________________
આદર્શ જૈન
સૃષ્ટિનાં હૃદયમાં ન પ્રાણ ફૂંકાવા દે ! જીવનખંડેરોમાં પડેલાંઓને સાચા જીવનની કળા શીખવા દે! ખીલવવા દે! અજ્ઞાનસાગરમાં ડુબતાં જનને તરતી નૌકા પર ચડવા દે ! જીવનના ઉન્નત પગથાર પર ચડતાં યાત્રિકાનું યાત્રાધામ શેધવા દે ! તારી અલૌકિક શાંતિમાં જીવનને બધે થાક ઉતરવા દે ! કળાવિહીન કંગાળને જીવનકળાથી સમૃદ્ધ થવા દે ! એ ખીલતા પ્રભાતનાં રંગથી રાત્રિના અંધારા ઉલેચવા દે ! સંસ્કૃતિ (Culture) નાં રંધાતા માર્ગને અનંતશક્તિથી સાફ કરવા દે ! માનવતાનાં દિવ્ય આર્ષદર્શન પ્રત્યક્ષ કરવા ઝંખનારને સંતોષવા દે ! શૂરવીરોનાં ક્ષાત્રતેજ સાથે
અહિંસાનાં અમૃતસંગમ જેવા દે ! Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com