________________
૧૦૬
આદર્શ જેન જ્ઞાનના ગરવા શિખર પર ઉભા રહી દુનિયા સાથે હું વાત કરીશ, શાંતિ ને મધુરતાના એ મંદિરે દર્શન કરવા મૌન સંકેતથી સૌને લાવીશ. થાડું ખાઈને, ખૂબ પચાવીશ. અતિજ્ઞાનના અપચા કરતાં
ડું ખાઈને માનવતા હું કેળવીશ. મનુષ્યત્વનું અપમાનએ એક જ વસ્તુ મારાથી સહન નહીં થાય!
આવેશ ને લાગણું મારાં પાળેલાં કુતરાં છે. સ્વભાવ પર કાબુ એ તે માટે અનત ખેલ છે.
વ્યવહાર પણ ” ના વર્તન કરતાં આદર્શનું ગુમાન-ખાનદાન ગુમાન હું સદાય જાગૃત રાખીશ, ન પ્રાણ, નવી શકિત, અમૃતભર્યા વિચાર, ને સંતેષભરી જીંદગીના મધુરા શ્વાસ અહર્નિશ હું ખેંચીશ
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Buratagyanbhandar.com