________________
-
-
-
-
-
-
-
-
-- --
-- -
-
-
-
--
--~--
--
--
--
--
- -- ----
--—
- -
-
—------
આદર્શ જૈન
પ્રતિક્ષણે તેને ઉંચે લઈ જતાં હોય, કુદરતી જીવનની મધુર તાઝગી એનામાં પ્રાણ, પ્રેરણું ને પ્રતિભા પૂરે. હૃદયને લાવા ” અનેક પાખંડને બાળે, મનની “ઠંડાશ” જ્વાળામુખીને ય ઠારે ! ઠારે!
અસામાન્ય જીવનલીલા એ “જૈન ને સેનેરી ઇતિહાસ હોય. નીડર સત્ય ને તેની શુદ્ધ ઘેષણથી, વિશ્વજીવનના જળને શુદ્ધ કરવું,
એ તેની અનંત કર્તવ્ય લીલા હોય. નિર્ભત ને નિખાલસપણે શુદ્ધ સેવા એજ તેની માનવતાનું મીઠું ફળ છે. જૈનધર્મ નાં દરવાજાઓ દુનિયા-રે! હરકોઈ જીવ માટે ખુલ્લાં છે? કેઈ આવે! કઈ પણ આવે ! સૌને સ્થાન છે” એ તેને મહાન “ઢેઢ” છે.
Shree Sudharmaswami Gyanbhandar-Unmaway. Suratagyanbhandar.com