિત્વને હારે નહિ; ખૂએ નહિં!
આખી દુનિયા “ના” કહે – ને જૈન “હા' કહેતાં થડકાય નહિ, તેના આત્માને પવિત્ર પેગામ સમાજના સડેલા રૂઢ બંધનેને માને નહિ, આગળ ધકેલનારી દયા વગર દયામાં જૈન ધર્મ સમજે નહિ, પિતાની પર “ઓપરેશન કરી પિતાને સુધારનારી-શુદ્ધ કરનારી કરતા વિના–બીજી કૂરતામાં માને નહિ. “હું” કારમાં તુચ્છતાથી ફરનારની જેન દયા ખાય છે, પણ ક્રોધ કરે નહિ. ‘હું પામર ”ના નમાલા અધ્યાત્મને એ સાચું “અધ્યામ” સમજે નહિ. કારણ, જૈન સમજે છે કે - જીવનને હરનિશ તિરસ્કારનારા જાતે જ બદએ મારતી ગંદી ગટરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
પામરતાનાં ગીતડાંજ મનુષ્યને પામર બનાવે છે. દિવ્યતાનાં લહેરીયાં જ માનવને દેવ સરજે છે. દરેક મનુષ્ય મહાન છે, અતિ મહાન છે. મહાન થવા સરજાયેલા છે, તેથી મહાન હોવાનો ખાનદાન ગર્વ લેતાં જેન કદી શરમાય નહિ. સંકેચાય નહિં.
જન સંસારી છતાં અસંસારી જે રહી શકે છે, અસંસારી થઈને ય સંસારીઓનાં સુંદર ત સમજે છે. ઝાંઝવાના જળ કરતાં તૃષા જ જૈનને વહાલી છે; તૃષ્ણનાં અગૂઢ તળીયા પર તૃપ્તિનાં અમૃત વરસાવે છે. કેવળ કાગળ ચૂંથનાર પંડિતેને પિથારામને કાગળના શબ્દો “ખાતાં શીખવે છે : વિદ્યાના ભારથી કચરાઈ જવાને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૮
આદર્શ જન
ઉંચે ઉડવાના તેમાંથી અર્થી ઉકેલાવે છે. ચર્ચા કે પાંડિત્યદર્શનને બદલે જ્ઞાનને ફૂટી ફૂટીને જીવનમાં–આચારમાં પચાવવામાં જ “પુરૂષાર્થ સમજી, સમજાવે છે. પુસ્તકમાંથી જ સદાય જ્ઞાન લેવાને બદલે કુદરત ને માનવમહેરામાંથી સુગંધીઓ ખેંચે છે. જે જ્ઞાનની ફરફર અંદગીને તેજ ન આપે તે તે જ્ઞાનને “જ્ઞાનાભાસ” માને છે, હિમાલયની શાંત ઠં, ને સૂર્યની ગરમી-બેયને સાથે દિલમાં રાખી ફરે છે. ગુરસાના અગ્નિને તેને અજ્ઞાનતાની માયાજ
સમજે છે. હાસ્યના જળમાં ય ફેરવી જાણે છે: આ કળા કે ” વિરલને જ વરે છે ! આત્મા વેચનાર, ખુદ પ્રભુને વેચે છે, પિતાના અંતરને દ્રોહ કરનાર માનવ કુદરતના શાપને જ જરૂર લાયક છે. જન' આ વસ્તુ સારી પેઠે સમજે છે. દુનિયાના મહાન ફેરફાર રચવાની તાકાદ
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
આદર્શ જેન
પિતાની માનસમૃષ્ટિમાં નિરખે છે. પિતાનું સાચું-ખોટું ભવિષ્ય પિતાના ખેલ'થી જ રચાતું તે જુએ છે. નવી નવી યુક્તિ ને નવી ખૂટી પિતાના વિકાસ માટે નિત્ય તે આગળ ખેડે છે. બીજાના દરેલા લીટે અંધતાથી દેરાવા જૈન સદાય “ના”ભણે છે !
સમય જોઇને જેન મૌન પણ સાધે, મૌનની મસ્તીમાંથી પ્રકાશમય ભાવિ ઘડે, દિલમાં ઉભરાતા આનંદ ને શક્તિ તેને મહા પ્રવૃત્તિમાં ધકેલે છે. પ્રવૃત્તિનું લક્ષ એક જWill to conquer સાધી, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ પરાજયના ઘેરાયેલા વાદળમાંથી
જ્યના સૂર્યને શેધવાનું છે? સમ્યકતવ”ને હૃદયમાં સદા સ્થાપી, અનેકાંત દષ્ટિથી-વિશાળ ને ભવ્ય જ્ઞાનથી
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
વસ્તુનાં ગુણદેષ તપાસેવાના છે? જ્ઞાનને સર્વ દિશાએથી સર્વ શક્તિ વડે વિસ્તૃતતા ને વિશાળતાથી જોવું એ જ જૈનનું જીવનકાર્ય છે.
સેનાપતિની ચાલે, જૈન વિજળીને વેગેઘપે છે, ચમકારા કરતાં કરતાં પિતાના આદર્શ માટે આકાશ પાતાળ એક કરે છે. કદીક તે ભલભલાને મદ ઉતારતી ગજેન્દ્રની ચાલે એ ચાલે છે – જાણે જગતના કંગાલ કલેશ ને પ્રપંચે ભલે પાછળ ભમ્યા કરે, ભસ્યા કરે! અદ્ભુત નિશ્ચળ શાંતિથી એ ધપે, છતાં જગતને કદી તેનામાં આગના સૂસવાટા ભાસેઃ વનરાજની કંપાવતી ત્રાડથી શિયાળવા જેમ થથરે છે, - જેનનાં અપ્રકટ વિજ્ઞાન પાસે તેમજ શબ્દજ્ઞાની (!) એ બહુ કંપે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
અનંત જ્ઞાન, દર્શન ને ચારિત્રને પિતાને જૈન, ધણી માને છે ? જ્ઞાનના અતળ જળમાં પેસી દર્શન ચારિત્રને પિતામાં જગાવે છે: ' ધર્મના દેખાવ પાછળ ધૂર્તતા કરવા કરતાં નાતિક ગણાવું પ્રતિષ્ઠાભર્યું લખે છે : પરાયા દો ભૂલી ભૂલીને પિતાના દે તે વણે છે.
જયણાના ચરવળાથી–રજોહરણથી જીવનદેને સદાય હાંકે છે. ચારિત્રથી સ્ફટિક સમા ઉજવળ થઈ આ જીવન અહિંયા જ સ્વર્ગ ઉતરે છે
કઈ જાતનાં અહંત જૈનના ઉજળા પ્રતાપને ઢાંકી શકે નહિ. સત્યથી ભવ્યતા મળતી હોય તે જીવતરને કંઈ તેને મેહ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Buratagyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૨
આદર્શ જૈન
જનનું જીવન એક મહા લાંબીસતત લડાઈ જેવું છે. અને તે જ વખતે લડાઈના ઉતા તણખાને શાંત કરનાર હિમઝરણું પણ છે.
શાર્યના અભાવે શાતિના બુરખા પહેરનારાઓ ! સાંભળે છે? કાન ચેકખા કરી જરા સાંભળે! “જૈન” કદીય નમાલી શાંતિમાં માનતા નથી. સ્મશાની શાંતિ તેને પ્રિય નથી. ચેતનભરી શાંતિને એ જગજૂને આશક છે. જન તે એવી શકિતભરી શાંતિની ખાણ છે : શકિતમૈયાના મંદિરને એ અનંતકાળને ભવ્ય પૂજારી છે: શક્તિને એ પૂજારી હરનિશ શકિતને શોધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
આદર જૈન
શક્તિને શોધી તેના પર સંયમની બ્રેક મૂકી અખંડ, વીરચિત શાંતિ જાળવે છે : શૂરાની “કદર ” એ કરી જાણે છે, ને ખૂનીની “નબળાઈ ”ને પણ સમજે છે. માનવીની મને દશા, જગતનાં દર્દી ને દુનિયાના પચરંગી જનમે જોવાનું જનમાં “જીવતું' હુદય છે? એ જખમને રૂઝાવવા-મલમપટ્ટા કરવા તે ઉગ્ર તપશ્ચર્યા કરે છે .
