________________
૨૨
આદર્શ જૈન
જૈનના જીવનમાં
અડગ ધૈર્ય ને અખડ શાંતિ છે. પુણ્યભાવનાનાં આંદ્રે લનથો
સકળ ચેતનને પાવનકારી મનાવે છે. હેતભર્ય! નયનેમાંથ
વિશ્વપ્રેમના વહેઠાં હે; મનની પવિત્રતા ને
સૌમ્ય પ્રકૃતિનું ત્યાંથી દર્શન થાય !
**
*
જૈન ખેલે થેાડુ પણ ખૂબ મીઠું, જાણે અમૃત ઝરે છે, પીઇ લઈએ. તેની મૃદુ વાણી કઠારમાં કઠેરને પણ ભેદી નાંખે તેવી મ`ભેદક લાગે, સૌને હાય, ને ચહાવે. મધુરાં વચનેાથી વિશ્વને વશ કરે. વીયના સંગ્રહ એ તેના ખજાના છે. વીને ફેારવવાનુ કયાં, એ જૈન જાણે છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Soratagyanbhandar.com