________________
-
- -
-
-
-
-
-
-
--
- -
આદર્શ જૈન
ધર્મને પ્રવાહ સ્વભાવતઃ વહ્યા કરે, દુનિયા પર ફરી ફરીને સાક્ષાત નીતિની છાપ એ લગાવ્યા કરે. કષ્ટો તેની માર્ગદિશા ફેરવી શકે નહિ. દ્વિધા જીવન જીવવાને મેહ જૈનને થાય નહિ.
શું થશે” નહિ, પણ શું કરવાનું છે” એ જેનનું પ્રિય સૂત્ર છે." બુદ્ધિપૂર્વક નિશ્ચય કર્યા પછી તેને ખુદ બ્રહ્માને બ્રહ્મા પણ ફેરવી શકે નહિ, . વિજયે તેને બાહુમાંથી નિતરે, દુશ્મનના લેહીમાંથી નહિ, નાહ ! કલ્યાણ- ભાવનાથી આક્રમણ કરતાં જેન કદાપી પાછો હટે નહિ. તેમજ શક્તિના શોથી અશક્તને ત્રાસ તે આપે નડિ. ને સશક્તથી યુદ્ધ છેડી દઈ સ્વગૌરવને નિસ્તેજ કરે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com