જૈનની સ્વીકૃત ગરીબીમાં સંતેષની છાયા છે. તેની તવંગરાઈમાં ગરીબોના હિસ્સા છે. એ રાજા છે “મન”ને સત્તાની ગંધ વગરને; સેવક છે સૌનેગુલામીખત લખી નહિ દેનારે ! સુખદુઃખમાં તેની સમદષ્ટિ છે. પુણ્ય-પાપને પારખવાને વિવેક છે. તેના આનંદમાં વિલાસની છાયા નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૬૪
આદર જૈન
કે “અહ”ને ઝેરી ગરવ નથી. જનમાં તે નિર્મળતાના નર સદા ઝળકે છે: ગુલાબી સોંદર્યને જીવનબાગ ત્યાં ખીલે છે.
જેનની ‘અહિંસા “આદર્શ જૈનની અહિંસા-એ ધગધગતા લેહીવાળા મહાવીરનું મસ્તાની જીવનસૂત્ર છે. ભયંકર તેને વચ્ચે પણ સાત્વિકતાના શિખર પર ચડી શાંતિથી વિહરતા શકિતના “થનથનાટમાં નાચી રહેલા, ને એ “થનથનાટ”ને સમજનાર કઈ મહાત્માને મહાન્ ધર્મ છે તે “અહિંસા ધર્મ છે.
સાત્વિકતાની ચાંદનીના રૂપેરી તેજમાં મહેનિશ જૈન સ્નાન કરે છે. નકામી “પંચાત”ને કચરો દૂર ફેંકી ‘ કાર્ય સિદ્ધિ” પાછળ જ તે પડ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unyaway. Sorratagyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
માયાવી બજારની ઠગારી ચીજો મફત પણ જૈન સ્વીકારે નહીં, આત્મસન્માનમાં નિરંતર મસ્ત રહી મિથ્યાભિમાનને બાળે છે. પહેલી ને છેલ્લી સદીને એ મનુષ્ય છે, પહેલી ને છેલ્લી પળના વિચાર કરી જાણે છે. મળેલી સત્તા ને સંપત્તિ ન જીરવી શકે છે. લેક–સમૂહમાં સ્પષ્ટ વ્યક્તિત્વવાળે સાચે જ એ “મનુષ્ય ” જન છે.
જેનની ભાવનામાં સંગીતની મજા છે. શબ્દમાં જીવનનું સત્વ તરે છે. ચતારા ને પછીની દસ્તી, શિલ્પી ને પત્થરની મૈત્રી, એવી જ સંધિ જૈન ને દિવ્યતા વચ્ચે હોય અને જીવનને રંગતા રંગતા દિવ્યતામાં મીલાવી દેવું એ તેની કળા” હાય.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
એની ઘોષણ-સુરેમાંથી જ ઘેરઘેર વીરનર ને વીરાંગનાઓ પાકે : નિર્માલ્યતામાંથી પ્રખર શકિનાં મહાન બારકસે ઉભા થાય.
ઉપદેશ કરતાં આચારમાંથી જ જૈન સૌને સુંદર દૃષ્ટાંતે પુરા પાડેઃ આપભેગના અખતરાઓથી જ જગને ત્યાગને મહામંત્ર આપે.
દરેક ચીજને જૈન નવા રૂપે આપે દરેક ભાવનાને તે નવું “તેજ અપે. કુદરત સાથે આનંદથી વાત કરે : - પ્રકૃતિને પિતાની' કરી નચાવે. ચેતનને સાથી બનાવે, ને પ્રકૃતિને હાથમાં રમાડે તે સાચે જૈનઃ
*
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Burratagyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જીવનની મીઠાશ ને પ્રાણના જૈનમાં વિરલ સાગ છે. એની ચતુરાઇ ને રમણિય છટામાં
આત્માની મહા એળખ છે. વિવેકભરી દયાથી દ્રવે તે જૈન, ને આત્મરિપુને હણનારા તે સાચા જૈન, એક હાથમાં મધુર કામળતા, ને ખીજામાં વીરની તેજસ્વી શૌર્ય તાઃ બન્ને ભાવનાના એ પેાષક છે
જનના પ્રેમને મંધન નથી
2
૬૭
છે.
કાળ કે કૈાઇ દેશના, જગત્-મૈત્રીથી ય પર દૂર દૂર ઇતર દુનિયામાં ય ખેલે છે પ્રેમ ખાધે નિંદકની વાણીથી ‘જૈન” નિસ્તે જ થાય નહી’, પ્રશંસકનાં ફૂલોથી દબાઈ જાય નહી. એ તા નિંદા ને પ્રશંસા, ધ્યેયનાં મૂળ તપાસે છે. મૂળમાંથી થડ જોઈ ભાવી ફળ વિચારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
આદર્શ જન
એનું ઉછળતું વીય નૂતન ફિલ્મ્સી રચે છે. સડેલી, વિનાશક રૂઢીઓને દૂર ફેંકતા સમાજમાં એર ક્રાન્તિ પણ લાવે છે.
૬૮
જૈન જડ યંત્ર નથી, જીવતા મનુષ્ય છે,
ચેતનવતા જાગતા એ પુરૂષ છેઃ એ ખકતા પ્રાણ ને સયમ બન્ને સાથે તેનામાં
વસે છેઃ
ધબકતા પ્રાણને જીવન જેમ જાળવે, ને સયમપંથે ‘પરિગ્રહ’ની ગુલામીને
મેળવેોળ કરી દૂર ફેંકી દે પેાતાના જીવન માટે જૈન ખહુ જ આછાં પરિગ્રહ ઓછી ‘જરૂરીયાત' રાખે છે. અને પાતાના દરેક વ્યના નિળ હતુ ને નિર્દોષ સાધન તપાસે છે. જગતને પોતે શું ‘સુંદર ’ આપ્યું? એ તેનુ સનાતન ગણિત છે,
''
સુંદરતા ”ના જ ખસ દ્વવ્યતાના જ આંકડા
વધારવા
એ જૈનનુ અંનત જીવન–સંગીત છે.
*
ن
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જીવનમાં જેવી ગર્વિષ્ઠ, તેવી જ ગૌરવભરી માનવતા મૃત્યુમાં હાણે છે. મૃત્યુની નિરંતર ભીતિમાં જ માનવતાને અભાવે જૈન જુએ છે: અહિંસાના નામે એ ભીરૂતાને ન પજે, આધ્યાત્મિકવૃત્તિનાં નામે કાયરતાને ન ખીલવેઃ સંતેષને નામે કર્તવ્યની શિથિલતા ન સેવે. વૈરાગીનાં નામે જેન આનંદને દેશવટેન જ દે
જનનાં જીવનની પ્રેરક ગંગા અનેકનાં જીવનને ફળદ્રુપ બનાવે, સંસારનાં તુચ્છ પ્રપ છી આત્માના મધુર સંગીત ગાવાની ધૂન ચડાવે. વિશ્વમાં સાચા ધર્મને પ્રચાર કરવા “જૈન સંસ્કૃતિ નાં થાણાં ઠેરઠેર જમાવે, જૈન-શખથી ન ભડકવાનું કહી જેન-ભાવનાને વિશાળ અર્થ સૌને સમજાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
જૈનની દિવ્ય દુનિયાને છેટા નથી, અંત નથી.
તેની ભવ્ય ભાવનાને કિનારા નથી.
૯૦
શક્તિને તળીયાં નથી, સૌના અંત છે એકમાં
કેવળ જયની, વિજયની-સિદ્ધિની પ્રાપ્તિમાં :
*
'
*
જૈનની સૂક્ષ્મ
દ્રષ્ટિએ
‘જ્ઞાનયેાગ ’ એ જ મુક્તિના જવલત દીપક છે.
ભક્તિયામ 'ના શિખર પાસે જ
જ્ઞાનયેાગની તળેટી સૂતી છે.
તેથી ‘ ભક્તિયેાગ 'ના મારે વિસામા વટાવી
જ્ઞાનનું પ્રથમ પગથીયું ચડે છે. જ્ઞાનયેાગનાં બધાં પગથાર ચડયાં પછી જ સિદ્ઘશીલા માટે જખે છે–સાધવા એ મથે છેઃ
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
માનુષી નીતિના કાટલાં જૈનને મન અધુરાં છે, ઠગારાં છે. તેથી બીજના ધેરણ (Standard) પર પિતાના આનંદને જૈન હરગીજ લટકાવે નહીં.
