________________
આદર્શ જૈન
13
સમાન ગુણશકિતઓ ધરાવતાં મનુષ્યો વચ્ચે સ્વાભાવિક એકય તે જૈન સંઘ. સરખા પોષાક, સરખા શબ્દ સરખા ક્રિયાકાંડને સરખી રહેણી કરણી કઈ જૈન સંઘ “ર” નહિસમાન “વિજીગીષા ” જ રચે છે જન સંઘ !
નૂતન માનવસૃષ્ટિ ઘડવાની તમન્ના હેય પ્રત્યેક જૈન સંઘમાં! જીર્ણ ને સડેલી રેગીષ્ટ ને નબળી સર્વ ચીજોને નાશ કરી જન્માવે તેમાંથી દિવ્ય તેજસ્વી સ્વરૂપ તેજ આદર્શ જૈનઃ ન પ્રકાશ ને નવી શક્તિની પ્રત્યેક પળે જે શોધ કરે, તેજ આદર્શ જૈન ! જૈનત્વ' જેને વર્યું છે તે “જેન” !
જ જયપિપાસા. Shree Sudharmaswami Gyanbhandar-Unganay.Burratagyanbhandar.com