________________
ન ખાં–જારદારે સામે જે બેહદ નિડરતાપૂર્વક અવિરત ઉત્સાહે પોતાની જીંદગીનું યુદ્ધ-મીશન ૨૫, ૨૫ વર્ષો સુધી સતત ચાલુ રાખી “મહાર સમાજ કયારે પ્રાણવાન, –ચેતનવંતે બને અને મહારે ધર્મ તેની પ્રાચીન દિવ્યતાથી કયારે ઝળહળી ઉઠે ? ” ની લગનીમાં તન, મન અને ધનનો ભાગ આપતાં આપતાં અનેક રાત્રિનાં અખંડ ઉજાગરાઓ જેણે સેવેલાં છે.....
એ, આ શુલ્ક સમાજમાં અકસ્માતે ઉતરી પડેલા વિજળીના ચમકારા કરતાં
વીર વાડીલાલ
જેનાં ધગધગતા વિચારના પ્રચંડ માં નીચે બાળકના જેવી સરળ દિલની–પાતાળ ફોડીને ઝરતી એક
પવિત્ર સુકુમારતાની ગુણ-ગંગા વહે છે.
SGSા
નગ્ન સત્ય' ના પૂજારી અને Neo Jainsm નવસર્જનના સમદષ્ટા
શ્રી. વી. એ. શાહના
ધબતા લેહીને સપ્રેમ સમર્પણ!
-અસી.
Shree Sudharmaswami Gyanbhandar-Unvaway. Suratagyanbhandar.com