ઉંચેથી ગરૂડ શી વેધકદષ્ટિ ફેકી દુનિયાને જૈન તપાસે છે. બે-સુકાની દુનિયાને ચોમેર ગબડતી જોઈ ખડખડ હાસ્ય એ છેડે છે. વિચારમાં અખંડ આશાવાદ પ્રેરી અહનિશ હદયબળ વધારે છે, ખીલવે છે. આત્મા ને દેહની તંદુરસ્તી માટે એ બારીકાઈથી ખૂબ કાળજી રાખે છે. કારણ! જૈન સમજે છે કેમૂડદાલ શરીર ને આત્મા– વજ શા આદર્શો પચાવી શકે જ નહીં, લડાયક શક્તિ ને સ્વરક્ષાની તાકાદ વિના Hly spiritual strength 241
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૨
આદર્શ જૈન
મનુષ્યમાં આવે જ નહિ', ટકે નહી. ( તેથી ) શરીરને કસવું એ પણ એક આત્મધમ છે. આત્માને વસવાના પવિત્ર મંદિર સમા, શરીરને સાબૂત રાખનાર સાચા આત્માર્થી છે.
*
દુનિયાના ઠગારા આકષણે
જૈનને પળવાર પણ આંજી શકે નહાં. કારણ તે સમજે કે
બહુ ‘ નખરાં ' તે ખજાવેશ્યાને જ હાય. રાજમહેલની ‘રાણી' ને–સુંદરીને તે ચામડી સાથે જ સુંદરતા જડી હાય !
*
જન‘ વ્યવહાર ’ને ત્યાંસુધી જ માને-સ્વીકારે કે
જ્યાં સુધી આત્માને ખાધક એ ન નીવડે : સૌ ધર્મોને સમાન પ્રેમથી તે જુએ છે, અને પેાતાના આત્મવિકાસમાં સ્હાયક અને, એવા ઇષ્ટ, સ્યાદ્વાદ ધને એ પોષે છે:
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
૭૩
જન “લખવા ખાતર લખે નહીં * * * બોલવા ખાતર બોલે નહીં, જીવન ખેલો ખેલતાં જ સહજ કાંઈ લખાઈ જાય ખેલે ખેલતાં જ સવાભાવિક બોલાઈ જાય ખેલની વાચા એ અનુભવનું જ્ઞાન-સત્વ છે. અને અર્થહીન વાચામાંથી સરેલા શખે તે ” કૃત્રિમ કલ્પનાનાં કાચા રંગે છે. ' તેથી પંડિતદશાને–વાચાળતાને પાછળ મૂકી શેધકદશા તે સ્વીકારે છે. વિસંવાદી જીવનને બાળી સંવાદી જીવનના તાર ઝણઝણાવે છે. '
“ડૂબતાને તારે તેજ સાચે ધર્મ” એટલું જ માત્ર જૈન શીખે છે.” આત્મ “સ્વાતંત્ર્ય મંદિરનાં પાયા નાંખે એજ તેને ઈષ્ટગુરૂ છે.
-
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૪
આદર્શ જૈન
સદ્ભાવ ને ભાવના હૃદયમાં તુરત ઝીલે છે,
વ્યવહારિક જીવન કરતાં
આદ'માં તે બહુ મ્હાણે છે, રમે છેઃ દુગુ ણીની દયા ખાઈ
સગુણીની નિરંતર પૂજા કરે છે. વ્યક્તિ-સ્વાત અમાંખેલી
સ્વચ્છંદતા સામે હેનિશ બળવા જગાવે છે. • વ્યસન · કે ‘ સુસ્તી ’
‘જૈન' માટે કઠ્ઠીય સર્જાય નહીં. એ મધના પાળે, નિયમા જાળવે, પણ આત્માને બાધક-આત્મતેજને હણનાર નિયમાને ફૂંકતા તેને વાર લાગે નહિં.
આત્મશ્રદ્ધાના નાવમાં એસી
નિડરતાથી લાંખી સફા ખેડે છે.
વિવેકના વાવટા નીચે
પેાતાના વ્યક્તિત્વને જૈન જમાવે છે, ચમકાવે છેઃ રાગદ્વેષથી દૂર, ને
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
!
ક રિપુના સંહારક અરિહંતના એ સાચા ઉપાસક છે. ઉપાસ્યને ભેટવા રે ! અરિહંત મનવા, સર્વે ય એ અજમાવી ચૂકે છે.
૯૫
અનતજ્ઞાન, અનંતદ્દન અનંતચારિત્ર, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ ને અરૂપીપણું, અનુલઘુ અનત વીના ધારક ‘સિદ્ધ' પ્રતિ-મૂક્તાત્મા તરફ જૈનની દ્રષ્ટિ ઢાડતી છે, સિદ્ધિને પામવા મથે છે :
પંચેન્દ્રિયના નિગ્રહ કરે, ને પાંચ મહાત્રતા— પ્રાણાતિપાત ને મૃષાવાદ, અદત્તાદાન ને મૈથુન, અને પરિગ્રહ વિરમણવ્રત જે મન, વચન, કાયાથો પાળે છે, પાંચ આચારા શુદ્ધ દિલે આચરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
ને પ્રેમપૂર્વક આચરાવે છે, ' . . તે “જૈન” ને પ્રિય આચાર્ય છે. ગુરૂવર છે.
જન” દયા કરે છે-ખૂબ દયા કરે પણ બકરાને કપાવીકસાઈને અભયદાન ન દે! રે ન જ રા . ' પારકાના જોખમે પિતાના અખતરાં ન કરે? ગરીબોનાં લેહીથી પિતાના બંગલાન જ ચણે.
સામાન્ય જનસમુદાય (Masses)નાં ટેળાં જૈનની કેર્ટમાં–મને મંદિરમાં રમતાં મૂછાળા કીકલાં, બાળકે જેવાં છે? એમના-દુનિયાદારીનાં ડહાપણ Logicનાં તરંગી શિખરે જનની જ્ઞાન તળેટી નીચે ગબડતા હોય.
વહાઈટ વેશ' ની કળામાં જૈનનાં જમે પાસે મેટું મીંડું ૦ છે. જેવા હોઈએ તેવા જ દેખાવું,
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
એજ તેના નિર્મળ હૃદયનું દર્શન છે. શ્રાવકનાં બાર વનાં સ્થળ દષ્ટિએ . પચ્ચખાણ લીધા છે વા ન લીધા . પરંતુ “આંતર અવિચળ પ્રતિજ્ઞાવાન ”હેવાથી Instinctivly 2014lar or ..", જૈન એ વ્રતે શ્વાસની સાથે પાળતે હેયઃ તેમાં લેશમાત્ર દેષ આવતાં તુરત આત્મસાક્ષીએ પ્રાયશ્ચિત પણ કરી લે છે:
જાણતાં અજાણતાં થયેત્રી, ભૂલની માફી તે ભાગે છે, પણ માફી માગતાં પહેલાં........ માફીનું કારણ જાણવા પ્રયત્ન છે." કારણ જાણીને પિતાને “નેટીસ આપે છેઃ
પુનઃ ભૂલ ન કરવાની - સંપૂર્ણ સાવચેતી રાખે છે, છે ને પછી સામાની ક્ષમા અંતરથી યાચે છે. - લેકની બાયેલી સહાનુભૂતિ ખાતર
ગાડરને ગંધાતા વ્યવહારીયાઓને પ્રિય થવા, નહીં કરેલા અપરાધની પણ નબળાઈથી
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
ક્ષમા યાચી પિતાના આત્માનું
લાયબલ”જન હરગીજ નહીં કરેન જ કરે! આત્મદ્રોહ જૈનની પ્રકૃતિમાં ન હોય!
વેવલાપણું કે વાર્થીપણું, તુચ્છતા, અહંકાર કે ખટપટઃ એ સૌ ડાકિણીએ જેનાથી દૂર હોય ! સંસારનાં આ ક૫ટમય પડદા પર પણ સરળતાથી શુદ્ધિપૂર્વક રહેવામાં–ફરવામાં, જીવનમાં અંદગીની ખૂબી “જન હાણે છે! “જીવનકળા” ખીલવવા તપ તપે છે, તપીને, અંદરની ને બહારની દુનિયાને એકતાન બનાવે છે. મધુર ને દિવ્ય બનાવે છે. સદાય આંતરશુદ્ધિ કરી પાત્રતા કેળવે છે, પિતાની પાંગરતી શક્તિઓને કેન્દ્રિત કરી, ચક્કસ ધ્યેય તરફ વાળે છેઃ
ધ્યેયને સાધવા ઉગ્ર તપસ્યા આદરે છે. ૨. ફના થવાની ખુમારી સાથે ઉત્સાહપૂર્વક મુંગું મંથન એ માંડે છે, ને સિદ્ધ કરે છે કે – પ્રામાણિક-સાથી સાધનાને કશું ય અસાધ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
આદશ જૈન
મુક્તિનાં માર્ગોની શેષમાં જ ખરચાઇ જનારને મુક્તિ સુંદરી વરેલી જ છે, • જીતવાની ખૂમારી 'માં જ મૂક્તિના વાસ છે. અને મુક્તિને સાધવાની-મુક્ત થવાની તાકાદ હરકાઇ • આદર્શો જૈન માં ભરેલી છેઃ એ સાધકને આદર્શ જૈન” નામ આપે, કે આદશ 'વીર' કહેા બન્ને સરખુ છે.
