________________
મુખ
ન
વયુગના જૈન સાહિત્ય-મંદિર ગૌરવભરી ચાલે અનેકનાં આશીર્વાદ સાથે પ્રવેશ કરતું. સાચા તેજસ્વી જૈન અને ઉજ્જ્વલ ‘ જૈનત્વ' ની રેાશનીનાં પ્રતિનિધિ સ્વરૂપ આ ચૈતન્યભર્યુ ‘ આદશ જૈન પુસ્તક વાંચી કયા જૈનના અંતરમાં આશાના અમી નહિ ઉભરાય ? નિરાશ હૈયાની એ પ્રબળ આશા છે. આંસુભર્યા દિલમાં આનંદનાં ઉભરા લાવનાર એ ચેતનક્તિ છે. પ્રાયઃ ભુલાઇ ગયેલા અને કાંણૂક અભ્યાસ વિના અવળા રીતે સમજાયલા ‘ જૈનધર્મ ’ ને ખરી રીતે સમજવાની આ એક સાચી ચાવી છે. સાચા ને બહાદુર જૈને ઘડનારી આ અદ્ભુત એરણ છે. અહા ! દિન પ્રતિદિન કંગાળ અને માંયકાંકલા બની રહેલા જેનેાને જાગૃત કરી ‘· જીવન' ના પાણી પાને ઝંભાડનાર એ મહા સંજીવની છે. આદર્શ જૈન ” એ ખરેખર બંસીના નાદોથી રણકી રહેલી એક અમૃત-ઝાલર છે.
આજનાં જૈન એ ઝાલરને સાંભળીને સમજતા શીખે, અને તેનાં સૂરાની શક્તિને પેાતાના અંતરમાં પધરાવી શક્તિને પેાતાનું કામ કરવા ઘે તે આવતી
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com