·
"
L
ચાણી, કેન્દ્રો ને પ્રેમી
ત્રણેના મનહર સંગમ તે જૈનઃ એ ત્રણે ધાતુની જવલંત મૂર્તિ તે આદર્શ જૈન,
*
*
શાંતિ, શાંતિઃ
આ પ્રિયજન !સૌમ્ય સ્વરૂપ ! તુજ દર્શોને સહુ પાવન થાયઃ પતિતતાના પાતાળમાંથી દર્શનાળુ અભ્યુદયના અમરલેાકમાં ઉડે.
જગતના હારા-લાખ્ખા પ્યાલામાંથી, જૈનનું આવું એકાદ જ મૂલ્યવાન મીઠું ને તેજીલ' મિશ્રણ મળેઃ મૂર્તિ ઘડાય.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
એ આદર્શ જૈન, ઉર્ફે વહેતીયાણ ઝરણાના નીર પ્રજાના દિલ ડોલાવે, દુનિયાને રંગીલી બનાવે. વિશ્વને ગુલાબી પલટે આપે, સંસ્કારભીની ઉમિઓ, પીનારમાં જગાડે, ને જીવનમાં સુધાનું સિંચન કરેઃ લેકે Masses માંથી . : લોકોત્તર પુરૂષ-જૈન , આવા આદર્શ નેવીર પુરૂષ દુનિયામાં બહુ જ ઓછા છે, રે! દુષ્કાળ છે. જૈનધર્મ એ, બધાને માટે વિશ્વના સમસ્ત માનવ સમાજ અને પ્રાણી
માત્રને માટે, થાકયા પાકયાને સુંદર વિસામે છે. Most Glorious કાર્તિવંત આશ્રયસ્થાન છે. આદશ જેને–આવા તેજસ્વી પુરૂષ પકાવવાની એ મહાન શાળા છે. જગતના સર્વે ધર્મનું એજ સંગમ સ્થાન છે, અંતિમ એજ સાધન છે. જય હો ! જય હે ! “જૈન” તારે ! અને એ ભાવી વિશ્વધર્મ-જનમીને જય હો!
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
જૈન ભાવના
(આદર્શ જૈન પ્રતિપળે આ ભાવના ભાવે)
ઓ પ્રિય જૈન મારા નિજસ્વરૂપ આનંદમસ્ત ગી! સાંભળ! એ મુજ આત્મા, સાંભળ! દુનિયાની સર્વે સમૃદ્ધિ ને ખજાને તું જ છે ! એ હસતા બુલબુલ ! જગત તા-મહાર જ સજેલું છે. વિશ્વ માત્ર મારી જ કલ્પના-વિચાર છે. મનના વિચારે જ મૂતસવરૂપ પામે છે, એ સ્વરૂપ એટલે જ આ દુનિયા. હું જ દુનિયાને સરજનહાર છું, હું જ કરૂં છું. વિશ્વ મારે બાગ છે, હું તેને માળી છું.
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Burratagyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૨
આદર્શ જૈન બાગને માળી જેવાં ફૂલેની કલમ પશે, તેવા જ ફૂલેની સુગધી જગતમાં ફેલાશે. જગત મા છે-કેના પર હું કેધ કરું? જગત માણે છે-કેની સાથે મિત્રી ન કરે? જગતના સહુ જીવે ! ઓહ પ્રિય! તમે સૌ મારા આત્મસ્વરૂપ છે. એકજ માટીના આપણે પૂતળાં છીએ. વસ્તુના નામ માત્ર જુદાં છે, પરંતુ વસ્તુ એક છે.
જગતના છ તમે સહુ મારા પ્રિય ભાંડુઓ છે, બધા જ હારા બંધુએ છે. ભાઈના સુખ દુખમાં ભાઇન હિસે છે. પ્રિય આત્મસ્વરૂપે ! કાં રઝળે છે? આ “બહારની દુનિયામાં? છી છી....! તમે તે દિવ્યતાના ગ્રાહકે ! ચાલો. જગતવ્યવહારના ભારથી, ને બંધનેના બોજાથી કચરાઈ ગયેલાઓ! વહાલા ભાઈઓ ! ચાલે. ચાલે “દિવ્યતાની ખોજમાં–.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન .
૮૩
દ્રષ્ટિ મહારથી ખેચી- અંદર ’ અવલેાકીએ ! અંદરના દેવમંદિરમાં આવશે તે, તમને અંતર્યામિના અવશ્ય લેટ થશેઃ આવશે ?
*
આહા ! સવ સુખ ને શાંતિ અંતઃકરણમાં છે. તેથી અંતઃકરણમાં જ ચાલે શેાધીએ. તુંજ-હુંજ આલ્હાદ, સુખ ને જ્ઞાનનું પુંજ છે. જગતમાં કાં શેષે ? એ ભૂલકણા ! એ ‘મેળવેલી’ વસ્તુ છે–મેળવવાની નહીં, માત્ર ‘મેળવેલી’ને પ્રગટાવવા પુરૂષા મારે કરવાના છે. ઇચ્છાઓમાં ગુરૂત્વાકષુ સમી પ્રબળ શક્તિ છે. શુભ ઈચ્છા, શુભકાને હરહ ંમેશ ખેંચે છે. વિચારામાં મહાશક્તિ છે,
ને દુનિયાના ઘાટે પેાતા' જેવા જ ઘડે છે. વિચારામાં પુનર્જીવનની સુંદર કળા છે. વાતાવરણમાં એ નવનવી ભાત પાડે છે. તે પછી જગતને હું શા માટે— મારી દિવ્યદ્રષ્ટિ, દિવ્ય વિચાર,
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૪
આદર્શ જૈન ને દિવ્ય ભાવનાથી “દિવ્ય ન કરે? એ આત્મસ્વરૂપે ! ચાલે, દિવ્યતાના પથે.
મનુષ્યત્વની હું દીક્ષા લઉં છું-લીધી છે. દિવ્યતાના પથે હું પડું છું. આત્માની તિ જેવા એ મુક્તિના મનહર શિખર પર હું ચડું છું. આશા ને પ્રભુતામય દષ્ટિથી, અડગ પગલે, શ્રદ્ધાભર્યો દિલે હું સિદ્ધિના શોખરે ચડું છું. પ્રભાતની આશાપ્રેરક તાજગી લઈ સંધ્યાના ઠગારા રંગને પીઠ દઈ હું મુક્તિનાં પર્વત ઉપર ચડું છું: માગ કઠણ છે–પણ એય સુંદર છે. કઠિણતાને સુલભ કરવું, એ તે મારે ધર્મ, વીરધર્મ જ છે ને! માનવદેહ મોક્ષસાધનાનું ફળદ્રુપ ખેતર છે. ઋતુએ ઋતુમાં સત્કાર્યોના મેલ જેટલા બેસશે-તેટલી સાધના જીવનમાં ફળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
આત્મા–પરમાત્માના દીર્ઘ ચિંતનમાં હું ડુબી રહી બહારની સકળ ઉપાધિને ઉવેખીશ. ત્યારે જ “ફિસુફ”ની મધુરી તૃપ્તિ હું પેટ ભરી ભરીને અનુભવીશ. અનંતની સાથે સંપૂર્ણ તાદામ્ય સાધીશ-એક થઈશ “મને ભૂલી સાક્ષાત સ્વયંભૂતેજને પણ તેજ હું થઈશ. સ્વયંભૂ તે છું જ-સ્વયંભૂ “સિદ્ધ' કરીશ.
મારી જીવનલીલા હું સદાય વિસ્તારીશ, એ લીલામાંથી બળ ને શાંતિ મેળવીશ. દરેક ક્રિયાઓની સાર્થકતાસમજવા રાતદિન હું પ્રયત્ન કરીશ,
સ્વીકારવા ” પહેલાં સમજવાનું ચાહીશ. મારા સર્વસ્વભાવમાં હું મસ્તીથી "રમણ કરીશ, અને આનંદરવરૂપની ભાવના ભાવી આનંદ-પરમાનંદ પ્રાપ્ત કરવા પ્રયાસ કરીશ. મારો આનંદ કેઈ છીનવી શકે નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
મને “બીજે કઈ આનંદ આપી શકે નહીં, હું જ મારા આનંદ-સુખને સૃષ્ટા છું. દરેક ધાર્મિક કૃત્ય હૃદયના ઉમળકાથી કરીશ. મારી મુખમુદ્રામાંથી જ દયા ને શાંતિ વહાવીશ. યતનાપૂર્વક દરેક વચન બોલીશ, સાવચેતીપૂર્વક સ્વતંત્રતાથી દરેક વિચાર હું કરીશ. લોકેષણ કે નૈતિક નિર્બળતા મારા સત્ય-કથનને કદાપિ ડારી શકે નહીં. પરિગ્રહનો ભાર, મને કચરી શકે નહિં. કે ચિત્તની શાંતિને કેઈ ડહેળી નાંખે નહીં.
હું રાતદિન જ્ઞાનપૂર્વક જાગ્રત રહીશ
હું હસીશ-જગતને ખૂબ હસાવીશ. હસાવી હસાવી સૌને આરામ આપીશ. આત્માની પ્રસન્નતા ચિરકાળ ખીલતી રાખી એ શીતળતાના આરે સૌને વિશ્રામ આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
મિત્રની ઈચ્છા ને દુશમનની ઈચ્છા, બેયને “મારી પિતાની સમજી એક્તાર થઈશ, ને અભેદમાર્ગને સારો પ્રવાસી બનીશ. આત્માનું બહુમૂલું રસાયન લઈ,
સત્ય”ની શેધમાં દશે દિશાઓમાં વિચરીશ. દરેક વસ્તુ પર પ્રભુતાની સુંદર છાપ મારી પ્રભુમય દષ્ટિથી હું દેડીશઃ પ્રતિપળે હું સર્વ-સર્વશક્તિમાનની શક્તિ મારામાં ખેંચવાની ભાવના ભાવીશ. સર્વજ્ઞ–સર્વશકિતમાન મારાથી દૂર નથી, પણું મારા અંતરમાં જ એ દેવાધિદેવ શાંતિથી વિરાજેલે છે? આ જ્ઞાન હું છુંટીઘુટીને હૃદયમાં રાખીશ
હું દરેકના દરેક દેષ સાવ ભૂલું છું. મારા જીવન-આદર્શોને જાગતા રાખું છું મારી શાંતિને કેઈ ભરખી શકે નહીં એવી શાંતિના સૌને ભાગીદાર બનાવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
આત્મવિકાસનાં રૂપેરી અજવાળાંએ હું સૌનાં પર ઉદારતાથી પાથરીશ. પ્રેમભાવનાનાં મીઠાં સરબત સૌને પાઈશ. આત્મશુદ્ધિની ચાંદનીની ઠંડક સૌને આપીશ, ને સોને સારા આશીર્વાદ દઈશ!
રાગદ્વેષની જાળને દરિયામાં દૂર ફેંકીશ. અખંડ આશા ને ઉત્સાહનું ભાતું રાખી ફરીશ, દરેકમાંથી હું મારું દર્શન સદાય શોધીશ, ને હું “મને બરાબર સાંભળીશ. એ સાંભળેલા શબ્દોઃએ મારા સુંદર વિચારને સમજી હું મનુષ્યજાતિ વચ્ચે છૂટથી વહેંચીશ. હું મારા કર્તવ્ય પર કર નજર રાખીશ. હુંજ મારે ન્યાયાધીશ, જ્યુરી ને અપીલની છેલ્લી હાઈકોર્ટ છું. હું જોઉં છું, સાંભળું છું, જે કંઈ વિચારું છું, બેલું છું, કરૂં છું, ને જેમ રહું છું,
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન તે બધું મારા આત્મકલ્યાણ માટે, ને વિશ્વકલ્યાણની દષ્ટિએ જ કરૂં છું ! કયાં છે વિશ્વમાં વિશ્રામ? સજીવ ચેતનાત્મક બળપ્રેરક વિશ્રામ ?
ક્યાં છે? એ અનંતશાંતિની શોધમાં હું ભણું છું. મારૂં મન પવિત્ર છે, તે મારો-તારે- સકળ વિશ્વને આત્મા ચડે છેઃ ચડે છે કે પડે છેતે જાણવું એજ જીદગીનું “નૂર છે. એ જ સાચું આત્મજ્ઞાન છે
હું જખું છું, અનંત કાળથી જખું છું. એ પરમ પુણ્યપ્રકાશને ! આત્િમક પ્રકાશના સાત્વિક સ્વરૂપને હું નિમંગું છું. એ સમ્યફ જ્ઞાન-પ્રકાશ આવ ! એ પ્રેરણાદાયી પ્રકાશ આવ. આવીને ઉજાળ ! એ પ્રકાશ, મુજ પથિકની મેંદી મૂર્તરૂપે ચિરકાળ મારી સાથે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
હું શુભદર્શ સદાય Optimist છું. ને Optimistic ભાવના જ હરનિશ ભાવું છું. આત્માની છુપી શક્તિઓને દેખું છું. આત્મબળ ખીલવે એ જ શક્તિને પૂજું છું. ઉપગપૂર્વક શક્તિની બેજ કરું છું. શોધીને એ શક્તિથી સૌને શીતળતા આપીશ, એ “પ્રકાશ”થી સૌને રસ્તે બતાવીશ. મારી ઉત્કાન્તિ ભવ્ય એકાંતમાં જ છેઃ એકાંતમાંજ મારા “સુર” મને સંભળાય છે. Meditation ધ્યાનથી પવિત્ર થઈશ, ધ્યાનથી જ આત્મસંતોષ મેળવીશ, ધ્યાનથી જ મને પિતાને “હીનેટાઈઝ' કરીશ.
મને કઈ વસ્તુ અસાધ્ય નથી” એજ મારા ધ્યાનને “ધ્રુવ” તારે છે. સંકલ્પ માત્રથી જ દઢ સંકલપથી જ હું મહાન સમૃદ્ધ થઈ શકું છું. એ જ્ઞાન મહારામાં હું ભરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Borratagyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
આદરી જૈન
મારા વતેની આગળ વિવેક-જ્ઞાન વહેતું હે ! મારી દયાની પહેલાં સાચું જ્ઞાન ઝરતું છે મારે ધર્મ સ્વતંત્રતાની પરિસીમા છે. તેથી મારી અનંત આંખે અનંત દર્શનના બળે સિદ્ધશીલા-મુકિત સુંદરીને વરશે, વરીને ચિરકાળની શાંતિ પીધા કરશે.
આર્યત્વના ઝળહળતા શિખરને હું મુહૂટ છું. નસેનસમાં દૈવતવાળા ઓ માનવ પ્રાણ ! તું કેટલું અદ્ભુત છે? સ્વભાવે તે દેવ સમે છે-થઈ શકે છેઃ તુંજ મહાન શક્તિ છે, દિવ્યતાનું મનોહર મંદિર તું જ છે, પ્રભુતાની ઉંડી ગુફા છે; તું જ જગતને ચેતના આપી શકે છે. તુંજ અજ્ઞાનસાગરમાં દિવાદાં સમ ચમકી રહે, તુજ વિશ્વને જીવનનું સાચું ધ્યેય અર્પી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
ર
આદર્શ જૈન
રે! તુ-તુજ એ પવિત્ર આત્મા ! જગતનું સાચું મધ્યખિટ્ટુ છે. મધ્યબિંદુથી તું જગતને ચામેર ફેરવી શકે. જગતના બ્રહ્મા તું જહેાઈ શકે, રે! હુંજ છું. મારા પવિત્ર વિચારા પર
મારૂ" સંપૂર્ણ સ્વામિત્વ કેળવી
હું ‘મને’ શ્રદ્ધાથી ભરીશ-શ્રદ્ધાથી નિહાળીશ.
6.
પાતા'માં શ્રદ્ધાળુ આત્માએ !
મેલે! જગતને આપ કેવું રૂપ આપશે ? જગત આપણા કાર્યોના જ માત્ર ફાટા છે, આપણા વિચારોની જ એ પ્રતિકૃતિ છે. વ્હાલા આત્મસ્વરૂપે! આવે!! આપણે સદાય અંતરના ઉડાણુમાં શ્રદ્ધાપૂર્વક વ્યક્તિગત ભાવના ભાવીએ કેઃ—
શ્વેત મંજરી જેવુ' નિર્માળ,
વિશુદ્ધ, નિર્દોષ ને પવિત્ર જીવન હું' જીવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
બે ઘડી ઠરી જવાનું જગતને મન થાય, એ જીવનને શીતળ વિશ્રામઘાટ બાંધીશ. ઉકળેલી દુનિયાને મારાથી આરામ મળે, એ હું શીતળ આંબો બનીશ. સત્ય ને અહિંસાથી આત્માને પખાળીશ. પ્રેમ ને પ્રભુતાથી વિશ્વ પર શાસન કરીશ. જગતના કલ્યાણથી ધૂન પહેલાં મારૂં “નિસ્વાર્થકલ્યાણ સમજીશ. કારણ? જ્ઞાન વિનાને ગુરૂ દુનિયાને શાપરૂપ છે. સાધુતા વગરને સાધુ, અને માનવતા વિનાને માનવી જગતને ભારરૂપ છે
પ્રિય સંસ્કારની વ્યાપક ને દિલભર હું પૂજા કરીશ. હું “મને પિતાને સંપૂર્ણ વફાદાર રહીશ-કારણ! પિતાની વફાદારી એજ મારા જીવનજહાજને - પ્રવ છે! મારી ઝૂંપડીમાં મને મિઠાશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૪
આદર્શ જૈન
ખીજાના મ્હેલા મને નકામા છે. અંતરના અણુયે અણુમાં અનુકંપા ને દયાદ્રતા હું સ’ધરીશ. વિચાર, વાણી ને વર્તનથી
કાઇને મારાથી રજ માત્ર દુઃખ ન હૈા !
સભાનીશ !
*
સસારના કરૂણ, રૂદનેા હું સાંભળું છું.
સ્તાયે જવા હું દોડું છું......... પણ ‘ જગત કંગાળ છે-મારી હાય માટે સદાય પાંગળું છે ?
એમ સમજી જગતનું અપમાન હુ કેમ કરૂ ? હાય કરીશ-પણ તે ઢાડાવવા માટે, પાંગળાને વધુ પાંગળા મનાવવા નહીં.
**
ધૂમ્ર એ મારે માટે છે.
હું ધમને માટે નથી.
મારી ‘ દિવ્યતા ’ પ્રગટાવે તેજ મારા ધર્મ ! દિવ્યતાના સાક્ષાત્કાર કરાવે એ જ મારા ધર્મ !
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
પ્રિયમાં પ્રિય વાસનાને “વીંધવી”—એ મારું કર્મ ! શુષ્ક પ્રાર્થના કે પશ્ચાતાપના બખેડા નહીં; પરંતુ માનવતા પર દેવત્વના સિંહાસન” રચવા એજ મારે આદર્શ ! તુરછ વાદવિવાદો મને પસંદ ન હો! મારે તે સિદ્ધાંતને જીવનમાં “પચાવવા” છે. મોક્ષના સાક્ષાત દર્શન કરવા છે, મોક્ષની શાબ્દિક ફિલ્મ નહીં. નિર્વાણને પ્રકાશમાન પંથ શેધ છે, નિવણના “નવરા” તડાકા નહીં. ચક્રાવા લેતી જગતની માનસિક તુલા સ્થિર કરી વિજય હું જરૂર વરીશ, ને મૃત્યુ પછી આલોક ને પરલોકમાં મીઠી સુખદ યાદગીરીઓ ઉભી કરીશ.
.”
લેહીથી છાતી પર હું લખું છું “ ડરીશ ના કેઈથી કે કશાથી. » આ ક્ષણે જ નિડરતાપૂર્વક કામ કર ! ગમે તે પવિત્ર કાર્યોની પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Burratagyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
કઈ અદશ્ય શકિત તારી હાયે ઉભી છે. હું વિચારે જેવું વર્તન રાખીશ. સ્થળે સ્થળે જ્ઞાનની પરબો બાંધીશ. સુજનતાની દિલખુશ લહેર ચેમેર છોડીશ.
અખૂટ શ્રદ્ધા ને અનંત વૈર્યથી, સહાનુભૂતિ ને વિશાળ દષ્ટિથી જગત પર હું કલ્યાણ પગલાં પાડીશ. જીવન અને કાળની પ્રત્યેક અવસ્થાને પવિત્ર માની હું પૂછશ. દરેકમાંથી છૂપું સંદર્ય બળ શેાધીશ. મારો પ્રેમ જગતના દે પીશે; ને દે પીતાં, તે જગતને જીતશે!
હું શાંતિ શોધું છું–શાંતિ ક્યાં છે? નિઈવ શાંતિ નહીં... મનુષ્યત્વને હણનારી “વિષમય શાંતિ નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૭
આદર્શ જૈન યેગીને છાજતી પરમ શાંતિ જોઈએ, સૈનિકને છાજતી વિશાળ શાંતિ જોઈએ, રસમય, ભવ્ય ને “જીવતી” શાંતિ જોઈએ! સદાય “યુદ્ધ વચ્ચે ઉભા રહેવા છતાંય– છતી શકિતએ આત્મા “અડોલ” રહે; એવી પરમ શાંતિને હું ચાહક છું, પિપાસુ છું.
હું સાચે મનુષ્ય-જિતેંદ્રિય બનીશ. એકતના નિર્જન સ્થાનમાં યૌવનમસ્ત મોહક સુંદરીનું જોબન પણ મારી હાજરીમાં ખૂબ પવિત્ર રહે ! સંયમ સાધે તે વર–બળવાન! સ્ત્રીના મેહબાણથી જે ન વિધાય તે જ સાચે
પુરૂષ! જિતેંદ્રિયતાની શક્તિથી હું પાકે વીર બનીશ.
સંસારની અસરથી પર રહી અસરને જ હું મારામાંથી જન્માવીશ,
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
આદર્શ જન
સસારના મીથ્યા આડંબરા તજીશ, અને આત્માને રાતદિન જાગૃત રાખીશ. જીવનનાં ગઢ પાછળ નીતિની સુંદરલીટી દોરોશ. ન ભર્યો જીવનને જાળવવા
મ્હારા
-
લેાલ કે ક્રોધ, માહ ને માયા, પૃહા ને ઈર્ષોંની ડાકણીઓને દૂર હાંકીશ સૌંદર્યના માહ, કીર્તિના મદ,
†.
સ'સારના લેહચુંબકે, સંશયે ને તૃષ્ણાઓઃ આ બધી મેહજાળે! હું તેડીશ. સ'સારમાં રહીને—
સંસારીના વેષ સજીને પણ— પ્રમાદલવનામાં નિરંતર વસીને પણ— આ મેહજાળા તેાડીશ-વિરાગીપણે રહીશ ! • સંસારી સાધુ ' અનીશ—
?
ને બતાવીશ કે આનું નામ સાચા ‘વેરાગ્ય ’ આનું નામ વીરચિત વૈરાગ્ય ’
"
વૈરાગ્યના આ પણ એક ઉજ્જવળ ફાંટા છે. એવું માનપણે દર્શાવી વૈરાગ્યના સાચા આદ જનસમાજને પૂરા પાડીશ. જળમાં રહેવા છતાં હું
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
--
--
--
-
-
-
-
--
-- '.
.
આદ
કમળ સમ નિર્લેપ જીવન જીવી બતાવીશ !
એક ડગલું “આગળસ્વયં રકૃરિત ત્યાગથી આત્માને ઉજાળીશ. જે ત્યાગ જગતને શાંતિ આપશે. સર્વત્ર અદભૂત જીવનની સુવાસ ફેલાવશે. સનેહીઓની નાની “ઘોલકી” (કૃપ) છે હું વિશ્વના વિશાળ નેહ “સર્કલમાં પ્રવેશોશ. સંસારીઓનાં સ્નેહભીના વાત્સલ્ય મને ડગાવે નહીં, ડગાવી શકે નહીં. પ્રતિપક્ષીના વિષમય તીરો મારી અનુપમ રમણીયતાને વીંધી શકે નહીં. મેહમય સંસારના આકર્ષણ, અને એ! તેના ભયંકર વમળે ! પાછા ફરે! અહિંયાં તમારું કામ નથી. આ દરીયાવ દીલને સંસાર બાંધી શકતું નથી. હદયને પ્રેમ ને વિશ્વકલ્યાણ ભાવના જ મને આગળ ધકેલશે ! ને-અહાહા ! મારા તરફ જઈને જગતને એર સુધા મળશે !
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આદર્શ જન
'
સાચા ‘વૈરાગ્ય ’ એટલે ‘ હૃદયના બદલે ’ સાચા ‘ ત્યાગ’ એટલે ( અતરપલટા’ એ ત્યાગભાવના માત્ર વેશ માગતી નથી, પરંતુ પલટાયલા દિલના રંગ યાચે છે. એવા રંગભરી કલ્યાણભાવનાના પ્યાલા ઉભરાઈ જાય, ને
જ્યાં જ્યાં તેનાં પ્રવાહી વહે...વસેતેનું નામ આગળ' એજ પ્રગતિ ! એજ સાચા ત્યાગ ! હું એવા ત્યાગી બનીશ.
આકષણ ને નિરાકષ ણુથી હું દૂર છુ. બાદશાહના બાદશાહ ‘હું’- પાતેજ છું. પ્રભુના પ્રભુ મારી તહેનાતમાં છે. અહા ! હું જ મારી ‘ સેવા ’માં ખડે। .... ક્ષણભરની આ ભવ્ય ભાવનાથી,
છું.
હું શક્તિના ધેષ પીતા ‘મને ” બેઉં છુ દિવ્યતાની શેાધમાં—ભાવનામાં પ્રકૃતિને ખૂદ દાસત્વ સ્વીકારતી પેખું છું. માનવશક્તિની સંપૂર્ણ' કલાએ હું' ખીલવું g
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
આદર્શ જન
૧૦૧
પ્રસન્નતાની મૂતિ થઈ જગતમાં હું ફરે છું. માનવીની સનાતન લક્ષ્મી ને પ્રભુતાની પરમ ઔષધિરૂપ આશા, ઉદ્યમ ને ઉચ્ચ ભાવનાને હિં જીવનભર પાલક છું-જીવનભર રહીશ.
માતેલું વીર્ય ઉચ્ચ આનદેને શોધવા દેશે, ને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરશે. હું અર્થ વગરના વ્યાપારથી પાછા ફરીશ. સમતલવૃત્તિ જાળવવા હું સદાય મથીશ, અને આત્મરામણુતામાં જ જીવીશ ને મરીશ સમાન-ગુણે સાથે મૈત્રીભાવના, દુઃખી ને અજ્ઞાનજને તરફ કારૂણ્ય–ભાવના, ઉચ્ચ જ્ઞાની-ગુણ સાથે પ્રમોદભાવના, ને હલકાજને તરફ માધ્યસ્થ-ભાવના ભાવીશ, નિરંતર “સ્વાધ્યાયમાં જવાને હું મંત્ર જપીશ, સઘળા કવિતર્કોને તજી કાત્સગ' કરીશ, સર્વે જીવાનિને ખમાવીશ, ને અનંથદંડથી વિરક્તિ લઈશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આદર્શ જન Passive નિષ્ક્રિયતામાંથી નીકળી Active ક્રિયાકારક સામાયક”માં હું પ્રવેશીશ. અને વિવિધ જંજીરોથી જકડાયેલા આત્માનેજડતાથી મુક્ત કરીશ. મડદાળ સ્થિતિમાંથી ચિતન્યમાં આવીશ, સ્થિતિચૂસ્તતામાંથી દેડતા ઝરામાં વહીશ. સમર્થ આત્માઓની છાયામાં હું વિકસીશ, ને સાચું “પરમેશ્વરત્વ” સાધીશ. પ્રભુ બનીશ! કુદરતની યોજનામાં મને વિશ્વાસ છે, મારી આત્મશક્તિમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ચક્રવતિ છું. સર્વસ્વ છું. વિધિના પૈડાં હું જ ફેરવું છું, વિધાતાના રથને “હું” જ મહા સારથિ છું, હુ ભકત ને ભેકતા છું. હું પુરૂષ છું, સાચો વીર છું. પાકે પુરૂષાથી છું. મહાવીર છું !
હું પિતાને ભાષણ” Auto suggestion દઈ મનોબળ (will to-Power) કેળવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
આદર્શ જન
૧૦૩
સૂક્ષ્મ વાસનાએ !
હટા! હટાછ! હું પણું સૂક્ષ્મ આત્મા છું, સ્થૂળ માનીને રખે ફસાતા, રે! ઠગાતા !
*
*
*
મારા મૃદુ હૈયામાં અહિંસાનું અમૃત છે,
મારા વહૈયામાં મારી પોતાની પર
6
આપરેશન” કરવાની ક્રૂરતા પણ છે. આ ક્રૂરતા ને કામળતા ઃ
6
?
મારા શત્રુંજ્ય ' પથના એ ભેામીયા છે !
હુ તા છું મહા–વીર પુત્ર ! હું ક્ષત્રિયના વારસ -પશુ, આશાભર્યો જીવાના જીવનસઢને ચીરવા નહીં, પરંતુ ચીરેલાને સાંધવા માટે જ ક્ષત્રીય છું— મારી એજ ક્ષત્રિયધર્મ છે.
શત્રુમાંય સદા દિલ્યતા હું દેખું છું. પાપીને નહીં, પણ ‘પાપ ને હું ધિકકારૂં છુ.
*
સાત્વિક-વ્રુત્તિમાં સદાય જાગતા રહી તૂચ્છતાને ઢેખી હૈ. દયા ખાઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આદર્શ જન
· અહે 'ના દ્વાર અધ કરી
દિવ્યજ્ઞાનના દુરખીનથી સૌને હું નિહાળું છું. આ દેખાતી અગાધ શાંતિમાંથી— Voice of Silence મૌન–દિવ્યધ્વનિ હું સદાય સાંભળું છું, સાંભળ્યા કરીશ !
મૃત્યુ
ભલે રાખ ફૂંકી ઉડાડે,
પણ સત્યમાથી હું ચળું નહીં, સ્વતંત્રતા એવી હું કે જ્યાં ભીતિ કે ભ્રમણા નહીં;
પ્રકાશના પુજામાં બસ !
,
પ્રકાશ ? થઇ હું' મળી જાઉં...! વાડે ! કેવી મજા !
.
આત્માની મસ્તાનીઓ હુ.. ખેલીશ,
ને જગતને એ ખેલમાં નિરંતર નાતરીશ. મારા હેરા ને તેજસ્વી કાર્યો પરથીજ સુંદર ‘શાસ્ત્રો' હું જગતમાં જન્માવીશ, કે અનંતા યુગા સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
આદર્શ જન
૧૦૫ એ ચહેરાને સૌ “ભણ્યા” કરે, તે શાસ્ત્રમાંથી સૌ અમૃત બહુ પીધાં કરે, ને નવજીવનનું ગાન ગાતા ફરે!
જીભ કરતાં આંખથીજ ઘણાય કામે હું આટોપીશ. અને સૂતેલાને “મૌન' સંકેતથી જગાડીશ. કારણ—અમુક ભૂમિકા પછી શબ્દ ને ઉપદેશ, એ મારે મન
જંજાળ હશે ! બેટી મોટાઈ, દંભભર્યા વિવેક, ને નકામી ધમાલે! દૂર હે ! દૂર હે! જગતનું તમે ખૂબ બગાડયું છે, “Show” બાહ્ય દેખાવ કરવામાં દુનિઓએ ઉંધુ ઘાલીને તમને આડી અવળી વાપરી છે. તે દૂર હે! કૃપા કરી, દૂર છે!
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Borratagyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આદર્શ જેન જ્ઞાનના ગરવા શિખર પર ઉભા રહી દુનિયા સાથે હું વાત કરીશ, શાંતિ ને મધુરતાના એ મંદિરે દર્શન કરવા મૌન સંકેતથી સૌને લાવીશ. થાડું ખાઈને, ખૂબ પચાવીશ. અતિજ્ઞાનના અપચા કરતાં
ડું ખાઈને માનવતા હું કેળવીશ. મનુષ્યત્વનું અપમાનએ એક જ વસ્તુ મારાથી સહન નહીં થાય!
આવેશ ને લાગણું મારાં પાળેલાં કુતરાં છે. સ્વભાવ પર કાબુ એ તે માટે અનત ખેલ છે.
વ્યવહાર પણ ” ના વર્તન કરતાં આદર્શનું ગુમાન-ખાનદાન ગુમાન હું સદાય જાગૃત રાખીશ, ન પ્રાણ, નવી શકિત, અમૃતભર્યા વિચાર, ને સંતેષભરી જીંદગીના મધુરા શ્વાસ અહર્નિશ હું ખેંચીશ
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Buratagyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
આદર્શ જૈન
આત્મા, વ્યક્તિ, સમાજ કે ધર્મ, રાષ્ટ્ર ને વિશ્વની પરતવ્રતા
૧૦૭
ફાડવા હું. સ્વસ્વ ત્યાગી છૂટીશ. વ્યક્તિસ્વાતત્ર્ય સારૂં” હું વિલાસેા તજીશ. સમાજ-ધમ કાજે ભવ્ય તપશ્ચર્યા કરીશ. રાષ્ટ્ર તે વિશ્વના સુખા માટે સ્વર્ગના સુખા હું વિસારીશ ! અર્જુને મુકિત આપવી એજ મારા ધમ છે. ધમ પાળતાં, જીવનને કુરબાનીથી, આનંદથી, દયા, ક્ષમા, પ્રેમ ને સૌજન્યથી અજવાળીશ. નિયમિત જડત્વને બદલે
રસમય ચૈતન્ય હું મ્હાણીશ, ચેતન ! ચેતન ! મારા જીવનની,
મારા વિચારાની, મારા કાર્યોની—
આટલી આટલી પવિત્ર ભાવનાઓમાં
જે જે અપૂર્ણતા હાય,
તેને પૂર્ણ” કરવાને ભગીરથ તપ હું આદરીશ. આત્મા, મારા શરીરમાં નથી, પણ મારી ભાવનામાં—મારા હૃદયમાં——
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આદર્શ જૈન મારી “વિચારસૃષ્ટિમાં વિરાજે છે... એ જ્ઞાન હું છુંટી ઘૂંટીને રાખીશ. ભાવને કે વિચારને નબળાં કરી આત્માને હરગીજ હું નહીં અભડાવું ! મારે આત્મા પવિત્ર છે. વિશ્વના દરેક ભાગ પવિત્ર છે.
હારી દ્રષ્ટિ પરમ પવિત્ર છે. હું દિવ્ય છું, હું મહાન છું, જગતની ચેતનભરી શાંતિને-જતિને હું
ચાહક છું. વિશ્વનું કલ્યાણ થાય – એ મારી પ્રતિપળે જાગૃત ભાવના છે. એ આત્મ સ્વરૂપે! અહા કે આનંદ છે..
હારા મધુર સ્વરૂપે ! પધારે! “અંદરના મંદિરના ઊંડાણમાં– આપણેજ આપણુ દેવ થઈએ આપણેજ આપણુ શિક્ષા-ગુરૂ' થઈએ, ને મેક્ષમાર્ગના સાચા ભેમીયા થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
આદર્શ જન
૧૦૯
સૌ જગતજીવાને તેજસ્વી પ્રકાશ બતાવીએ !
ચાલે! એ માનવ પ્રભુએ !
આપણે દિવ્યતાને પંથે ! ચાલા, સૌ સાથે જ વિચરીયે. વિવિધ પ્રકૃતિના દેખાતા વિરોધી સ્વભાવા ને વિરાષી કાર્યો, એ બીજું કાંઇજ નથી. પણ આપણાં એક બીજાનાંજ વાવેલાં ફળા છે. આપણી સૌની પ્રકૃતિનું કેન્દ્ર એકજ છે, સૌનું સુકાન એક જ
એજ-એકજ આત્માના હાથમાં છે. તે તમે ને હું-આત્મા ! પરમાત્મા ! આજસુધી અસેસ કરી કરીને પેાતાની
પામરતાના ગીતડાં આપણે
ઘણાં ગાયા, ઘણા ગાયા, ગાઈ ગાઈને ભૂલ્યા ! ઘણું ભૂલ્યા ! ભૂલીને પરિણામે
આપણે આપણી ઉછાળા મારતી ભવ્ય આત્મશક્તિઓને ખાઇ નાંખી, રૂ! વિસારી !
*
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
૧૧૦
આદર્શ જૈન પરવા નહિ! ચાલે ! ભુલ્યા ત્યાંથી ફરી ! જાગ્યા ત્યારથી સવાર ! આપણે દિવ્યમાર્ગના મુસાફરો છીએ, એ ભૂલશે ના ! જગતમાં સાનું કલ્યાણ થાવ ! એજ
આપ ભાવના હે ! અને વિશ્વના પેટમાંથી અમી–જીના ફૂવારાઓ સદાય ઉડતા રહો ! આપણે પ્રેમથી પાન કરીએ! ૩૪ સિવાર! પરમાનંદ!
ॐ अहम
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
બંસીનું
ચે....ત...ન
જરૂર વાંચશે.
છેડા સમયમાં
બહાર પડશે !
એ ચેતન એટલે શું? નવલોહીયા જેનેનું તાજું,
ને સ્વતંત્ર પત્ર : જીવનમાં રસ કળા ને ચેતન
રેલાવતું એક તેજસ્વી પત્ર : દરેક જૈનેનાં ઘેર ઘેર વંચાવું જોઇએ?
ચેતન'ને સંદેશ યુવકેનાં હૈયે હૈયે પહોંચવું જોઈએ?
વર્તમાન વિખવાદે ને વિષભરી ચર્ચાઓથી
સદાય નિર્લેપ રહી તદ્દન નવા રૂપરંગથી, નવનવા ભાવથી, તેજસ્વી વિચારે ને સુંદર પ્રેરણથી છલકાતું,
સમાજમાં ચોમેર ચેતન-ગંગા રેલાવતું Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
એ નવિન પત્ર
તનારા પવિત્ર આત્માને આનંદ આપશે ! તમારી ભીતરમાં પોઢેલા ચેતનને જગાવશે ! ભાવનાઓનાં રાજ્યમાં લઈ જઈ આપને અમીજળપાશે !
અને તમારે દિવ્ય આત્મા જેને માટે હરનિશ જખે છેઃ તલ્પ છે એ ચારી મૂક્તિ મેક્ષ, કે સ્વાતંયની સાચી પ્યાસ તમારામાં જગાવશે ! જીવન જીવવાની કળા શીખવશે ! ખીલવશે !
ચેતન તમારે ગુરૂ નહિં
પણ દલોજાન દોસ્ત બનશે ! તમારા દિલની અશાંતિને શાંતિનાં પાન કરાવશે ! તમારી ભાવનાઓને પવિત્રતાને ઓપ આપશે :
' અરે ! વર્તમાન જેનેનાં ઠરી ગયેલાં યવનમાં
ચેતના”
ચેતનની ઉષ્મા ઉતારશે ! નવયુગના પ્રત્યેક જૈન યુવક અને યુવતિએ, ચેતનનાં અમૃત પીવાં જોઈએ ! બોલો! કેટલાં જૈને આજે ચેતન માટે જખી રહ્યાં છે ? આપનું શુભ નામ નોંધાવશે?લખે –
જ ચેતન” ઓફીસર
ખ્યાવરે, Shree Sudharmaswami Gyanbhandar-Unnanay. Buratagyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
લેખક : શ્રી અસીનાં બીજાં પુસ્તક :
આપ વાંચી લેજે !
આદર્શ સાધુ આદર્શ સાધુ કેવાં હોઈ શકે તેનું સુખ ને સુંદર શાખાચિત્ર : કિંમત ચાર અનિા. આત્મવીરની
-
જેની ૨૪ રસિક વાતએ 8 કિમત
ચાર ખાના જેમાનાં મહાન
ને ! ત્રણ મહાપુરૂનાં તેજસ્વી ચરિત્રા : કિંમત એક રૂપીયા =
એટ થઇ ચૂમાં છે ! જ – Shree Sudharmaswami Gyanbhandar-Unwanay.Burratagyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________ = & 0-900 8 0 0 980 500 સાચા જેન ! 500 500 500-500=00-20000000 સાચા જૈન તેજ હોય કે જેના દિલમાં, ચિત્તમાં, હૈયામાં અંગે અગમાં રમી રહી હોય સારી પેઠે નિર્ભયતા-નિર્ભયતા ! | નસ નસમાં રગે રગમાં રામે રામ વહેતું હોય દોડતું હોય ગરમા ગરમ લોહી જીતવાની ખુમારીનું ! 00000000000000-2001)900ના ઉત્સાહ ને સાહસથી જે થનગનતે હોય, ભાવના ને મહુવાકાંક્ષાની પાંખા પર ઉડતા હોય અને હૃદયમાં ચેતનનાં જવલંત તણખાં ભરી વાત ચ ! એક વાત ચુના આતશ જલતે રાખી વિશ્વમાં વિશાળ દિલે ધામધામ પગલાં પાડતો વિચરતા હોય તેજ સાચે જૈન : kare e == = 90001 0 0 0.0= Shree Sudharmaswami Gyanbhandar-Unwevay. Burratagyanbhandar.com